1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પંજાબના ભથિંડાના મિલેટ્રી સ્ટેશનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, 4 લોકોના મોતના સમાચાર

પંજાબના ભઠીંડામાં મિલેટ્રી સ્ટેશનમાં ફાયરિંગ 4 લોકોના થયા મોત ચંદીગઢઃ- તાજતરમાં પંજાબના ભઠીંડાની દર્દનાક સમાચાર સામે  આવી રહ્યા છે ,મળતી માહિતી પ્રમાણે આજે રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યેની 30 મિનિટ આસપાસ  ભથિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો […]

 ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિગ ગારસેટી ભારત પહોંચ્યા, અમેરિકી દૂતાવાસે ટ્વિટ કરીને કર્યું સ્વાગત

પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંઘો ગાઢ બન્યા છે આ શ્રેણીમાં અનેક વિદેશમંત્રીો ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એજરોજ  અમેરિકાના  એમ્બેસેડર તરીકે નિયુક્ત થેયલા એરિક ગારસેટી  ભારત આવી પહ્ચોયા છે. ભારતમાં યુએસ એમ્બેસેડર-નિયુક્ત એરિક ગારસેટ્ટી, જો બાઈડેને અમેરિકન પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે તત્કાલીન યુએસ રાજદૂત કેનેથ જસ્ટરે રાજીનામું આપ્યાના બે વર્ષ […]

આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે- IMF

ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ઉચ્ચ અધિકારીએ કહી આ વાત દિલ્હીઃ- ભારત દેશ દરેક પરિસ્થિતિમાં ફરી પાટા પર આવી જાય છે કોરોના મહામારી દરમિયાન પણ આર્થિક સ્થિતિ કથળી જવા છત્તા ટૂંક જ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો હતો  ત્યારે હવે ભારતની ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા અંગે  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ટોચના […]

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો

દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]

અલન મસ્કએ યૂઝર્સને આપી ચેતવણી – ટ્વિટર પર વેરિફાઈડ અરાઉન્ટમાંથી બ્લૂટિક દૂર કરવાની તારીખ જણાવી

ટ્વિટર પર બ્લૂટીક ટૂક સમયમાં હટી જશે એલન મસ્કે પોતે ટ્વિટ કરીને માહિતી આપી દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કે ખરિદી છે ત્યારથી જ ટ્વિટર કોઈને કોઈ બબાતે ચર્ચામાં આવ્યું છે, એલન મસ્ક દ્રારા બ્લૂટિક માટે ચાર્જ લાગૂ કરવામાં આવ્યો છે ત્યારે હવે ટૂંક સમયમાં આ બ્લૂટિક હટી જવા અંગે એલન મસ્કે પોતે ટ્વિટ કરીને […]

બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ

બિહારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ જાનહાનિ કે સંપતિને કોઈ નુકસાન નહીં પટના : બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની […]

પીએમ મોદી આજે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી એપ્રિલ, 2023ના એટલે કે આજ રોજ સવારે 11 વાગ્યે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવશે. ઉદઘાટન ટ્રેન જયપુર અને દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે દોડશે. આ વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 13મી એપ્રિલ, 2023થી શરૂ થશે અને જયપુર, અલવર અને ગુડગાંવ ખાતે સ્ટોપ […]

 આવતીકાલે  દિલ્હી ખાતે ત્રણ દિવસીય સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદનો આરંભ – રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે  ઉદ્ઘાટન 

 સંરક્ષણ નાણાં અને અર્થશાસ્ત્ર પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે આવતીકાલે  દિલ્હી ખાતે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન દિલ્હી – ભારત દેશ પીએમ મોદીના નેતૃ્ત્વ હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યો છે, આત્મનિર્ભર ભઆરત અંતર્ગત અનેક હથિયારો પણ દેશમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છએ ત્યારે વિદેશમાં પણ હવે સંરક્ષણને લઈને ભારત […]

પીએમ મોદીએ યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને, ખાસ કરીને ભારતના યુવાનોને સરહદી ગામોની મુલાકાત લેવા વિનંતી કરી.મોદીએ કહ્યું કે તે આપણા યુવાનોને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત કરશે અને તેમને ત્યાં રહેતા લોકોના આતિથ્યનો અનુભવ કરવાની તક આપશે. અમૃત મહોત્સવના એક ટ્વીટ થ્રેડ ટ્વીટર હેન્ડલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ઓડિશાના યુવાનો કિબિથૂ […]

મહારાષ્ટ્ર સરકારની જાહેરાત, હવે વીર સાવરકરનો જન્મદિવસ ‘સ્વાતંત્રવીર ગૌરવ દિવસ’ તરીકે ઉજવાશે

મહારાષ્ટ્ર સરકારની  મોટી જાહેરાત સાવરકરનો જન્મદિવસ સ્વાતંત્રવીર ગૌરવ દિવસ તરીકે ઉજવાશે મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે,મહારાષ્ટ્ર સરકારે સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના જન્મદિવસને હવે  સ્વતંત્ર વીર ગૌરવ દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.એટલે કે   સાવરકરના જન્મદિવસે સ્વાતંત્રવીર ગૌરવ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ કેબિનેટ મંત્રી ઉદય સામંત દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને સરકારે સ્વીકારી લીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code