SCO બેઠક દરમિયાન મંત્રી એસ જયશકંરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો શાબ્દિક પ્રહાર
SCO બેઠકમાં મંત્રી જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પાકિસ્તાનને નામ લીધાવિના આડેહાથ લીધુ કહ્યું સીમાપાર આતંકવાદ શાખી નહી લેવાય દિલ્હીઃ- હાલ ગોવામાં એસસીઓની બેઠક ચાલી રહી છે ગઈકાલથી શરુ થયેલી બેઠકનો આજે છેલ્લો દિવસ છે વિદેશના મંત્રીઓને આ બેઠકમાં ભાગ લીધો છે ત્યારે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકરે મહેમાનોની યજમાની કરી હતી, આ બેઠકમાં પાકિસ્તાનના મંત્રીની […]