1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિશ્વભરનો ભારતીય રૂપિયા પર વધતો વિશ્વાસ, હવે મલેશિયા પણ વેપારમાં સ્વીકારશે રુપિયા

વિશ્વભરમાં ભારતીય રૂપિયા  વધતી વિશ્વસનીયતા હવે  મલેશિયા પણ વેપારમાં સ્વીકારશે રુપિયા દિલ્હીઃ ભારત દરેક ક્ષએત્રમાં વિશ્વની સાથે ડગ માંડીને ચાલતો દેશ છે, અનેક ક્ષેત્રમાં હવે ભાગ ઘણા દેશઓથી આગ વધ્યો છે , વિદેશ સાથેના સંબંધો પીએમ મોદીની અધ્યક્ષતામાં ખૂબ જ સારા જોવા મળે છએ જેની અસર દેશ-વિદેશના વેપાર સંબંદો પર સારી પડી રહી છે અને […]

ભારતમાં કોવિડે પકડી રફતાર,WHOએ કહી આ વાત

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2994 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. કોવિડના વધતા કેસો પર ટિપ્પણી કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે ભારતમાં વધતા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર છે. WHO એ […]

દિલ્હી એરપોર્ટ પર દુબઈ માટે ટેકઓફ થયેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, ઈમરજન્સી જાહેર કરાઈ

દિલ્હી દુબઈ માટે ટેકઓફ થયેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાવાની ઘટના તાત્કાલિક ઘોરણે ઈમરજન્સી જાહેર કરાઈ દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી વિમાન સાથેની થતી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છએ ક્યારેક વિમાનમાં ટેતનિકલ ખામી સર્જાવાની ઘટના સામે આવે છએ તો ક્યારેક ફ્લાઈટમાં પેસેન્જર દ્રારા અપમાનભર્યા વર્તનની ઘટના બને છે તો વળી ક્યારેક ફ્લાઈટની સાથે પક્ષી અથડાવાની ઘટના […]

ઉજ્જૈનઃ મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વાત, 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન, આ છે તેનું કારણ

 મહાકાલેશ્વરના દર્શનને લઈને મહત્વની વા 3 થી 10 એપ્રિલ સુધી શ્રદ્ધાળુંઓ નહી કરી શકે મહાકાલના દર્શન ભોપાલઃ ઉજ્જેનનું મહાકાલેશ્વર ભક્કોતી આસ્થાનું પ્રતિક છે,અહી દેશભરમાં લાખો શ્રદ્ધાળુંઓ મહાકાલના દર્શન કરવા માટે આવતા હોય છે જો કે એપ્રિલની 3 તારિખથી લઈને 10 તારીખ સુધી મહાકાલના દર્શન કરી શકાશે નહી.એટલે જો તમે આ સમયગાળઆ દરમિયાન મહાકાલેશ્વરની મુલાકાત લઈ […]

નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ રુપિયા. 15,920 કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી -પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

પીએમ મોદીએ રાજદનાથ સિંહના ટ્વિટ પર પ્રતિક્રીયા આપી કહ્યું રક્ષા ક્ષેત્રમાં સુધારા સારુ રિઝલ્ટ લાવી રહ્યા છે દિલ્હીઃ- પીએમ નરેન્દ્ર મોદીએ આજે શનિવારના રોજ રક્ષા ક્ષેત્રને લઈને ટ્વિટ કર્યું છે અને સંરક્ષણ ક્ષેત્રમાં થયેલા સુધારાના સારા પરિણામો ગણાવ્યા છે. તેમણે કહ્સંયું કે રક્ષણ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચે છે તે દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં […]

કોરોનાના વધતા કેસ:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 2,994 નવા કેસ નોંધાયા

કોરોનાના વધતા કેસ 24 કલાકમાં 2,994 નવા કેસ નોંધાયા 300૦ ની નજીક પહોંચી સંખ્યા દિલ્હી : દેશમાં કોરોનાના સક્રિય કેસ સતત વધી રહ્યા છે  અને છેલ્લા 24 કલાકમાં 1,146 સક્રિય કેસ વધ્યા છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સક્રિય કેસોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સાત […]

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની એક દિવસીય મુલાકાતે – આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો કરશે શિલાન્યાસ

ગૃહમંત્રી અમિત શાહ આજે મિઝોરમની મુલાકાતે  આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ-  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે મિઝોરમની રાજધાની આઈઝોલની મુલાકાત લેનાર છે.ગૃહમંત્રી શાહની  એક દિવસની મુલાકાતમાં શ્રી શાહ આઈઝોલ શહેરથી 15 કિમી દૂર ઝોખાવસાંગ ખાતે આસામ રાઈફલ્સના નવા બટાલિયન હેડક્વાર્ટરના નિર્માણ કાર્યનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજેમિઝોરમની એક […]

આ રીતે અયોધ્યામાં બનશે ભવ્ય રામ મંદિર,દરવાજા બનાવવા માટે આ ખાસ પ્રકારના લાકડાનો ઉપયોગ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પહેલો માળ ઓક્ટોબર અથવા નવેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. તે પછી, ફ્લોર અને છત પર માર્બલ લગાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024માં અથવા તેની આસપાસ મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવશે. મંદિર એવી રીતે બનાવવામાં આવી […]

જનતા પર મોંધવારીનો માર – અમૂલે લિટર દૂધ પર ફરી રુપિયા 2 નો વધારો કર્યો

અમૂલ દૂધના ભાવમાં વધારો 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો કરાયો આજથી 2 રુપિયાનો વધારો ઝિંકાયો દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે તો દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડ સસ્તો થયો છે તો બીજી તરફ રોજીંદા ઉપયોગમાં લેવામાં આવતું દૂધ જનતાને મોંધુ પડવા જઈ રહ્યું છે, અમૂલે 6 મહિનાની અંદેર આ બીજી […]

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલીને 9 એપ્રિલ કરવામાં આવી,તે જ દિવસે પીએમ પણ મૈસુરમાં હશે

રાહુલ ગાંધીના સત્યમેવ જયતે કાર્યક્રમની તારીખ બદલાવાય  9 એપ્રિલે યોજાશે સત્યમેવ જયતે કાર્યક્રમ તે જ દિવસે પીએમ મોદી પણ મૈસુરના પ્રવાસે  દિલ્હી : કર્ણાટકમાં 9 એપ્રિલે મુખ્ય રાજકીય પક્ષોના બે અગ્રણી નેતાઓ – ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ અલગ-અલગ કાર્યક્રમોમાં ચૂંટણી જંગ ખેલશે. કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code