1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું  સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત   આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા […]

મહાત્મા ગાંઘીજીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે નિધન, કોલ્હાપુર ખાતે કરાશે અંતિમ સંસ્કાર

ગાંઘીજીના પૌત્ર અરુણ ગાંઘીનું નિધન 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી આજે હયાત ન હોવા છત્તા દેશમાં તેમનું નામ સમ્માનથી લેવાય છે તેમણે કરેલા કાર્યો આજે પણ લોકો યાદ કરે છે જો ગાંઘીજીના વંશોજોની વાત કરીએ તો તેમના પૌત્ર અરુણ ગાંઘીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંઘીજીના પોત્ર અરુણ […]

એનસીપીના નેતા શરદ પવારનો મહત્વનો નિર્ણય, અધ્યક્ષ પદ પરથી  આપ્યું રાજીનામુ 

શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું આ પહેલા પર તેમના રાજીનામાની અનેક અટકળો વહેતી થઈ હતી દિલ્હીઃ- મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,છેલ્લા ઘણા દિવસોથી એનસીપી નેતા શરદ પવાર બીજેપીમાં જોડાવાની વાત વહેતી થી હતી જો કે ત્યાર બાદ તેમણએ પોતે આ વાતનો ઈનકાર કર્યો હતો ત્યારે હવે  શરદ પવારે એનસીપીના […]

કોરોનાના કેસોમાં મોટી રહાત, છેલ્લા 24 કલાકમાં 3,500થી પણ ઓછા કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો છેલ્લા 24 કલાકમાં 3,325 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં એચાનક કોરોનાના કેસોમાં વધઆરો નોંધાયો હતો જેને લઈને અનેક રાજ્યોમાં મોકડ્રિલ યોજાઈ અનેક રાજ્યોને નિયમો ફરી શરુ કર્યા પરંતુ હવે સારી વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દેનિક કેસોનો આંકડો 4 હજારને અંદર આવી રહ્યો છએ જેને જોતા એ […]

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ અપાયું, યાત્રીઓને જ્યાં છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ

કેદારનાથમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ  યાત્રીઓને જ્યા છે ત્યાજ રોકાવાની સુચના અપાઈ દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત ઉત્તરાખંડ, હિમાચલમાં હિમવર્ષાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,જાણકારી પ્રમાણે  ભારતીય હવામાન વિભાગે કેદારનાથ ધામ માર્ગ પર પણ ભારે હિમવર્ષાનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી […]

16 મેના રોજ યોજાશે રોજગાર મેળો,PM મોદી 70 હજાર નિમણૂક પત્રોનું ઓનલાઈન વિતરણ કરશે

દિલ્હી : કેન્દ્ર સરકાર તેના વિવિધ મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ‘મિશન મોડ’માં છે અને જોબ ફેરની આગામી આવૃત્તિ 16 મેના રોજ 22 રાજ્યોમાં યોજાશે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રોજગાર અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા 70,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાને ગયા વર્ષે ઓક્ટોબરમાં […]

પીએમ મોદી કરર્ણાટકમાં તેમના બીજા તબક્કાના બે દિવસીય ચૂંટણી પ્રચારનો આરંભ કરશે

પીએમ મોદીનો આજે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કર્ણાટકમાં રેલીને સંબોધશ અનેક જાહેર સભા યોજશે દિલ્હીઃ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છએ તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાનું એડી ચોંટીનું જોર લગાવીને જનતાને રિઝવવાના પ્રયાસો કરી રહી છે આ સંદર્ભે દેશના પીેમ કર્ણટાકમાં અનેક રેલી અને રોડ શો કરી રહ્યા છે. ત્યારે આજરોજ […]

લોકસભા ચૂંટણીના પરિણામો પર કંગના રનૌતનું મોટું નિવેદન

કંગના રનૌતનું મોટું નિવેદન લોકસભા ચૂંટણીના પરિણામો પર આપ્યું નિવેદન   2019 જેવું જ 2024 હશે મુંબઈ : હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી હિન્દી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતએ સોમવારે કહ્યું કે,આગામી લોકસભા ચૂંટણીના પરિણામો 2019 જેવા જ હશે. અહીં એક સંતના આશ્રમમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે પૂછવામાં આવેલા […]

એપ્રિલ મહિનામાં GST કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, પીએમ મોદીએ ખુશી વયક્ત કરતા કહ્યું. ‘આ અર્થતત્ર માટે સારા સમાચાર’

જીએસટીનું રેકોર્ડ કલેક્શન પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી દિલ્હીઃ- કોરોના મહામારીમાંથી ઉગર્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટાપર આવી ગઈ છે,આટલી કઠીનાઈ હોવા છત્તા ભારત સતત ઊભરતુ રહ્યું છે ત્યારે જો જીએસટીની વાત કરીએ એટલે કે , ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેક્શનની તો તેમાં વધારો નોંધાયો છે. જાણકારી અનુસાર જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રુપિયા […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના ઈરાની સમકક્ષ અલી શામખાની સાથે કરી વાતચીત

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈરાની સમકક્ષ  સાથે મુલાકાત અજીત ડોભાલે  અલી શામખાની સાથે વાતચીત કરી દિલ્હીઃ- NSA અજીત ડોભાલ અને તેમના ઈરાની સમકક્ષ અલી શમખાનીએ સોમવારે તેહરાનમાં ચાબહાર બંદરના વિકાસ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને દ્વિપક્ષીય વેપાર-આર્થિક જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઈરાનની એક દિવસીય મુલાકાતે હતા.. આ દરમિયાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code