1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા, 42 લોકોના મોત, સક્રિય કેસ 66 હજારને પાર

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે તો સાથે સક્રિય કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે તો ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન 12 […]

આજથી ચારધામ યાત્રા શરુ, ગંગોત્રી-યમુનોત્રી ધામના આજે કપાટ ખુલશે

ચારધામ યાત્રાનો થશે આરંભ ગંગોત્રી યમનોત્રીના આજથી કપાડ ખોલવામાં આવશે નવરાત્રીના આરંભે ગંગોત્રીધામના કપાટ ખોલવાની તિથી નક્કી 22 એપ્રિલથી ખુલશે કપાટ દેહરાદૂનઃ- ઉત્તરકાશીમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓમાં જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું  છે,મોચાભાગની તૈયારીઓ હવે પૂર્મ થી ચૂકી છે અને ચારધામ યાત્રાનું રજીસ્ટ્રેન પણ શરુ થી ગયું છે ત્યારે  ગંગોત્રી ધામના દરવાજા ખોલવાનો  આજે […]

પીએમ મોદીએ દેશવાસીઓને અક્ષય તૃતીયા અને ઈદ-ઉલ ફિત્રની પાઠવી શુભેચ્છાઓ

પીએમ મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવી અક્ષય તૃતીયાની પણ દેશવાસીઓને શુભકામના આપી દિલ્હીઃ- દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણ ીકરવામાં આવી રહી છએ તો સાથે જ આજે અક્ષય તૃતીયાનો પણ તહેવાર છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને અક્ષય તૃતીયાની શુભેચ્છા પાઠવી હતી, જે નવી વસ્તુઓની શરૂઆત કરવા અને ખરીદી કરવા માટે શુભ દિવસ માનવામાં […]

વિશ્વની સૌથી મોટી આબોહવા ઘડિયાળ આજે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં પ્રદર્શિત થશે

દિલ્હી : વિશ્વની સૌથી મોટી ક્લાઈમેટ ક્લોક શનિવારે દેશના લોકોને ક્લાઈમેટ ચેન્જના જોખમોનો સામનો કરવા માટે સંવેદનશીલ બનાવશે. આ ઘડિયાળ વિશ્વના સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો કરવા માટે બાકીનો સમય જણાવશે. તે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારી ઈવેન્ટમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ પછી, ફાઉન્ડેશન દેશભરમાં આબોહવા ઘડિયાળો દ્વારા લોકોને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિશે […]

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને સીબીઆઈ એ સમન્સ પાઠવ્યું, ભ્રષ્ટાચારના મામલામાં ફરી થશે પૂછપરછ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલને સીબીઆઈ એ સમન પાઠવ્યું  આજે ફરી તેમની પૂછપરછ કરવામાં આવશે શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરના પપૂર્ન રાજ્યુાલ એવા સત્યપાલ મલિકની મુશ્કેલીો ફરી વધી છે,કારણ કે સત્યપાલ મલિકને વિતેલા દિવસને શુક્રવારના રોજ સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈએ સત્યપાલને 27-28 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. જોકે સીબીઆઈએ તેમને મૌખિક રીતે સમન્સ પાઠવ્યા છે […]

ઈદના કારણે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં

દિલ્હી : ઈદના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં યોજાય અને તે રાજપત્રિત રજા રહેશે. શુક્રવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. ‘ચેન્જ ઓફ ગાર્ડ’ સમારોહ એ એક લશ્કરી પરંપરા છે જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિના અંગરક્ષકોના નવા જૂથને કાર્યભાર સંભાળવા સક્ષમ બનાવવા માટે યોજવામાં આવે છે. “ઈદ-ઉલ-ફિત્રના […]

વિદેશમંત્રી એસ જયશંકરે સૂરીનામના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

એસ જયશંકરે સુરિમાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હીઃ- ભારત તરફના વિદેશ મંત્રી એસ જયશંકર અવાર નવાર તેમના સમક્ષની મુલાકાત લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા હોય છએ ત્યારે વિતેલા દિવસને   શુક્રવારે ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં તેમણે સુરીનામના વિદેશ મંત્રી આલ્બર્ટ રામદિન સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન […]

રાહુલ ગાંધી આજે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરશે,ખુદ અધિકારીઓને આપશે ચાવી

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવાર સુધી સરકારી બંગલામાંથી પોતાનો તમામ સામાન ખાલી કરી દીધો છે. સૂત્રોનું માનીએ તો તેઓ 22 એપ્રિલ શનિવારના રોજ 12, તુગલક લેન ખાતેનો બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. ખરેખર, બંગલો ખાલી કરવાની ડેડલાઈન શનિવારે જ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પોતે […]

આજે દેશભરમાં ધામઘૂમ પૂર્વક ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવાશે, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની સખ્ત નજર રહેશે

આજે મનાવાશે ઈલ ઉલ ફિત્રનો તહેવાર દેશભરમાં ધામઘૂમથી આ પર્વની ઉજવણી દિલ્હીઃ વિતેલા દિવસને શુક્રવારની સાંજે ચાંદના દિદાર બાદ દેશના તમામ વિસ્તારોમાં ઈદ-ઉલ-ફિત્ર શનિવારના રોજ મનાવવાની એલાન કરવામાં આવ્યું ત્યારે હવે રમઝાન માસ પુરો થતા આજરોજ દેશભરમાં ધામઘૂમ પૂર્વક ઈદની ઉજવણી કરવામાં આવેશે, 7 વાગ્યેને 10 મિનિટ આસપાસ તમામ મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ અદા કરશે. […]

કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર એક્શન મોડમાં , 8 રાજ્યોને પત્ર લખીને આપ્યા સૂચનો

કોરોનાને લઈને કેન્દ્ર એક્શન મોડમાં 8 રાજ્યોને પત્ર લખીને આપ્યા દિશા નિર્દેશ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે દેશમાં દરરોજ 10 હજારને પાર  નવા કેસ નોંધાઈ રહ્યા છે કેટલાક રાજ્યોએ પોતાની ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે હવે કોરોનાએ સરકારની ચિંતા વધારી છે,જેને લઈનેકેન્દ્રએ 8 રાજ્યોને દિશા નિર્દેશ જારી કર્યા છે. પ્રાપ્ત વિગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code