1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દર મહિને લોકો સામે સીધો સંવાદ કરી, બિન રાજકીય રીતે કોઈ રાજનેતા સમાજ જીવનમાં પરિવર્તન લાવ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી છેઃ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ, ઇપકો વાળા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાતના  100મા એપિસોડને નડિયાદ ખાતે  કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત નડિયાદના વિવિધ સંસ્થાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા આમ પ્રજા સાથે બેસી સાંભળ્યો હતો. મન કી બાત એપિસોડ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ […]

યુનેસ્કોના ડીજીએ ‘મન કી બાત’ કાર્યક્રમની કરી પ્રસંશા, પીએમ મોદીને પૂછ્યા સવાલ

મનકી બાત કાર્યક્રમના યુનેસ્કોએ કર્યા વખાણ પીએમ મોદીને પૂછ્યા આ સવાલો દિલ્હીઃ- આજે પીએમ મોદીનો રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ મનકી બાતના 100 એપિસોડ પુરા થયા ત્યારે દેશમાં જ નહી વિદેશમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના યુનેસ્કોએ વખાણ કર્યા છે. વિદેશી રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમના ચાહક છે. યુનેસ્કોના […]

કેદારનાથ યાત્રાની નોંધણી પર 3 મે સુધી રોક લગાવાઈ, હવામાન ખરાબ થતા લેવાયો નિર્ણય

ચાર ધામ યાત્રાનુિં પંજીકરણ પર રોક ખરાબ હવામાનને કારણે યાત્રીઓને અટકાવાયા દહેરાદૂનઃ- કેદારનાથ સહીકત ચારધઆમની યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે,મોટા પ્રમાણમાં લોકોએ નોંધણી પણ કરાવી છે જો કે હાલની સ્થિતિ અહીની ખરાબ વાતાવરણના કારણે ખરાબ બની છે જેને જોતા તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ 3 મે સુધી ચારધામ યાત્રાની નોંધણી રોકવામાં આવી […]

દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળનો 8 મો દિવસ,ઓલિમ્પિક મેડલિસ્ટ યોગેશ્વર દત્તનું નિવેદન આવ્યું સામે  

દિલ્હી : રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ 8મા દિવસે પણ ચાલુ છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજો હડતાળનું નેતૃત્વ કરી રહ્યા છે. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો બાદ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ કુસ્તીબાજો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ પર અડગ […]

મન કી બાતના 100મા એપિસોડ પર પ્રવાસન મંત્રાલયની નવી પહેલ, યુથ ટુરિઝમ ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું કરશે આયોજન

મન કી બાતના 100મા એપિસોડ પર પ્રવાસન મંત્રાલયની નવી પહેલ યુથ ટુરિઝમ ક્લબ દ્વારા 100 દિવસના કાર્યક્રમનું કરશે આયોજન દિલ્હીઃ- આજે પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે, આ સોમા એપિસોડને બીજેપી દ્રારા ખાસ બનાવાઈ રહ્યો છએ,દેશ વિદેશમાં પમ ચેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે જે એક ઐતિહાસિક ક્ષણ કહી શકતાય […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે માલદીવની મુલાકાતે જશે, રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે

રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે માલદિવની મુલાકાત લેશએ અહી તેઓ રાષ્ટ્રપતિ સોહેલ ને પણ મળશે દિલ્હીઃ- દેશવિદેશના નેતાઓ ભારતના મહેમાન બની રહ્યા છે ત્યારે ભારતના મંત્રીઓ પણ વિદેશના પ્રવાસે જઈ રહ્યા છએ આ શ્રેણીમાં રક્ષઆમંત્રી રાજનાથ સિંહ આવતી કાલે માલદિવ જવા માટે રવાના થવાના છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક […]

દેશનો પહેલો કેબલ-સ્ટે રેલ બ્રિજ તૈયાર,PM મોદીએ કહી આ વાત

દેશનો પહેલો કેબલ-સ્ટે રેલ બ્રિજ તૈયાર PM મોદીએ કહ્યું – શાનદાર  કેબલની કુલ લંબાઈ 653 કિમી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ અંજી ખડ બ્રિજને પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે. બ્રિજનું બાંધકામ 11 મહિનામાં પૂર્ણ થયું હતું અને તેમાં કેબલની કુલ લંબાઈ 653 કિમી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી […]

‘મન કી બાકત કારર્યક્રમનો 100 મો એપિસોડ’, આ માત્ર કાર્યક્રમ જ નહી લોકોની આસ્થા છે એક પર્વ છે , પીએમ મોદી

મનકી બહાતનો આજે 100મો એપિસોડ પીએમ મોદીએ આ કાર્યક્રમને એક પર્વ ગણાવ્યો દિલ્હીઃ પીએમ મોદીનો મનકી બાત કાર્યક્રમ 100મો એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે માત્રે દેશમાં જ નહી વિદેશમાં પણ તેની ગૂંજ સંભળાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ આ કાર્યક્રમનો શ્રેય દેશના તમામ લોકોને આપ્યો હતો આ કાર્યક્રમને એક ખાસ પર્વ ગણાવ્યો અને કહ્યું કે […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા, 8,148 દર્દીઓ સાજા થયા 

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા   24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ 8,148 દર્દીઓ સાજા થયા  દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 8,148 લોકો કોરોનાથી સાજા થયા છે. રિકવરીની કુલ સંખ્યા વધીને 4,43,64,841 થઈ ગઈ છે. આ સાથે, ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 49,015 છે. […]

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

જમ્મુ કાશ્મીરની ઘરા ફરી ઘ્રુજી આજે વહેલી સવારે 4.1ની તીવ્રતાનો ભૂકંપ દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છે દેશના પહાડી વિસ્તારો તથઆ દિલ્હી સહીત આજૂબાજૂના વિસ્તારોમાં અનેક વખત ભૂકંપની ઘટનાઓ સામે આવી છે ત્યારે એજે વહેલી સવારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં ભૂંકપના આચંકાઓ આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code