પંજાબના ભથિંડાના મિલેટ્રી સ્ટેશનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, 4 લોકોના મોતના સમાચાર
પંજાબના ભઠીંડામાં મિલેટ્રી સ્ટેશનમાં ફાયરિંગ 4 લોકોના થયા મોત ચંદીગઢઃ- તાજતરમાં પંજાબના ભઠીંડાની દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે ,મળતી માહિતી પ્રમાણે આજે રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યેની 30 મિનિટ આસપાસ ભથિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો […]


