1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની અટલ ટનલ, પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો

અટલ ટનલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો બરફ વર્ષાની મજા માણવા આવી રહ્યા છે વિદેશી મહેમાનો પણ શિમલાઃ ભારતમાં ખાસ કરીને પહાડી વિસ્તારો અને જ્યાં બરફ પડે છે એવા વિસ્તારોમાં પ્રવાસીઓ વધુ આવવાનું પસંદ કરે છે, જમ્મુ કાશ્મીર સહીત શિમલા મનાલી લદ્દાખ પ્રવાસીઓની પહેલી પસંદ હોય છએ, શ્રીનગરનું ટ્યુલિપ ગાર્ડન નિહાળવા લાખો […]

રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ચંદીગઢ:રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. સવારે તેઓ સેક્ટર-18ના સરકારી પ્રેસ બિલ્ડીંગમાં સ્થાપિત એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત અને સાંસદ કિરણ ખેર પણ છે. રક્ષા મંત્રીએ અહીં સ્થાપિત મિગ 21નો સ્ટોક લીધો હતો. તેણે કોકપીટમાં બેસીને મિગ […]

દેશમાં કોરોનાના કેસોમાં નોંઘાતો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,000 થી પણ ઓછા કેસ નોંધાયા

દેશભરમાં કોરોનામાં રાહત છએલ્લા 24 કાકમાં 2 હજાર કરતા ઓછા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે, એક મહિલા પહેલા અચાનક વધેલા કોરોનાના કેસો હવે ઝડપી ગતિે ઘટતા જોવા મળી રહ્યા છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 2 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે […]

આર્મીનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ, વિમાન ઘાબા પર પડતા 3 લોકોના મોત, 2 પાયલોટનો પેરાશૂટની મદદથી બચાવ

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ વિમાન ઘાબા પર પડતા 3 લોકોના મોત, 2 પાયલોટનો બચાવ જયપુરઃ- ભારતીય વાયુસનેમાં હેલોકિપ્ટર ક્રેશ થવાની ઘટના વધી છે ત્યારે બાદ હવે વાયુસેનાનું મિગ 1 એરક્રાફ્ટ ક્રેશ થવાની આજરોજ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર આ ઘટના રાજસ્થાનમાં બની છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારેભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર […]

ચારધામની મુલાકાતે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર,સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની લીધી મુલાકાત

દહેરાદુન:ચાર ધામ યાત્રાએ અત્યાર સુધીમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે. સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 22 એપ્રિલથી 7 મે સુધી 505286 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. જેમાં કેદારનાથ ધામમાં 1.75 […]

બંગાળની ખાડીમાં Cyclone Mocha ઝડપથી વધી રહ્યું છે, ભારે પવન સાથે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં સાયક્લોજ મોચાનો કહેર ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું અનેક સિવ્તારમાં ભઆરે પવન સાથે વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વાવાઝોડા મોચાની લઈને આગાહી કરવામાં આવી છે, જે ા વર્ષનું પ્રથમ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં હવે આ વાવાઝોડું ઝડપી વેગહથી આગળ વધી રહ્યું છે જેને લઈને ઓડીશા બંગાળ સહીતના વિસ્તારોમાં ભારે પવન સાથે […]

PM Cares Fund: માત્ર દેશ જ નહીં વિદેશમાંથી પણ ઘણું ડોનેશન મળ્યું,3 વર્ષમાં બહારથી આવ્યા આટલા કરોડ

દિલ્હી : કોરોના મહામારી સામે લડવા માટે વર્ષ 2020 માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ 535.44 કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ દાન છેલ્લા ત્રણ વર્ષમાં આપવામાં આવ્યું છે. પીએમ કેર ફંડની રસીદ અને ચુકવણી ખાતા અનુસાર, […]

દિલ્હીમાં ભાજપનો કેજરિવાલ સરકારને પત્ર, ફિલ્મ ‘ઘ કરેળ સ્ટોરી’નું યવતીઓ માટે ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મ ટેક્સ ફ્રી કરવાની માંગ કરી

ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ચર્ચામાં  હવે બીજેપી દ્રારા દિલ્હીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ યુવતીઓ માટે ખઆસ સ્ક્રીનિંગ કરવાની પણ વાત કહી દિલ્હીઃ- તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્નમ ઘ કેરળ સ્ટોરી સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છએ જેટલી ફિલ્મ વિવાદમાં હતી તેટલી જ ફિલ્મ સફળ સાબિત થી રહી છએ ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ આ ફિલ્મ જોઈ […]

છત્તીસગઢના સુકમામાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, મહિલા સહીત 2 નક્સલીઓ ઠાર મરાયા

છત્તીસગઢના સુકમામાં DRG જવાનો અને નક્સલવાદીઓ સામસામે મહિલા સહીત 2 નક્સલીઓ ઠાર મરાયા રાયગઢઃ- છત્તીસગઢ નક્સલીઓ માટે જાણીતો વિલસ્તાર છે અહી અવાર નવાર નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થતી જોવા મળી છે ત્યારે આજે ફરી  અહીંના ભેસાઈ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. અહી જવાનો અને નક્સલીઓ વચ્ચે થયેલા આ […]

સંયુક્ત કિસાન મોરચાએ કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરુ કરવાની જાહેરાત કરી

દિલ્હી : સંયુકત કિસાન મોરચાએ 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 11 થી 18 મે સુધી તમામ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને તહસીલ મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરવામાં આવશે. SKM નેતા દર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code