1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

SCO બેઠક દરમિયાન મંત્રી એસ જયશકંરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, પાકિસ્તાનનું નામ લીધા વિના કર્યો શાબ્દિક પ્રહાર

SCO બેઠકમાં મંત્રી જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો પાકિસ્તાનને નામ લીધાવિના આડેહાથ લીધુ કહ્યું સીમાપાર આતંકવાદ શાખી નહી લેવાય દિલ્હીઃ- હાલ ગોવામાં એસસીઓની બેઠક ચાલી રહી છે ગઈકાલથી શરુ થયેલી બેઠકનો આજે છેલ્લો દિવસ છે વિદેશના મંત્રીઓને આ બેઠકમાં ભાગ લીધો છે ત્યારે ભારત તરફથી વિદેશમંત્રી એસ જયશંકરે મહેમાનોની યજમાની કરી હતી, આ બેઠકમાં પાકિસ્તાનના મંત્રીની […]

મણિપુર હિંસાને કારણે અમિત શાહની કર્ણાટકની મુલાકાત રદ કરવામાં આવી

ઇમ્ફાલ:મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઘણી બેઠકો કરી રહ્યા છે. મુખ્ય અધિકારીઓ પાસેથી પણ સતત અપડેટ લેવામાં આવી રહ્યા છે. મણિપુરમાં સ્થિતિ હજુ પણ તંગ છે. આ કારણોસર અમિત શાહે પણ તેમનો કર્ણાટક પ્રવાસ મોકૂફ રાખ્યો છે. કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થવાનું છે. કર્ણાટકમાં […]

NCPની કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું

દિલ્હી : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની કોર કમિટીએ બેઠક યોજીને શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું છે. પાર્ટી સતત પવારને તેમનું રાજીનામું પાછું લેવા વિનંતી કરી રહી હતી અને આજે પણ નેતાઓએ એ જ વિનંતી કરી હતી. હવે જોવાનું એ રહેશે કે પવાર સમિતિના નિર્ણયને અમલમાં મૂકે છે કે પછી તેને પોતે નકારી કાઢે છે. એનસીપીના […]

નાણામંત્રી સીતારામણે દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે કરી મુલાકાત, દેશમાં રોકાણની તકો પર ઊંડી ચર્ચા

નાણામંત્રી સીતારમને  દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે કરી વાતચીત અનેક મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી દિલ્હીઃ- દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસને ગુરુવારના રોજ દક્ષિણ કોરિયાના ઉપ વડા પ્રધાન ચુ ક્યૂંગ-હો સાથે ખાસ મુલાકાત કરી અને વિવિધ ક્ષેત્રોમાં ભારતમાં રોકાણની વધુ તકો વિશે ચર્ચા કરી.તેઓ દક્ષિણ કોરિયાના ઇંચિયોનમાં ADBની 56મી વાર્ષિક બેઠક દરમિયાન તેમના દક્ષિણ કોરિયાના […]

મણીપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈને સરકાર સખ્ત, હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ

મણીપુરમાં હિંસા વકરી આદિવાસી આંદોલન દરમિયાન  હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું સરકારે હિંસા કરનારને ગોળી મારવાનો આદેશ આપ્યો દિલ્હીઃ મણીપુરમાં હિંસા વકરી છે આદિવાસી આંદોલન દરમિયાન શરુ થયેલી હિંસાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું છે.: મણિપુરમાં આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચેની હિંસા વચ્ચે ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં આવ્યું છે. ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના પડોશી […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજે રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે, ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું ,

રાષ્ટ્રપતિ મુર્મુએ ‘ડ્રગ ફ્રી ઓડિશા’ અભિયાન શરૂ કર્યું રાષ્ટ્રપતિ મુર્મુ રામચંદ્ર ભાંજ દેવ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહેશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસ ઓડીશાની મુલાકાતે છે તેઓ વિતેલા દિવસે જ ઓડિશા પહોચ્યા હતા અહી તેઓએ અનેક કાર્યક્રમમાં હાજરી આપી હતી આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ  મયુરભંજ જિલ્લાના મુખ્ય મથક બારીપાડાની મુલાકાત લેશે અને અહીંની મહારાજા શ્રી […]

કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો

બેંગલુરુ:કર્ણાટક ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 36.6 કિલોમીટરના રોડ શો કાર્યક્રમમાં ફેરફાર કરીને ભાજપે તેને બે દિવસમાં વહેંચી દીધો છે. લેટેસ્ટ શેડ્યૂલ મુજબ હવે તે શનિવારે સવારે 10 થી 1.30 અને રવિવારે સવારે 10 થી બપોરે 2.30 સુધી રોડ શો કરશે. પહેલા તે એક દિવસમાં પૂર્ણ કરવાનું હતું, […]

મંત્રી એસ જયશંકરે ગોવામાં ચીનના વિદેશમંત્રી સાથે કરી બેઠક, આ મુદ્દાઓ પર ચર્ચા થઈ

વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના મંત્રીઓ સાથએ કરી વાત ગોવા ખઆતે દ્રિપક્ષીય વાતચીત દિલ્હીઃ- વિતેલા દિવના રોજથી દેશના કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં  SCOના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ છે એ બેઠક ગઈકાલે અને આજે આમ બે દિવસ ચાલી રહી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશ ના અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ […]

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર હુમલો ટએક પોલીસ કર્મી ઘાયલ થયાના સમાચાર શ્રીનગર – જમ્મુ કાશ્મીર છે છેલ્લા 2 દિલસથી સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે બે દિવસમાં 4 આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે ત્યારે હવે વિતેલી મોડી રાત્રે સુરક્ષાકર્મીઓ પર આતંકીઓએ હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   દક્ષિણ કાશ્મીરના અનંતનાગ […]

હવે આ તારીખ સુધી નહીં ઉડે ગો ફર્સ્ટના વિમાન,DGCAએ કહ્યું- મુસાફરોના પૈસા પરત કરો

દિલ્હી : નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન્સ ગો ફર્સ્ટના દિવસોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉ કંપનીએ 3 થી 5 મે સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી, પરંતુ હવે તેને વધુ લંબાવી દેવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code