1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો

દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]

અલન મસ્કએ યૂઝર્સને આપી ચેતવણી – ટ્વિટર પર વેરિફાઈડ અરાઉન્ટમાંથી બ્લૂટિક દૂર કરવાની તારીખ જણાવી

ટ્વિટર પર બ્લૂટીક ટૂક સમયમાં હટી જશે એલન મસ્કે પોતે ટ્વિટ કરીને માહિતી આપી દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કે ખરિદી છે ત્યારથી જ ટ્વિટર કોઈને કોઈ બબાતે ચર્ચામાં આવ્યું છે, એલન મસ્ક દ્રારા બ્લૂટિક માટે ચાર્જ લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે હવે ટૂંક સમયમાં આ બ્લૂટિક હટી જવા અંગે એલન મસ્કે પોતે ટ્વિટ કરીને […]

બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ

બિહારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ જાનહાનિ કે સંપતિને કોઈ નુકસાન નહીં પટના : બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની […]

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી એપ્રિલ, 2023ના એટલે કે આજ રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે. ઉદઘાટન ટ્રેન જયપુર અને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 13મી એપ્રિલ, 2023થી શરૂ થશે અને જયપુર, અલવર અને ગુડગાંવ ખાતે સ્ટોપ […]

 આવતીકાલે  દિલ્હી ખાતે ત્રણ દિવસીય સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદનો આરંભ – રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે  ઉદ્ઘાટન 

 સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે આવતીકાલે  દિલ્હી ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન દિલ્હી – ભારત દેશ પીએમ મોદીના નેતૃ્ત્વ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે, આત્મનિર્ભર ભઆરત અંતર્ગત અનેક હથિયારો પણ દેશમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છએ ત્યારે વિદેશમાં પણ હવે સંરક્ષણને લઈને ભારત […]

પીએમ મોદીએ યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી.મોદીએ કહ્યું કે તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે. અમૃત મહોત્સવના એક ટ્વીટ થ્રેડ ટ્વીટર હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઓડિશાના યુવાનો કિબિથૂ […]

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત, હવે વીર સાવરકરનો જન્મદિવસ ‘સ્વાતંત્રવીર ગૌરવ દિવસ’ તરીકે ઉજવાશે

મહારાષ્ટ્ર સરકારની  મોટી જાહેરાત સાવરકરનો જન્મદિવસ સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવાશે મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે,મહારાષ્ટ્ર સરકારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના જન્મદિવસને હવે  સ્વતંત્ર વીર ગૌરવ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.એટલે કે   સાવરકરના જન્મદિવસે સ્વાતંત્રવીર ગૌરવ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ કેબિનેટ મંત્રી ઉદય સામંત દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો […]

ભક્તો મહાકાલના ગર્ભગૃહમાં જઈને અભિષેક કરી શકશે,1500ની રસીદ કાપવામાં આવશે

ભોપાલ:વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી ભક્તો માટે બાબા મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 1500 રૂ.ની રસીદ મેળવીને ગર્ભગૃહમાં પહોંચી રહ્યા છે. મહાકાલેશ્વર મંદિરમાં લગભગ એક અઠવાડિયાથી મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આજે સવારે આ પ્રતિબંધ હટાવીને સામાન્ય ભક્તોને […]

અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર,બાબા બર્ફાનીની 3 દિવસની યાત્રા 9 કલાકમાં પૂર્ણ થશે

દિલ્હી : અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રીઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત શેષનાગથી પંજતરણી સુધી 10.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ સાથે બાબા અમરનાથની યાત્રાનો સમયગાળો ત્રણ દિવસથી ઘટીને માત્ર નવ કલાક થઈ જશે. ગડકરીએ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે […]

ફ્રાન્સમાં ભારતીય ડાયસ્પોરા સમુદાયને સંબોધિત કરતા મંત્રી પિયુષ ગોયલે કહ્યું ‘ભારત આવનારા 5 વર્ષમાં વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે’

આવનારા 5 વર્ષમાં ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા હશે મંત્રી પિયુષ ગોયલે  કહી આ વાત દિલ્હીઃ ભારત દેશ હાલ વિશ્વથી કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે દેશ દરેક મોર્ચે સતત પ્રગતિ કરી રહ્યો છે અને આજ કારણ છે કે વિદેશ સાથેના સંબંધો હવે મજબૂત બની રહ્યા છએ ત્યારે હવે ભારતની અર્થવ્યવસ્થા આવનારા 5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code