1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઝીરો વેસ્ટના આંતરરાષ્ટ્રીય દિવસ પર કચરામુક્ત શહેરો માટે રેલીનું આયોજન

દિલ્હી: ઝીરો વેસ્ટ 2023ના આંતરરાષ્ટ્રીય દિવસની થીમ – ‘કચરાને ઘટાડવા અને વ્યવસ્થાપન કરવા માટે ટકાઉ અને પર્યાવરણને યોગ્ય પ્રેક્ટિસ હાંસલ કરવી’ સાથે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સ્વચ્છોત્સવ- ઝીરો વેસ્ટનો આંતરરાષ્ટ્રીય દિવસ: કચરામુક્ત શહેરો માટે રેલીનું આયોજન કરી રહ્યું છે. નવી દિલ્હી. હરદીપ સિંહ પુરી, માનનીય કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી અને શ્રી શોમ્બી […]

અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે,સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે 

ભારતીય સેના માટે આજે ઐતિહાસિક દિવસ અગ્નિવીરની પ્રથમ બેચ આજે નેવીમાં જોડાશે સૂર્યાસ્ત બાદ પ્રથમ વખત પાસિંગ આઉટ પરેડ યોજાશે INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ  2600 અગ્નિશામકોની તાલીમની સફળ સમાપ્તિ હશે દિલ્હી : અગ્નિવીરોની પ્રથમ બેચ આજે ભારતીય સેનામાં જોડાવા જઈ રહી છે. ભારતીય સેના માટે આ એક ઐતિહાસિક દિવસ હશે. આજે INS […]

PM મોદી આજે સાંજે BJP મુખ્યાલયની સામે બનેલા રેસિડન્સી કોમ્પલેક્ષ અને ઓડિટોરિયમનું કરશે ઉદ્ઘાટન

PM મોદી આજે સાંજે રેસિડન્સી કોમ્પલેક્ષ અને ઓડિટોરિયમનું કરશે ઉદ્ઘાટન આ રેસિડન્સિયલ કોમ્પલેક્ષ બીજેપી કાર્યલયની સામે બનાવામાં આવ્યા છે દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજરોજ મંગળવારની સાંજે  નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રહેણાંક સંકુલ અને ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરશે. બીજેપી હેડક્વાર્ટરની બરાબર સામે બનેલ રહેણાંક સંકુલ અને ઓડિટોરિયમનો ઉપયોગ પાર્ટીની મોટી બેઠકો અને પાર્ટીના વરિષ્ઠ પ્રચાર નેતાઓ […]

દેશમાં કોરોનાનું મંડળાતું જોખમ – છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા

દેશભરમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં  કોરોનાના 1500થી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ઘીમી ગતિએ પરંતુ એ વાત સત્ય છે કે કોરોનાના દૈનિક કેસોના આકડો 150 દિવસ બાદ વધ્યો છએ,હવે ફરીથી નવા કેસ 1500ને પાર નોંધાઈ રહ્યા છએ ત્યારે ફરી એક વખચ વિતેલા દિવસ દરમિયાન કોરોનાના 1500થી વધુ […]

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર,હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી થશે શરુ હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે નવી સ્લિપ સિસ્ટમ મંદિરના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે દહેરાદુન : જો તમે પણ આ વખતે ચારધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, સોમવારે […]

ટ્વિટરને લઈને એલન મસ્કનું એલાન, હવે માત્ર વેરિફાઈડ યૂઝર્સ જ polls ભાગ લઈ શકશે

ટ્વિટરને લઈને એલન મસ્કએ કરી જાહેરાત હવે માત્રે જે વેરિફાઈડ અકાઉન્ટ હશે તે જ પોલમાં ભાગ લઈ શકશે દિલ્હીઃ- ટ્વિટરને લઈને હંમેશા ચર્ચાઓ છવાયેલી રહે છે, જ્યારથી ટ્વિટર એલન મસ્કે ટ્વિટરની ભાગીદારી ખરીદી લીધી છે ત્યારેથી તે ટ્વિટરમાં અવનવા બગલાવ કરી રહ્યા છએ આ પહેલા વેરિફાઈડ એકાઉન્ટ પાસે પૈસાની ચૂકવણીની જાહેરાત કરાઈ હતી ત્યારે હવે […]

સરકાર આ દિવસથી કોલ બ્લોકની હરાજીનો સાતમો રાઉન્ડ શરૂ કરશે

કોલ બ્લોકની થશે હરાજી હરાજીનો સાતમો રાઉન્ડ  થશે શરુ  106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે  સરકાર બુધવારથી કરશે શરૂઆત  કોલસા મંત્રાલયે આપી માહિતી  દિલ્હી : સરકાર બુધવારે કોલસાની ખાણોની કોમર્શિયલ હરાજીના સાતમા રાઉન્ડની શરૂઆત કરશે. આમાં 106 કોલ બ્લોક્સ રાખવામાં આવશે. કોલસા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. મંત્રાલયે એમ પણ કહ્યું કે તે […]

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઈન્ફ્લુએંજા અને કોરોનાની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય સચિવ સાથે કરી બેઠક

કેન્દ્રીય સચિવે વીડિયો કોન્ફોરન્સથી બેઠક યોજી રાજ્યોના આરોગ્ય સચિવો સાથે કરી બેઠક દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે જેને લઈને કેન્દ્રની સરકાર સતત કાર્યશીલ જોવા મળી રહી છએ દરેક રાજ્યોને સતર્ક રહેવા પણ સૂચના અપાઈ છે 1500થી વધુ નોંધાતા રોજના કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેષ ભૂષણે વિતેલા દિવસને સોમવારે રાજ્યોના […]

તુવેરના સ્ટોક ડિસ્ક્લોઝર પર નજર રાખવા માટે કેન્દ્રએ સમિતિની રચના કરી

ઉપભોક્તા બાબતોના વિભાગે એક સમિતિની કરી રચના અધિક સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં સમિતિની રચના તુવેરના સ્ટોક ડિસ્ક્લોઝર પર નજર રાખવા માટે રચના દિલ્હી : તુવેરના સ્ટોક ડિસ્ક્લોઝર પર નજર રાખવા માટે કેન્દ્રએ સમિતિની રચના કરી છે. ઉપભોક્તા બાબતોના વિભાગે અધિક સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકારો સાથે નજીકના સંકલનમાં […]

મધ્યપ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભોપાલ પહોંચી,1 એપ્રિલે PM મોદી આપી શકે છે લીલી ઝંડી

ભોપાલ: મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજધાની ભોપાલના રાણી કમલાપત સ્ટેશનથી નવી દિલ્હી સુધી દોડશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ટ્રેનના સંચાલન અને જાળવણીની જવાબદારી પશ્ચિમ મધ્ય રેલવેને સોંપવામાં આવી છે. ટ્રેનની રેક રાની કમલાપત સ્ટેશને પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન શનિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code