1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બોક્સ ઓફીસ પર ફિલ્મ ઘ કેરળ સ્ટોરીનું શાનદાર કલેક્શન, ફર્સ્ટ વિકેન્ડમાં આટલા કરોડની કરી કમાણી હવે ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં

કેરળ સ્ટોરીનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન ફિલ્મે 35 કરોડનો આંકડો વટાવ્યો મુંબઈઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે ત્યારે હવે આ ફિલ્મ બોક્, ઓફીસ પર શાનદાર કમાણી કરી રહી છએ ઘણા વિવાદોમાં હોવા છત્તાં ફિલ્મને ખૂબ જ સારો રિસ્પોન્ડ્સ મળી રહ્યો છે જેને લઈને  ાત્રે પહેલા જ વિકમાં આ ફિલ્મે 30 કરોડથી વધુની […]

“ભાજપ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે”: કેન્દ્રીય મંત્રી અમિત શાહનો દાવો

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મેં કર્ણાટકના તમામ વિસ્તારોની મુલાકાત લીધી છે. ગત ચૂંટણીની સરખામણીએ તમામ પ્રદેશોમાં ભાજપ તરફ વલણ, ઉત્સાહ અને સમર્થન પ્રચંડ છે. ભાજપ ત્યાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું […]

કર્ણાટકમાં પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીના વિવાદિત નિવેદન પર ભાજપે EC ને કરી ફરિયાદ

બીજેપીએ સોનિયા ગાંઘીની ફરિયાજ EC ને કરી કર્ણાટકમાં વિવાદિત નિવેદનનો મામલો દિલ્હીઃ- કોંગ્રેસ પક્ષ હંમેદા વિવાદોના વંટોળમાં ઘેરાતો પક્ષ છે રાહુલ ગાંઘી સામે અનેક ફરીયાદ થી ચૂકી છએ ત્યારે હવે રકોંગ્રેસના વરિષઠ નેતા સોનિયા ગાંઘી સામે પણ બીજેપી દ્રારા ઈસેક્શન કમિશનને ફરીયાદ કરવામાં આવી છે આ મામલો સોનિયા ગાંઘીનો ક્રમઆટકમાં પ્રચાર સાથે જોડાયેલો છે. ભારતીય […]

પહેલી વંદે ભારત ટ્રેન ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી સુધી દોડશે, PM મોદી 14 મેના રોજ કરશે ઉદ્ઘાટન

દિલ્હી : ઉત્તરપૂર્વના લોકો માટે સારા સમાચાર છે, કારણ કે ભારતીય રેલવે ગુવાહાટી-ન્યૂ જલપાઈગુડી (NJP) રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવા જઈ રહી છે. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વે ઝોન (NFR)ને ગુવાહાટી-નવી જલપાઈગુડી એક્સપ્રેસ ટૂંક સમયમાં શરૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ગુવાહાટી-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસમાં 16 કોચ હશે. આ ટ્રેન આસામના ગુવાહાટીથી પશ્ચિમ […]

કેન્દ્ર સરકરાનો મહત્વનો નિર્ણય, હવે LoC પર ટેરિટોરિયલ આર્મીની મહિલા અધિકારીઓ તૈનાત કરાશે

કેન્દ્ર સરકરાનો મહત્વનો નિર્ણય હવે LoC પર ટેરિટોરિયલ આર્મીની મહિલા અધિકારીઓ તૈનાત કરાશે દિલ્હીઃ- ભારતમાં હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છએ પીએમ મોદીના અથાગ પ્રત્નોથી હવે થલસેના હોય કે જલસેના હોય દરેક ક્ષેત્રમાં મહિલા અધિકારીઓની નિમણૂક કરાઈ રહી છે અને હવે મહિલાઓ દરેક વિભાગમાં પોતાની ફરજ બજાવે છે હવે ત્યારે  રક્ષા મંત્રી […]

વિદેશી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની અટલ ટનલ, પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો

અટલ ટનલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની પ્રવાસીઓની સંખ્યામાં નોંધાયો વધારો બરફ વર્ષાની મજા માણવા આવી રહ્યા છે વિદેશી મહેમાનો પણ શિમલાઃ ભારતમાં ખાસ કરીને પહાડી વિસ્તારો અને જ્યાં બરફ પડે છે એવા વિસ્તારોમાં પ્રવાસીઓ વધુ આવવાનું પસંદ કરે છે, જમ્મુ કાશ્મીર સહીત શિમલા મનાલી લદ્દાખ પ્રવાસીઓની પહેલી પસંદ હોય છએ, શ્રીનગરનું ટ્યુલિપ ગાર્ડન નિહાળવા લાખો […]

રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ચંદીગઢ:રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય વાયુસેનાના પ્રથમ હેરિટેજ સેન્ટરનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. સવારે તેઓ સેક્ટર-18ના સરકારી પ્રેસ બિલ્ડીંગમાં સ્થાપિત એરફોર્સના પ્રથમ હેરિટેજ સેન્ટર પહોંચ્યા હતા. તેમની સાથે પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત અને સાંસદ કિરણ ખેર પણ છે. રક્ષા મંત્રીએ અહીં સ્થાપિત મિગ 21નો સ્ટોક લીધો હતો. તેણે કોકપીટમાં બેસીને મિગ […]

દેશમાં કોરોનાના કેસોમાં નોંઘાતો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2,000 થી પણ ઓછા કેસ નોંધાયા

દેશભરમાં કોરોનામાં રાહત છએલ્લા 24 કાકમાં 2 હજાર કરતા ઓછા કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે, એક મહિલા પહેલા અચાનક વધેલા કોરોનાના કેસો હવે ઝડપી ગતિે ઘટતા જોવા મળી રહ્યા છે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન કોરોનાના 2 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે […]

આર્મીનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ, વિમાન ઘાબા પર પડતા 3 લોકોના મોત, 2 પાયલોટનો પેરાશૂટની મદદથી બચાવ

ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર એરક્રાફ્ટ રાજસ્થાનમાં ક્રેશ વિમાન ઘાબા પર પડતા 3 લોકોના મોત, 2 પાયલોટનો બચાવ જયપુરઃ- ભારતીય વાયુસનેમાં હેલોકિપ્ટર ક્રેશ થવાની ઘટના વધી છે ત્યારે બાદ હવે વાયુસેનાનું મિગ 1 એરક્રાફ્ટ ક્રેશ થવાની આજરોજ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર આ ઘટના રાજસ્થાનમાં બની છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારેભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર […]

ચારધામની મુલાકાતે આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર,સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની લીધી મુલાકાત

દહેરાદુન:ચાર ધામ યાત્રાએ અત્યાર સુધીમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે. સૌથી વધુ 1.75 લાખ ભક્તોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 22 એપ્રિલથી 7 મે સુધી 505286 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. જેમાં કેદારનાથ ધામમાં 1.75 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code