1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

UP નાગરીક ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા લાગુ, બેનરો, હોર્ડિંગ્સ અને પોસ્ટરો દૂર કરવામાં આવ્યા

લખનઉ :ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે. આવી સ્થિતિમાં, મહાનગરપાલિકાએ લખનઉ, વારાણસી, પીલીભીત અને અન્ય સ્થળોએ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ અને અન્ય પ્રચાર સામગ્રીને હટાવવાનું શરૂ કર્યું છે. 24 કલાકમાં જાહેર સ્થળો પરથી રાજકીય પક્ષો અને તેમના નેતાઓના તમામ હોર્ડિંગ્સ હટાવી દેવામાં આવ્યા હતા. આચારસંહિતા લાગુ […]

આ ત્રણ રાજ્યોમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર,દિલ્હીમાં સંક્રમણ દર 21 ટકાને પાર

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. વાયરસના કેસોમાં વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. આજથી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે. તેના દ્વારા કોવિડ સામે લડવાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 હજારથી વધુ થઈ ગઈ છે. કોવિડ […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કાલકમાં 5,880 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો પણ વધ્યા

છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા એક્ટિવ કેસનો આકંડો પણ 35 હજારને પાર પહોચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર તર્વાઈ રહ્યો છે, કોરોનાના કેસ ખૂબજ ઝડપી ગતિએ વધી રહ્યા છએ ત્યારે દેશભરમની હોસ્પિટલોમાં આજે નોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો 5 હજારને પાર નોંધાઈ રહ્યા છે. જો […]

પીએમ મોદીના ટ્વિટથી પ્રવાસનને મળ્યો વેગ,ટ્યૂલિપ ગાર્ડનમાં મુલાકાતીઓની સંખ્યામાં થયો વધારો

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની સુંદરતાના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટને કારણે કાશ્મીર ખીણમાં ખાસ કરીને શ્રીનગરના જબરવાનની તળેટીમાં સ્થિત ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના ટ્વીટમાં, વડા પ્રધાને કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીર સુંદર છે, અને તેનાથી પણ વધુ ટ્યૂલિપ ગાર્ડન.” ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડનના ફ્લોરીકલ્ચર […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા પહોંચ્યા – વર્લ્ડ બેંકની બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાની મુલાકાતે અહી અનેક બેઠકમાં લેશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એક અઠવાડિયાની મુલાકાતે વિતેલા દિવસને  રવિવારે અમેરિકા પહોંચ્યા હતા. વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જાણકારી પ્રમાણે નિર્મલા સીતારમણ વિશ્વ બેંકની 2023ની વસંત બેઠકમાં ભાગ લેશે. આ સાથે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકમાં પણ ભાગ […]

દિલ્હીમાં કોરોનાથી 4 દર્દીઓના મોત,મહારાષ્ટ્રમાં 700થી વધુ નવા કેસ સામે આવ્યા

દિલ્હી :દેશમાં કોરોનાના કેસોમાં સતત તેજી જોવા મળી રહી છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના લગભગ 700 કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા […]

ઉત્તરાખંડની એક જેલમાં HIV નો રાફળો ફાટ્યો , 1 મહિલા સહીતના 45 કેદીઓ પોઝિટિવ મળી આવ્યા

ઉત્તરપ્રદેશની જેલમાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા  45 કેદીઓમાં જોવા મળઅયો એચઆઈવી લખનૌઃ- એક તરફ દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે તો બીજી તરફ  ઉત્તરાખંડમ પ્રદેશની એક જેલના દર્દીઓમાં એચઆઈવી હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે એક મહિલા સહીત 45 કેદીો એચઆઈવી પોઢિટિવ મળી આવતા તંત્રમાં હડકંપ મચવા પામ્યો છે. ઉત્તરાખંડની હલ્દવાની જેલમાં 45 કેદીઓ […]

જમશેદપુરમાં ફરી હિંસા,ઉપદ્રવિયોએ દુકાનો સળગાવી,વાહનો તોડ્યા,કલમ-144 લાગુ

રાંચી:ઝારખંડમાં રામનવમી બાદ ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. જમશેદપુરના શાસ્ત્રીનગરમાં ધાર્મિક ધ્વજના કથિત અપમાન બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો બાદ ભીષણ આગચંપી કરવામાં આવી હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલમાં, વહીવટીતંત્રે આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ, જમશેદપુરના શાસ્ત્રી નગર બ્લોક નંબર 3માં સ્થિત […]

આજથી ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ – ચીનની હવે ખેર નથી

ભારત-અમેરિકાની વાયુસેના વચ્ચે સંયુક્ત અભ્યાસનો આરંભ બંગાળમાં શરુ કરશે યુદ્ધાભ્યાસ F-15, સુખોઈ-30 સહીતના ફાઈજેટની જોવા મળશે તાકાત દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો ગાઢ બની રહ્યા છે અનેક ક્ષેત્રમાં વિદેશ સાથે મળીને અનેક કવાયત હાથ ઘરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો વાયુસેના અને નૌસેના અનેક દેશો […]

વિદેશ મંત્રી એસ જયશંકર આજથી યુગાન્ડા અને મોઝામ્બિકના પ્રવાસે  

દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે યુગાન્ડા અને મોઝામ્બિકની છ દિવસીય મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયએ રવિવારે આ અંગે જાણકારી આપી હતી. MEA એ કહ્યું કે યુગાન્ડા અને મોઝામ્બિકની વિદેશ મંત્રીની મુલાકાત બંને દેશો સાથે ભારતના મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે. મંત્રાલયે કહ્યું કે, વિદેશ મંત્રી 10 થી 12 એપ્રિલ સુધી યુગાન્ડાની મુલાકાતે જશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code