1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કર્ણાટકમાં બીજેપીએ વાયદાપત્ર જારી કર્યું ,જાણો જનતાને શું શું કર્યા વાયદાઓ

કર્ણાટકમાં બીજેપીએ સંકલ્પપત્ર જારી કર્યો ચૂંટણીને લઈને બીજેપીની ખઆસ તૈયારીઓ બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્રારા જનતાને રિઝવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છૈ ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકની ચૂંટણીને લઈને આજરોજ સોમવારે સંકલ્પ પત્ર જારી કર્યું છે જેમાં રાજ્યની જનતાને અનેક વાયદાઓ […]

ગરમી અને લૂ થી મળશે રાહત:દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં 4 મે સુધી વરસાદનું એલર્ટ

દિલ્હી : દેશભરમાં હવામાનની પેટર્નમાં ફરી પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. હળવા વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હી-NCRના તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 મે સુધી હવામાન આવું જ રહેવાની […]

દેશમાં કોરોનાના કેસોમાં રાહત, છેલ્લા 24 કલાકમાં 4,282 કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 47 હજારને પાર

દેશમાં કોરોનાના કેસોમાં રાહત છેલ્લા 24 કલાકમાં 4,282 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં એકદમ વધારો જોવા મળ્યો હતો જો કે હવે રાહતની વાત એ છે કે કોરોનાના કેસો ઓછા થતા જોવા મળી રહ્યા છે.વિતેલા દિવસની સરખામણીમાં પણ આજના નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]

 દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ પાકિસ્તાન તરફથી ચાલતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર એ 14 મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો આ એપ્સ દેશની સુરક્ષા પર જોખમ હતી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર એ પાકિસ્તાનથી સંચાલિત થતી 14 જેટલી મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના આદેશ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

બે રાજ્યોના આજે સ્થાપના દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી દિલ્હીઃ આજે મહારાષ્ટ્ અને ગુજરાતનો સ્થાપના દિવસ છે દેશના 30 રાજભવન આ દિવસની ઉજવણી કરશે, ગઈકાલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાના ચૂચનો આપ્યા હતા ત્યારે આજના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. મહારાષ્ટ્ર અને […]

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત લથડી સારવાર માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા દિલ્હીઃ- કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા જી. કિશન રેડ્ડીને લઈને એક સનમાચાર સામે આવી રહ્યા છે ,જાણકારી પ્રમાણે વિતેલા દિવસે તેમની તબિયત ખરાબ થતા તેઓવે  રવિવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની  ફરિયાદ બાદ રાત્રે લગભગ […]

ઓપરેશન કાવેરી: 186 મુસાફરોને લઈને 9મી ફ્લાઈટ જેદ્દાહથી ભારત માટે થઈ રવાના

દિલ્હી :સુદાનમાં સર્જાયેલી આંતરિક યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપેરેશન કાવેરી લોકો માટે  દેવદૂત સાબિત થયું છે. હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી ભારતે ચાલુ રાખી છે. જેદ્દાહથી 9મી ફ્લાઈટ 186 મુસાફરોને લઈને ભારત જવા રવાના થઈ છે. આ પહેલા રવિવારે અભિયાન હેઠળ 229 લોકોના અન્ય જૂથને […]

1 લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ , જાણો ગુજરાત વિશેની કેટલીક મહત્વની વાતો

1 લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે 63મો સ્થાપના દિવસની થશે ઉજવણી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા વસે ગુજરાત………………. જી હા આપણાને ગર્વ છે કે આપણે ગુજરાતી છએ,ગુજરાતીઓ માત્રે દેશમાં જ નહી વિદેશોમાં પણ હવે વસવા લાગ્યા છએ અને ગુજરાતી ભાષાઓ વિદેશમાં પણ બોલાવા લાગી છે ત્યારે આજે 1 લી મે આ દિવસ એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code