1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાષ્ટ્રીય સ્તરે ડ્રાઈવરો દ્વારા જ સંચાલિત થનાર ભારત ટેક્સી સેવાનો ગુજરાતમાં નવો ઇતિહાસ રચાયો

ટેક્સી સેવામાં પણ હવે સહકારી મોડલ લાગુઃ દિલ્હીમાં ટ્રાયલ શરૂ, બીજા ક્રમે ગુજરાત (અલકેશ પટેલ) ગાંધીનગર, 3 ડિસેમ્બર, 2025ઃ Bharat Taxi Service ટેક્સી સેવાને દેશી-વિદેશી કંપનીઓની જાળમાંથી મુક્ત કરવા અને ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ નિવારવા ભારત સરકાર દ્વારા દેશની પ્રથમ સહકારી કૅબ સેવાનો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો. આ સેવા હવે ટૂંક સમયમાં શરૂ થશે. ઓલા અને […]

ગુજરાતમાં હવે ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને પણ સંત સુરદાસ યોજનાનો લાભ મળશે

છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ બીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશે ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ benefit of Sant Surdas Yojana in Gujarat દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત […]

ગુજરાતને સતત વાંચતું રાખવા કોઈ પુસ્તકની “પરબ” માંડે છે તો કોઈ “અભિયાન” ચલાવે છે

(અલકેશ પટેલ) અમદાવાદ, 2 ડિસેમ્બર, 2025: The book lovers of Gujarat ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી માનસ ધરાવે છે તેથી અહીં સાહિત્ય-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અન્ય કેટલાંક રાજ્યો જેટલી થતી નથી એવી સર્વસામાન્ય છાપ હંમેશાં રહી છે. તેમાં તથ્ય પણ છે. ગુજરાતી સાહિત્યકારો સર્જન તો કરે છે પરંતુ પછી તેમનાં સર્જનને પ્રજા સુધી લઈ જઈને, પ્રજાને તેમાં ઈન્વોલ્વ રાખવાની […]

ગિફ્ટ સીટીમાં મૂડીરોકાણ માટે વિદેશી રિઈન્સ્યોરન્સ કંપનીઓને વધી રહ્યો છે રસ

ગાંધીનગર, 2 ડિસેમ્બર, 2025ઃ GIFT City રાજ્યની રાજધાની ગાંધીનગર પાસે તૈયાર કરવામાં આવેલા Gujarat International Finance Tec-City (ગિફ્ટ સિટી) પાછળનો ઉદ્દેશ સાકાર થઈ રહ્યો હોય તેમ જણાય છે. સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવેલી રહેલું આ શહેર માત્ર ગુજરાતનું જ નહીં ભારતનું સૌથી અગત્યનું બિઝનેસ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. Foreign companies આ જ […]

ગુજરાતનું રાજભવન હવેથી ગુજરાત ‘લોકભવન’ તરીકે ઓળખાશે

ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat’s Raj Bhavan remaned  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. ‘લોક ભવન’ […]

સરદાર @૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પદયાત્રી તરીકે સહભાગી થયા

વડોદરા, 1 ડિસેમ્બર, 2025ઃ Sardar @150 Unity March સરદાર પટેલની 150મી જયંતી નિમિત્તે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગમાં એકતા માર્ચનું આયોજન થઈ રહ્યું છે. તે અંતર્ગત આજે પહેલી ડિસેમ્બરે સોમવારે વડોદરા જિલ્લામાં એક મહત્ત્વની પદયાત્રાનું આયોજન થયું હતું જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત અગ્રણીઓ તથા […]

ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફૉર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા સંશોધન પ્રોજેક્ટ્સ માટે દરખાસ્તો મંગાવાઈ

બિન-શૈક્ષણિક વ્યક્તિઓ અને સંસ્થાઓ આગામી તા. ૧૫ ડિસેમ્બર સુધીમાં GRIT ની વેબસાઈટ પર અરજી કરી શકશે સસ્ટેનેબિલિટી, આદિવાસી વિસ્તારોનો આર્થિક વિકાસ, કૃષિમાં નવીનતા અને સેવા ક્ષેત્રના વિકાસ જેવા ચાર મુખ્ય વિષયો આધારિત દરખાસ્તો મંગાવાઈ ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Gujarat State Institution for Transformation (GRIT) ગુજરાત સરકારના મુખ્ય નીતિગત વિચારમંચ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) […]

કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે કરાર

ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લેટર ઑફ ઈન્ટેન્ટ સંપન્ન અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Kaushalya The Skill University કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે […]

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ  મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં […]

ગુજરાતઃ ઉત્કૃષ્ટ સેવાઓ બદલ “કર્મયોગી પુરસ્કાર”થી ૪ સનદી અધિકારીઓનું સન્માન

ધરમપુર, 29 નવેમ્બર, 2025ઃ Gujarat civil servants honored with “Karmayogi Award” મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ૧૨મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code