અરુણાચલ પ્રદેશે જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને પાર કર્યું,PM મોદીએ પેમા ખાંડુની પ્રશંસા કરી
PM મોદીએ અરુણાચલ પ્રદેશના સીએમની કરી પ્રશંસા જલ જીવન મિશનના 75% કવરેજ લક્ષ્યને કર્યું પાર પ્રેમા ખાંડુના ટ્વિટ પર પીએમ મોદીએ રિટ્વીટ કરી કહી આ વાત દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અરુણાચલ પ્રદેશમાં જલ જીવન મિશન (JJM) હેઠળ 75 ટકા કવરેજને પાર કરવા બદલ મુખ્યમંત્રી પેમા ખાંડુની આગેવાની હેઠળની સરકારની પ્રશંસા કરી હતી. […]


