1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો,આ રાજ્યોએ લીધો મોટો નિર્ણય  

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન પાંચથી છ હજાર લોકો સંક્રમિત જોવા મળી રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.આ  દરમિયાન રાજ્ય સરકારો દ્વારા ફરી એકવાર સખ્તીની જાહેરાત કરવામાં આવી રહી છે. આ અઠવાડિયે, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજીને […]

પંજાબ સરકારનો અનોખો નિર્ણય – 2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે

પંજાબ સરકારનો અનોખો નિર્ણય  2જી મેથી 15 જુલાઈ સુધી દરેક સરકારી કાર્યાલયોનો સમય બદલાશે  સવારે 7:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી રખાશે ચંદિગઢ – પંજાબરની સરકાર દેશભરમાં સતત ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત પંજાબ સરકારે એવો નિર્ણય લીધો છે કે જે કદાચ જ કોઈએ અત્યાસ સુધીના ઈતિહાસમાં લીધો હોય જી હા પંજાબ સરાકારે […]

પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવા અપીલ કરી

પીએમ મોદીની સંશોધકોને વિનંતી નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવા અપીલ કરી દિલ્હીઃ-  પીએમ મોદીએ સંશોધકોને નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2023 માટે અરજી કરવાની અપીલ કરી છે. આજે કેન્દ્રીય મંત્રી  પીયૂષ ગોયલના ટ્વીટનો જવાબ આપતાં, વડાપ્રધાને કહ્યું કે સ્ટાર્ટઅપ્સ માત્ર નવીનતા લાવવાના તેમના જુસ્સા માટે જ નહીં, પણ તેમને બનાવનારા લોકોની પ્રેરણાદાયી વાર્તાઓ માટે પણ […]

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો, એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

પીએમ મોદીએ ચેન્નઈમાં રોડ શો કર્યો એરપોર્ટના નવા ટર્મિનલનું કર્યું ઉદ્ઘાટન, અનેક સુવિધઆઓથી સજ્જ છે આ ર્મિનલની ખાસિયતો દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી આજે તેલંગણા તથા તામિલનાડુની મુલાકેત છે અહી તેમણે કોરોડો રુપિયાની યોજનાઓ જનતાને ભેંટ આપી છે આ સહીત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બપોર બાદ પીએમ મોદી તમિલનાડપના ચેન્નઈ ખાતે પહોંચ્યા હતા. […]

પ્રથમ ભારતીય ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પૌત્ર ભાજપમાં જોડાયા

દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને દેશના પ્રથમ ભારતીય ગવર્નર-જનરલ સી રાજગોપાલાચારીના પૌત્ર સીઆર કેશવન શનિવારે ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે સીઆર કેશવને ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. પાર્ટીમાં સામેલ થયા બાદ સીઆર કેશવને કહ્યું કે હું મારા ઘરમાં એવા લોકોને ઓળખું છું જેમને પીએમ આવાસ યોજના દ્વારા કાયમી મકાનો મળ્યા છે. અત્યાર […]

PM મોદી 25 એપ્રિલે કેરળની લેશે મુલાકાત, યુવમ અભિયાનમાં ભાગ લેશે

પીએમ મોદી 25 એપ્રિલે કેરળની લેશએ મુલાકાત કેરળમાં કોચીમાં યુવમ અભિયાનમાં ભાગ લેશે દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને કરોડો રુપિયાની યોજનાઓની ભેંટ આપી રહ્યા છે આ શ્રેણીમાં હવે પીએમ મોદી  કેરળની મુલાકાત લેનાર છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદી  25 એપ્રિલે તેઓ કેરળના કોચી જશે, જ્યાં તેઓ યુવમ […]

PM મોદી કરશે આવતીકાલે ‘ઈન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ’ નું ઉદ્ઘાટન – વાઘ, સિંહ, ચિત્તા સહીતની વિશ્વની સાત મોટી બિલાડીઓના સંરક્ષણ પર IBCA આપશે ધ્યાન

PM મોદી કરશે આવતીકાલે IBCA નું ઉદ્ઘાટન  વાઘ, સિંહ, ચિત્તા સહીતની વિશ્વની સાત મોટી બિલાડીઓનું થશે રક્ષણ આ પશુઓના સંરક્ષણ પર IBCA આપશે ધ્યાન દિલ્હીઃ- દેશની સત્તા પરપ પીએમ મોદી જ્યારથી આવ્યા છે ત્યારથી દરેક ક્ષેત્રમાં દેશ આગળ વધતો જોવા મળ્યો છે, પીએમ મોદીએ તમામ મોર્ચે સતત પ્રયત્નો કરીને ભારતની એક અલગ ઓળખ ઊભી કરી […]

અમિત શાહ 10મી એપ્રિલે અરુણાચલ પ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ શરૂ કરશે

દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ 10-11 એપ્રિલ, 2023ના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિથૂમાં 10 એપ્રિલ, 2023 ના રોજ ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નો પ્રારંભ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે રૂ. 4800 કરોડના કેન્દ્રીય ઘટકો સાથેના ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ (VVP)ને મંજૂરી આપી છે, જેમાં નાણાકીય […]

PM મોદીએ તેલંગાણાની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, સિકંદરા-કોઈમ્બતુર વચ્ચેનું અંતર ઘટશે

  ચેન્નઈઃ-  ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની પ્રથમ ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનને  પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી છે, જે તમિલનાડુના બે શહેરોને જોડતી આવી પ્રથમ ટ્રેન સેવા છે. વડાપ્રધાન બીજી ઘણી નવી રેલ સેવાઓ પણ શરૂ કરશે. હવે પીએમ મોદી અહીંના શ્રી રામકૃષ્ણ મઠમાં 125માં વાર્ષિક દિવસની ઉજવણીમાં ભાગ લેશે. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર ચેન્નાઈમાં […]

રાષ્ટ્રપતિ મુર્મુએ સુખોઈ-30 ફાઈટર જેટમાં ઉડાન ભરી,આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન 

 રાષ્ટ્રપતિ મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો દિવસ સુખોઈ-30 ફાઈટર જેટમાં ભરી ઉડાન આસામના તેજપુર એરબેઝથી ભરી ઉડાન   દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આસામ મુલાકાતનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ આવી ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code