1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ભક્તો મહાકાલના ગર્ભગૃહમાં જઈને અભિષેક કરી શકશે,1500ની રસીદ કાપવામાં આવશે

ભોપાલ:વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની દર્શન વ્યવસ્થામાં ફરી એકવાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી ભક્તો માટે બાબા મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 1500 રૂ.ની રસીદ મેળવીને ગર્ભગૃહમાં પહોંચી રહ્યા છે. મહાકાલેશ્વર મંદિરમાં લગભગ એક અઠવાડિયાથી મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. આજે સવારે આ પ્રતિબંધ હટાવીને સામાન્ય ભક્તોને […]

અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર,બાબા બર્ફાનીની 3 દિવસની યાત્રા 9 કલાકમાં પૂર્ણ થશે

દિલ્હી : અમરનાથ યાત્રીઓ માટે સારા સમાચાર છે. નીતિન ગડકરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અમરનાથ યાત્રીઓની સુવિધા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત શેષનાગથી પંજતરણી સુધી 10.8 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. આ સાથે બાબા અમરનાથની યાત્રાનો સમયગાળો ત્રણ દિવસથી ઘટીને માત્ર નવ કલાક થઈ જશે. ગડકરીએ 5,300 કરોડ રૂપિયાના ખર્ચે […]

ફ્રાન્સમાં ભારતીય ડાયસ્પોરા સમુદાયને સંબોધિત કરતા મંત્રી પિયુષ ગોયલે કહ્યું ‘ભારત આવનારા 5 વર્ષમાં વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે’

આવનારા 5 વર્ષમાં ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા હશે મંત્રી પિયુષ ગોયલે  કહી આ વાત દિલ્હીઃ ભારત દેશ હાલ વિશ્વથી કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે દેશ દરેક મોર્ચે સતત પ્રગતિ કરી રહ્યો છે અને આજ કારણ છે કે વિદેશ સાથેના સંબંધો હવે મજબૂત બની રહ્યા છએ ત્યારે હવે ભારતની અર્થવ્યવસ્થા આવનારા 5 […]

ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલે બંગાળના બે દિવસીય પ્રવાસે જશે,ઘણા કાર્યક્રમોમાં લેશે ભાગ

દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ બીરભૂમ જિલ્લામાં જનસભાને પણ સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાજ્ય એકમના એક નેતાએ કહ્યું કે તેઓ રાજ્યના ટોચના નેતાઓ સાથે બંધ બારણે સંગઠનાત્મક બેઠકો પણ કરશે. તેમણે કહ્યું, “અમિત શાહ જી 14 એપ્રિલથી પશ્ચિમ બંગાળના બે […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 5,676 નવા કેસ નોંધાયા ,સક્રિય કેસોની સંખ્યા 37 હજારને પાર

દેશમાં કોરોનાનો કહેર સક્રિય કેસો 37 હજારને પાર 24 કાક દરમિયાન 5,676 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- ફરી એક વખત દેશભમાં કરોનાના કેસ ઝપડથી વધ્યા છે જેને લઈને દરેક રાજ્.ો એલર્ચટ બન્યા છે તો કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છએ તો વળઈ કેટલાક રાજ્યોએ કોરોનાને લઈને ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે આજે દિલ્હી એઈમ્સે […]

કોવોવેક્સ રસીને ‘હેટરોલોગસ બૂસ્ટર’ તરીકે મળી શકે છે મંજૂરી,જાણો કેટલા રૂપિયા હશે એક ડોઝની કિંમત  

દિલ્હી : દેશના વિવિધ ભાગોમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોવિન પોર્ટલમાં પુખ્ત વયના લોકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ રસીનો સમાવેશ કરવાની મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. ‘હેટરોલોગસ બૂસ્ટર’ એટલે કે જે વ્યક્તિએ ભૂતકાળમાં રસી લીધી હોય તેને બીજી કંપનીની […]

કોરોનાના વધતા જતા કેસોને લઈને દિલ્હી એઈમ્સએ ગાઈડલાઈન રજૂ કરી

એઈમ્સે એડવાઈઝરી જારી કરી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લીધા અનેક નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધતા જઈ રહ્યા છે જેને લઈને અનેક રાજ્યો એલર્ટ બન્યા છે. ત્યારે દિલ્હી સ્થિતિ આઈમ્સે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન રજૂ કરી છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકોની ભીડ ન થાય અને કોરોનાનું […]

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે,ચૂંટણી રેલીને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ 16 એપ્રિલે ગોવા જશે ચૂંટણી રેલીને સંબોધશે બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષએ આપી માહિતી  દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રચારના ભાગરૂપે 16 એપ્રિલે દક્ષિણ ગોવાના પોંડા શહેરમાં એક જાહેર સભાને સંબોધશે. બીજેપી રાજ્ય એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ સોમવારે આ માહિતી આપી હતી. […]

દિલ્હીમાં વધતો જતો કોરોનાનો કહેર – હવે કોરોનાનો હકારાત્મકતા દર વધીને 26 ટકા પર પહોંચ્યો

દિલ્હીમાં કોરોનાનો કહેર સકારાત્મકતા દર 26 ટકાએ પહોંચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હવે યઅહી કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ વધી ગયો છે જેને લઈને સરાકર ચિંતામાં છે.કોરોનાએ ફરી એક વખત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. થોડા દિવસ અગાઉ દિલ્હીમાં કોરોના સંક્રમણનો સકારાત્મક દર […]

કોરોનાએ વધારી ચિંતા:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ નોંધાયા

કોરોનાએ વધારી ચિંતા મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક સ્થિતિ દિલ્હીમાં સંક્રમણનો દર 26%ને પાર હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 422 નવા કેસ દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં નવા દર્દીઓની સંખ્યા પણ ભયાનક છે અને ચેપ દરમાં દેખીતો ઉછાળો પણ ચિંતા પેદા કરી રહ્યો છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, દરેક જગ્યાએ કેસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code