1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી, જાણો દિલ્હીથી હિમાચલ સુધીના હવામાનની સ્થિતિ

દિલ્હી : ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે પૂર્વ ભારતના રાજ્યો માટે હીટવેવની વાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં બે દિવસ સુધી હીટવેવનો પ્રકોપ જોવા મળશે. […]

ગૃહમંત્રી અમિત શાહ આજથી કર્ણાટકના બે દિવીસય પ્રવાસે, ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા

ગૃહમંત્રી આજથી બે દિવસ કર્ણાટકની મુલાકાતે કર્ણાટકની ચૂંટણીની તૈયારીઓની કરશે સમિક્ષા   દિલ્હીઃ- દેશના ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજરોજ શુક્રવારથી કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચશે, અહી 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આ મુલાકાત લેવા જઈ રહ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ […]

ટ્વિટરે બ્લૂ ટીક હટાવાનું શરુ કર્યું યુપીના સીએમ યોગી સહીત શાહરુખ ખાનના એકાઉન્ટ પરથી બ્લૂટિક હટાવાયું

ટ્વિટરે બ્લૂ ટીક હટાવાનું શરુ કર્યું  સીએમ યોગી, શાહરુખ ખાન શાહરુખખાનના એકાઉન્ટ પરથી બ્લૂટિક હટાવાયું દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલીકી એલન મસ્કએ ખરીદી છે ત્યારેથી ટ્વિટર વિવાદમાં અને ચર્ચામાં રહ્યું છે, એલન મસ્ક દ્રારા મસ્કએ 12 એપ્રિલે જ વારસાના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાની જાહેરાત કરી હતી જે મુજબ 21 એપ્રિલના રોજથી આ બ્લૂટિરક હટાવાની સૂચના […]

આ રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ,શાળાઓ બંધ રાખવાની જાહેરાત

મુંબઈ : મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને જોતા રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓ શુક્રવારથી બંધ રહેશે. સરકારે આ માહિતી આપી હતી. ‘શાળા શિક્ષણ વિભાગ’ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અન્ય બોર્ડની શાળાઓ તેમના અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં લીધા પછી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આદેશ મુજબ, રાજ્યમાં વિદર્ભ સિવાયની […]

શું તમે સેતુરા ખાધા છે, તો જાણીલો ગરમીમાં આ સેતુર ખાવાના ફાયદાઓ વિશે

સેતૂર સ્વાસ્થ્યને કરે છે ફાયદો અનેક બીમારીમાં આપે છે રાહત સામાન્ય રીતે દરેક ફળો પોતાનામાં એક ખાસિયત ઘરાવે છે જેને ખાવાથી આરોગ્યને ઘણા ફઆયદાઓ થાય છે,દરેક ફળ અનેક પ્રોટીન વિટામિન્સથી ભરપુર છે જેને લઈને જૂદા જૂદા ફળો ખાવાથી જૂદી જૂદી બીમારીઓમાં રાહત મળે છે , ખાસ કરીને તમે સેતૂર વિશે સાંભળ્યું હશે, સેતૂર ખાવાથઈ આરોગ્ય […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહનમાં આગ લાગવાનું કારણ ગ્રેનેડ વડે હુમલો, 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરમાં સેનાની ગાડી પર ગ્રેનેડ હુમલો આ હુમલામાં 5 જવાન શહીદ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે વિતેલી રાત્રે આતંકવાદીઓ દ્રારા સેનાની ગાડીને ટાર્ગેટ કરીને ગ્રેનેડે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાની ઘટનામાં 5 જવાન શહીદ થયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  જમ્મુ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત,PM મોદી કરશે 20 રેલીઓ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપે લગાવી પુરી તાકાત PM મોદી કરશે 20 રેલીઓ  10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે બેંગલુરુ : કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લગભગ 20 સ્થળોએ પ્રચાર કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાનના પ્રચાર કાર્યક્રમને આખરી ઓપ […]

જમ્મુ-કાશ્મીર: પુંછમાં નેશનલ હાઈવે પર સેનાના વાહનમાં લાગી આગ, 4 જવાનો થયા શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાના એક વાહનમાં આગ લાગી હતી, જેમાં 4 જવાનોના મોત થયા હતા. આ અકસ્માત ભટ્ટા દુરિયા વિસ્તારમાં થયો હતો. મળતી માહિતી મુજબ વીજળી પડવાને કારણે વાહનમાં આગ લાગી હતી. આગને કારણે કેટલાક જવાનો ઘાયલ થયાના પણ સમાચાર છે. આગની માહિતી મળતાં જ ફાયર ફાઈટર ઘટના […]

CRPF ભરતીમાં મોટું આવ્યું અપડેટ, 9 હજારથી વધુ જગ્યા માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ

દિલ્હી: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં બમ્પર પોસ્ટ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં એક મોટું અપડેટ પ્રકાશમાં આવ્યું છે. ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધુ લંબાવવામાં આવી છે. આ પદો માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જ્યાં અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2023 હતી, […]

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ થયા કોરોના સંક્રિમત, હોમઆઈસોલેટ થયા

રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના પોતે હોમ આઈસોલેટ થયા હોવાની માહિતી આપી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છએ ત્યારે હવે કોરોનાએ રાજકણના લોકોને પણ પોતાની ઝપેટમાં લીધા છએ,આજરોજ દેશના રક્ષામંત્કરી એવા રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે રક્ષામંત્રી રાજનાથ સિહં કોરોના સંક્રમિત થયા છે. જાણકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code