1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મધ્યપ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભોપાલ પહોંચી,1 એપ્રિલે PM મોદી આપી શકે છે લીલી ઝંડી

ભોપાલ: મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજધાની ભોપાલના રાણી કમલાપત સ્ટેશનથી નવી દિલ્હી સુધી દોડશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ટ્રેનના સંચાલન અને જાળવણીની જવાબદારી પશ્ચિમ મધ્ય રેલવેને સોંપવામાં આવી છે. ટ્રેનની રેક રાની કમલાપત સ્ટેશને પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન શનિવાર […]

નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા ‘સાશા’ની કિડની ફેલ થતા કુનો નેશનલપાર્કમાં મોત

નામિબિયાથી લાવવામાં આવેલા ચિતા સાશાનું મોત વિતેલા વર્ષએ દ.આફ્રીકાથી આ ચિતાને ભારત લવાયો હતો દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રીકાના નામિબિયાથી ભારતમાં ચિતાઓ લાવવામાં આવ્યા હતા ત્યારે હવે આ ચિતામાંથઈ એક ચિતા સાશાનું કુનો નેશનલ પાર્કમાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે  મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જે ચિતો મૃત્યુ પામ્યો […]

દિવંગત બીજેપી નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીનો રાજનીતિમાં પ્રવેશ – ભાજપમાં નિભાવશે ખાસ જવાબદારી

સુષ્મા સ્વરાજની પુત્રીની રાજનિતીમાં એન્ટ્રી બીજેપીએ સોંપી ખાસ જવાબદારી દિલ્હીઃ સુષ્મા સ્વરાજ નામ કોઈની ઓળખનું મોહતાજ નથી બીજેપીમાં પોતાનું ખાસ સ્થાન બનાવરાત દિવંગત નેતા એવા સુષ્મ સ્વારાજની પુત્રી હવે રાજનિતીમાં પ્રવેશી છે,દિવંગત સુષ્મા સ્વરાજની પુત્રી અન્સુરી સ્વરાજને દિલ્હી બીજેપીના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. સ્વરાજ સુપ્રીમ […]

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષામાં તૈનાત જવાન માઓવાદીઓ દ્વારા લગાવવામાં IEDની ઝપેટમાં આવતા શહીદ

બીજાપુરમાં સુરક્ષામાં તૈનાત જવાન શહીદ માઓવાદીઓ દ્વારા લગાવવામાં IEDની ઝપેટમાં જવાન શહીદ રાયપુર- છત્તીસગઢ એ માઓવાદીઓનું મઢ ગણાય છે અહી અવારનવાર માઓવાદીઓ પોતાનો આતંક ફેલાવતા હોય છે જેમાં ઘણા જવાન અને આસપાસના લોકોને નુકશાન થાય છે કેટલાક જવાન શહીદ થાય છે ત્યારે ફરી એક જવાન માઓવાદીઓ દ્રારા લગાવવામાં આવેલા આઈઈડીની ઝપેટમાં આવતા શહીદ થયો હોવાના […]

કોરોનાનો વધતો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,805 નવા કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યું

દેશમાં કોરોનાનો કહેર  છેલ્લા 24 કલાકમાં 1805 નવા કેસ નોંધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે કેસ ઘીરે ઘીરે  કેસમાં વધારો થઈ રહ્યો છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે મરી રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા […]

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો , રેસિડેન્શિયલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ એક સાથે કોરોના પોઝિટિવ

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો  આવાસ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ  કોરોના પોઝિટિવ લખનૌઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવાનું શરુ કર્યું છે,સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ કોરોનાની સમિક્ષાને લઈને પીએમ મોદીએ એક બેઠક યોજી હતી તે પહેલા અનેક રાજ્યોને એલર્ટ કરતો પત્ર પણ લખવામાં આવ્યો હતો જો કે હવે […]

રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે,સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

દિલ્હી : ‘રામ સેતુ’ને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની વિનંતી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. એડવોકેટ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે ત્યાં દિવાલ બાંધવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે 20 માર્ચે કહ્યું હતું કે તે આ અરજીની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા […]

દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ 10 ટકાથી વધુ, ICMR એ માસ્ક જરુરી કરવાની સલાહ આપી

દેશના 14 રાજ્યો કોરોનાની ઝપેટમાં 29 જીલ્લાઓમાં વધતુ કોરોના સંક્રમણ આસીએમઆર એ માસ્ક ફરજિયાત કરવાની સલાહ આપી દિલ્હીઃ- છેલ્લા 150 દિવસ બાદ દેશમાં કોરોનાના આંકડો ચોંકાવનારો છે વિતેલા દિવસે 1800થી વધુ કેસ નોંધાયા હતા ,વધતા જતા કેસે કેન્દ્રની ચિંતા વધારી છે તો લોકોમાં પણ ફરી એક વખત કોરોનાનો ભય સતાવી રહ્યો છે.જો કોરોના સંક્રમણની વાત […]

‘ઝાંસી કી રાની’ શહેરનું રેલ્વે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ,PM મોદીએ શેર કર્યો આ પ્લાન

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે રેલવેના આધુનિકીકરણ માટે મુસાફરો માટે સુવિધાઓનો ડબ્બો ખોલ્યો છે. હવે તે ટ્રેનને અપગ્રેડ કરવાની વાત હોય કે સ્ટેશન રિડેવલપમેન્ટની. સરકારની દરેક જગ્યાએ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ એરપોર્ટ જેવી હશે પરંતુ મોંઘી નહીં […]

આગામી 3 થી 4 વર્ષમાં 200 એરપોર્ટ,વોટરડ્રોમ અને હેલીપોર્ટ સુધી પહોંચવાનું લક્ષ્ય: જ્યોતિરાદિત્ય સિંધિયા

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પ્રથમ ઈન્ડિગો એરલાઈન દિલ્હી-ધર્મશાલા-દિલ્હી ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશ સાથે ઈન્ડિગો કનેક્ટિવિટીની સુવિધા આપવા બદલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code