ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ – હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે
ચારધામ યાત્રાના યાત્રીઓની સુવિધા બનશે સરળ હવે ડ્રોનના માધ્યમથી દવાઓ પહોંચાડાશે દહેરાદૂન – દેશભરમાં ઘાર્મિક સ્થળો પર યાત્રા કરતા લોકો માટે કેન્દ્રની સરકાર સતત સુવિધાઓ વિકસાવી રહી છે જેથી કરીને યાત્રીઓને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સ,ામનો ન કરવો પડે ત્યારે હવે ચારધામની યાત્રા કરતા યાત્રીઓની મેડિકલ સેવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓને […]


