1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રામ મંદિરના ભવ્ય અભિષેકની તડામાર તૈયારીઓ – 7 ખંડોના 155 દેશોની પવિત્ર નદીઓના જળનો કરાશે ઉપયોગ

રામ મંદિરનો થશે ભવ્યઅભિષેક    અનેક દેશોની પવિત્ર નદીઓનું જળ લવાશે લખનૌઃ-  ઉત્તરપ્રદેશના અયોધ્યામાં તૈયાર થઈ રહેલું રામ મંદિર લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક છે,થોડા સમયમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને ારે છે ત્યારે અત્યારથી જ મંદિરને લઈને તેના ઉત્સવની અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામમંદિરના જળ અભિષેક માટે  7 ખંડોના 155 દેશો, નદીઓ […]

PM નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે,ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ

PM નરેન્દ્ર મોદી આસામની મુલાકાત લેશે 14 એપ્રિલે આસામ જશે પીએમ મોદી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે ગુવાહાટી હાઈકોર્ટના પ્લેટિનમ જ્યુબિલી કાર્યક્રમમાં થશે સામેલ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે જશે. 14  એપ્રિલના પીએમ નરેન્દ્ર મોદી 1 દિવસ માટે આસામના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ એઈમ્સ ગુવાહાટીનું નિરીક્ષણ કરશે અને ગુવાહાટી […]

વિશ્વમાં પ્રથમ વખત વાયુ પ્રદૂષણને કારણે ફેફસાંનું કેન્સર જોવા મળ્યું,અભ્યાસમાં થયો ખુલાસો

દિલ્હી : વિશ્વમાં પ્રથમ વખત પીએમ 2.5 અને ફેફસાના કેન્સર વચ્ચેની લિંક મળી આવી છે, જે મુજબ ક્યારેય ધૂમ્રપાન ન કરનારાઓના ફેફસામાં કેન્સર મ્યુટેશન જોવા મળ્યું છે. આ અભ્યાસ અમેરિકા, યુરોપ, તાઈવાન, કોરિયા અને ભારત સહિત વિવિધ દેશોમાં વાયુ પ્રદૂષણ અને લોકોના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવ્યો છે. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક […]

ચેન્નઈ એરપોર્ટનું નવું ટર્મિનલ તૈયાર,અહીં તમિલ સંસ્કૃતિ થશે પ્રતિબિંબિત – પીએમ મોદી કરશે તેનું ઉદ્ઘાટન

ચેન્નઈ એરપોર્ટનું નવુ ટર્મિનલ અનેક સુવિધાઓથી સજ્જ શનિવારના રોજ પીએમ મોદીના હસ્તે કરાશે ઉદ્ઘાટન દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના અથાગ પ્રયત્નોથી દેશભરના એર્પોર્ટ અનેક સુવિધાથી સજ્જ બની રહ્યા છે ત્યારે ચેન્નઈ એરપોર્ટનું નવી ટર્મિનલ પણ બનીને તૈયાર થઈ ચૂક્યું છે જે અનેક સુવિધાઓથી સજજ છે. આ ટર્મિનલની ખાસિયત એ છે છે ચેન્નાઈ એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ […]

કોંગ્રેસને વધુ એક ઝટકો,આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા

અમરાવતી:આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન કિરણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. શુક્રવારે સૌથી પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા, ત્યારબાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને અન્ય નેતાઓ પણ સામેલ થયા હતા કાર્યક્રમ દરમિયાન પ્રહલાદ જોશીએ કહ્યું કે તેઓ દક્ષિણ ભારતના વરિષ્ઠ નેતા […]

દેશભરમાં કોરોનાના કેસમાં વધારો – છેલ્લા 24 કલાકમાં નવા નોઁધાયેલા કેસની સંખ્યા 6,000 ને પાર

દેશમાં ફરી કોરોનાનો વર્તાતો કહેર છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ કેસ નોઁધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના કેસ ખૂબ જ ઝડપી ગતિએ વધી રહ્યા છે છેલ્લા 165 જેટલા દિવસો બાદ કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે જેને લઈને સરકાર પણ સતર્ક બની છે અને આજે સ્વાસ્થ્યમંત્રી એ પણ તમામ […]

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં વોકાથોન ઈવેન્ટનું આયોજન કર્યું

દિલ્હી : વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં વોકથોન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ વૉકથૉનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘હેલ્થ ફોર ઓલ’ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. વૉકથૉનનો ઉદ્દેશ્ય માત્ર બિન-સંચારી રોગો (NCDs)ને દૂર રાખવા માટે […]

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023ને મંજૂરી આપી ત્રણ વર્ષમાં ISROમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા 150 પર પહોંચી દિલ્હીઃ- કેન્દ્રીય કેબિનેટે ભારતીય અવકાશ નીતિ 2023 ને મંજૂરી આપી  દીધી છે જેને મંજૂરી આપનાવો જેનો ઉદ્દેશ્ય દેશના અવકાશ વિભાગની ભૂમિકાને વેગ આપવા અને સંશોધન, શૈક્ષણિક, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગને વધુ ભાગીદારી આપવાનો છે. આ નીતિ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન […]

પીએમ મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે,સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે

 71 હજાર યુવાનોને અપાશે નિમણૂક પત્ર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક થશે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.13 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.તેમાંથી એકલા રેલવે વિભાગની 50,000 […]

જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત

જમ્મુ કાશ્મીરમાંથી બે ઘુસણખોરો ઝડપાયો 70 કરોડથી વધુનો હેરોઈન ઝપ્ત શ્રીનગર: જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત દાણચોરી કરનારાઓ નજર રાખતા હોય છે આ સાથે જ પાકિસ્તાનથી ઘુસણખોરીના બનાવો પણ ,સામે આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે બે પાકિસ્તાની દાણચોરોની અટકાયત કરવામાં આવી હકતી પ્રાપ્ત વિગત પ્રમાણે  વિગત  સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code