1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોરોનાના કહેર જોતા સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં વકીલોને વર્ચ્યુઅલ રીતે હાજર રેહવાની છૂટ આપી

દિલ્હીઃ- દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટ એ મહત્વની વાત જ઼કરી છએ કોરોનાના વધતા કેસોને  ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય ચંદ્રચુડે આજરોજ બુધવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની દલીલો સાંભળવા તૈયાર છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં […]

દેશમાં કોરોનાનો વધતો ભય, છેલ્લા 24 કલાકમાં 4 હજારથી પણ વધુ નવા કેસો નોંધાયા

 છેલ્લા 24 કલાકમાં 4 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા સક્રિય કેસોની સલંખ્યા દિવસેને દિવસે વઘતી જતી જોવા મળી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત કહેર ફેલાવ્યો છે,કોરોનાના વધતા જતા કેસો એ દેશની સરકારની ચિંતાઓ વધારી છે, છેલ્લા કેટલાક મહિનાઓ બાદ કોરોનાના કેસ હજારોમાં નોંધાઈ રહ્યો છે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, દિલ્હીથી ઘણા રાજ્યોમાં સંક્રમિત વધી રહ્યા […]

મે મહિનામાં મોદી સરારના 9 વર્ષ થશે પુરા, તૈયારીના ભાગરુપે અનેક કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે

મે માં મોદી સરકારની 9મી વર્ષગાંઠ અનેક કલ્યાણકારી યોજનાઓનો કરાશે પ્રચાર અત્યારથી જશ્નની તૈયારીઓ શરુ દિલ્હીઃ- પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશની દશા અને દિશા બન્ને બદલાઈ છે,રોજગારી હોય કે આત્મનિર્ભર ભારત હોય કે પછી ડિજિટલ ક્ષેત્રમાં ભારત હોય તમામ મોર્ચે દેશ પ્રગતિ કરી રહ્યો છે.આ સહીત દેશની ત્રણેય સેનાઓ પણ વધુને […]

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે,વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે

PM મોદી સપ્તાહના અંતે ત્રણ રાજ્યોની મુલાકાત લેશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અનેક ભેટ આપશે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની લેશે મુલાકાત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહના છેલ્લા બે દિવસમાં દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ તેલંગાણા અને તમિલનાડુને […]

IIT કાનપુર ખાતે આજથી 2 દિવસીય ભારતના G-20 અધ્યક્ષપદ હેઠળ યુથ-20 યુવા-20 સલાહકાર બેઠક યોજાશે

  દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જે અતંર્ગત દેશના 256 જેટલા શહેરોમાં જી 20 ને વગતી જીદી જીદી બેઠકો યોજાઈ રહી છે ત્યારે આજ શ્રેણીમાં આજરોજ 5 એપ્રિલથી આવતીકાલે 6 એપ્રિલ આમ બે દિવસીય   ભારતના G-20 ની અધ્યક્ષતા હેઠળ યુવા-20 સલાહકાર બેઠકનું  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુરઆયોજન કરશે. […]

દિલ્હીના CM કેજરિવાલે પાવર સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી

દિલ્હી સરકારે પાવર સબસિડી યોજના વધારી કેજરિવાલ સરકારે જનતાને આપી રહાત દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જનતાને દરેક રિતે રિઝવવા માટે અવનવી સ્કિમ આપતા હોય છે ફ્રી વિજળીથી લઈને મહિલાઓને બસમાં ફ્રિ મુસાફરી અને શાળામાં ફ્રીમાં ભણતર જેવી અનેક યોજના વિકસાવી છએ ત્યારે હવે દિલ્હીની સરાકેર પાવર […]

વરસાદ બાદ દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર સુધર્યું,જાણો આજનું હવામાન

દિલ્હી : રાજધાની દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારના વરસાદને કારણે પારો નીચે ગયો છે. મંગળવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. તે જ સમયે, વરસાદના કારણે પ્રદૂષણ સ્તરમાં લગભગ 70 ઇન્ડેક્સનો ઘટાડો થયો છે. મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી મયુર વિહાર અને જાફરપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. દિલ્હીમાં સવારે 8.30 […]

આત્મહત્યાના વધતા કેસોને લઈને UGC એ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અમલમાં મૂકવાના આદેશ આપ્યા

યુજીસી એ એડવાઈઝરી જારી કરી વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધતા બનાવનો રિપોર્ટ  દિલ્હીઃ- હરીફઆઈના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે મુંજવણમાં હોય છએ ત્યારે જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છએ,મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગભરાઈ જઈને કે નાસીપાસ થીને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે  રિપોર્ટ જારી કર્યો છે. […]

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

હજયાત્રા બનશે સરળ હવે વિદેશી મુદ્દા એસબીઆઈ બેંક પણ આપી શકશે દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી […]

મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યભરમાં મુસાફરી માટે મહિલાઓને બસભાડામાં 50 ટકા છૂટ મુંબઈઃ મહારાષ્ટ્રની સરાકેર મહિલાઓને લઈને ઉદાર વલણ દાખવ્યું છે. મગારાષ્ટ્ર સરકારે મહિલાઓને બસના ટિકિટ ભાડામાં મોટી રાહત આપી છે જો કોઈ મહિલા મહારાષ્ટ્રમાં મુસાફરી કરે છે, તો તેણે હવે માત્ર 50 ટકા ભાડું ચૂકવવું પડશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે બસોમાં મહિલાઓને 50 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code