1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો, એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, અનેક સુવિધઆઓથી સજ્જ છે આ ર્મિનલની ખાસિયતો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજે તેલંગણા તથા તામિલનાડુની મુલાકેત છે અહી તેમણે કોરોડો રુપિયાની યોજનાઓ જનતાને ભેંટ આપી છે આ સહીત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બપોર બાદ પીએમ મોદી તમિલનાડપના ચેન્નઈ ખાતે પહોંચ્યા હતા. […]

પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પૌત્ર ભાજપમાં જોડાયા

દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને દેશના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પૌત્ર સીઆર કેશવન શનિવારે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સીઆર કેશવને ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ સીઆર કેશવને કહ્યું કે હું મારા ઘરમાં એવા લોકોને ઓળખું છું જેમને પીએમ આવાસ યોજના દ્વારા કાયમી મકાનો મળ્યા છે. અત્યાર […]

PM મોદી 25 એપ્રિલે કેરળની લેશે મુલાકાત, યુવમ અભિયાનમાં ભાગ લેશે

પીએમ મોદી 25 એપ્રિલે કેરળની લેશએ મુલાકાત કેરળમાં કોચીમાં યુવમ અભિયાનમાં ભાગ લેશે દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને કરોડો રુપિયાની યોજનાઓની ભેંટ આપી રહ્યા છે આ શ્રેણીમાં હવે પીએમ મોદી  કેરળની મુલાકાત લેનાર છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદી  25 એપ્રિલે તેઓ કેરળના કોચી જશે, જ્યાં તેઓ યુવમ […]

PM મોદી કરશે આવતીકાલે ‘ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ નું ઉદ્ઘાટન – વાઘ, સિંહ, ચિત્તા સહીતની વિશ્વની સાત મોટી બિલાડીઓના સંરક્ષણ પર IBCA આપશે ધ્યાન

PM મોદી કરશે આવતીકાલે IBCA નું ઉદ્ઘાટન  વાઘ, સિંહ, ચિત્તા સહીતની વિશ્વની સાત મોટી બિલાડીઓનું થશે રક્ષણ આ પશુઓના સંરક્ષણ પર IBCA આપશે ધ્યાન દિલ્હીઃ- દેશની સત્તા પરપ પીએમ મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધતો જોવા મળ્યો છે, પીએમ મોદીએ તમામ મોર્ચે સતત પ્રયત્નો કરીને ભારતની એક અલગ ઓળખ ઊભી કરી […]

અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]

PM મોદીએ તેલંગાણાની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, સિકંદરા-કોઈમ્બતુર વચ્ચેનું અંતર ઘટશે

  ચેન્નઈઃ-  ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને  પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે, જે તમિલનાડુના બે શહેરોને જોડતી આવી પ્રથમ ટ્રેન સેવા છે. વડાપ્રધાન બીજી ઘણી નવી રેલ સેવાઓ પણ શરૂ કરશે. હવે પીએમ મોદી અહીંના શ્રી રામકૃષ્ણ મઠમાં 125માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ચેન્નાઈમાં […]

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 ફાઈટર જેટમાં ઉડાન ભરી,આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન 

 રાષ્ટ્રપતિ મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો દિવસ સુખોઈ-30 ફાઈટર જેટમાં ભરી ઉડાન આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન   દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ […]

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા, હવે સક્રિય કેસોમા આકંડો પણ 31,000ને પાર

દેશમાં કોરોનાનો વર્તાતો કહેર છેલ્લા 24 કલાકમાં 6,155 નવા કેસ નોંધાયા સક્રિય કેસો પણ હવે 31 હજારથી વધુ દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાયો છે , દિવસેને દિવસે કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો વધતો જ જઈ રહ્યો છે છેલ્લા 7 મિહાનાના સમયગાળઆ બાદ ફરી દેશમાં દૈનિક નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર જોવા […]

વિદેશમંત્રી એસ જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્કે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી

મંત્રી એસ જયશંકરે સાઉથ કોરિયાના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત અનેક મુદ્દાઓ પર બન્ને મંત્રીો વચ્ચે ચર્ચા થઈ દિલ્હીઃ-દિલ્હીઃ- ભારતમાં વિદેશી નેતાઓની સતત અવર જવર રહેતી હોય છે.પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બનતા આપણે જોઈ રહ્યા છીએ આ શ્રેણીમાં હવે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી પણ ભારતની મુલાકાતે છે ત્યારે તેમના સમકક્ષ વિદેશમંત્રી એસ […]

નકલી PMO ઓફિસર કિરણ પટેલને ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો

નકલી PMO ઓફિસર કિરણ પટેલ ગુજરાત લવાયો ગુજરાત પોલીસ દ્રારા જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો દિલ્હીઃ- મહાઠગ કિરણ પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે પોતાને પીએમ મોદીનો ખાસ ગણાવીને અનેક ફાયદો ઉઠાવતો હતો ત્યારે તેના સામે ફરીયાદ નોઁધાચા પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીરથી તેને  શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code