1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કર્ણાટક ચૂંટણી: ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસે સાધ્યું નિશાન

દિલ્હી : કોંગ્રેસે સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોને “જૂઠાણું-લૂંટ મેનિફેસ્ટો” ગણાવ્યું હતું, કહ્યું હતું કે લોકો શાસક પક્ષના “જૂઠાણા” અને “બકવાસ નિવેદનો” થી કંટાળી ગયા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, “આ બીજેપીનો જુઠ્ઠાણું અને લૂંટનો ઢંઢેરો બીજું કંઈ નથી.” તેમણે કહ્યું, “મોદી સરકારે છેલ્લા […]

રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદનું જોર, અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ

રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરપસાદ વરસ્યો દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જડોવા મળી રહ્યું છે,અનેક વિસ્તારોમાં કાળ ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું છે,જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી વરસાદનું જોર છે. જો નોઈડાની વાત કરીએ તો આજે […]

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]

કર્ણાટકમાં બીજેપીએ વાયદાપત્ર જારી કર્યું ,જાણો જનતાને શું શું કર્યા વાયદાઓ

કર્ણાટકમાં બીજેપીએ સંકલ્પપત્ર જારી કર્યો ચૂંટણીને લઈને બીજેપીની ખઆસ તૈયારીઓ બેંગલુરુઃ- કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્રારા જનતાને રિઝવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છૈ ત્યારે હવે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટકની ચૂંટણીને લઈને આજરોજ સોમવારે સંકલ્પ પત્ર જારી કર્યું છે જેમાં રાજ્યની જનતાને અનેક વાયદાઓ […]

ગરમી અને લૂ થી મળશે રાહત:દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં 4 મે સુધી વરસાદનું એલર્ટ

દિલ્હી : દેશભરમાં હવામાનની પેટર્નમાં ફરી પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા છે. હળવા વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હી-NCRના તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 મે સુધી હવામાન આવું જ રહેવાની […]

દેશમાં કોરોનાના કેસોમાં રાહત, છેલ્લા 24 કલાકમાં 4,282 કેસ નોંધાયા, સક્રિય કેસો હવે 47 હજારને પાર

દેશમાં કોરોનાના કેસોમાં રાહત છેલ્લા 24 કલાકમાં 4,282 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં એકદમ વધારો જોવા મળ્યો હતો જો કે હવે રાહતની વાત એ છે કે કોરોનાના કેસો ઓછા થતા જોવા મળી રહ્યા છે.વિતેલા દિવસની સરખામણીમાં પણ આજના નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન […]

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે,ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે 

અમિત શાહ 9 મેના રોજ કોલકાતાના પ્રવાસે 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં લેશે ભાગ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા કોલકાતા આવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન […]

 દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ પાકિસ્તાન તરફથી ચાલતી 14 મેસેન્જર એપ પર પ્રતિબંધ મૂક્યો

કેન્દ્ર એ 14 મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો આ એપ્સ દેશની સુરક્ષા પર જોખમ હતી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર એ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર એ પાકિસ્તાનથી સંચાલિત થતી 14 જેટલી મેસેન્જર એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સંરક્ષણ દળો, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના આદેશ પર, કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

બે રાજ્યોના આજે સ્થાપના દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી દિલ્હીઃ આજે મહારાષ્ટ્ અને ગુજરાતનો સ્થાપના દિવસ છે દેશના 30 રાજભવન આ દિવસની ઉજવણી કરશે, ગઈકાલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાના ચૂચનો આપ્યા હતા ત્યારે આજના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. મહારાષ્ટ્ર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code