1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

દેશની 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે

નવી દિલ્હી, 3 એપ્રિલ 2024: ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવા માટે બજેટ 2026-27 હેઠળ 15,000 શાળાઓ અને 500 કોલેજોમાં ‘કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ’ સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર કરવામાં આવી છે. આ પહેલ દ્વારા AVGC ક્ષેત્રે નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપીને દેશની ‘ઓરેન્જ ઇકોનોમી’ને મજબૂત કરવાનો અને ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. કેન્દ્રીય બજેટ […]

સમુદ્રમાં ભારતની તાકાત વધી: અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ તારાગિરી ભારતીય નૌકાદળમાં સામેલ

મુંબઈ, 3 એપ્રિલ 2026: ભારતીય નૌકાદળની તાકાતમાં શુક્રવારે વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત અત્યાધુનિક માર્ગદર્શિત-મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ ‘તારાગિરી’ને ઔપચારિક રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાના પ્રતીક સમાન આ યુદ્ધજહાજ દરિયામાં દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સજ્જ છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, “નૌકાદળની […]

ISI ભારતીય સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા મોટાપાયે સાયબર હુમલા કરે તેવી ભિતી, IB નું એલર્ટ

નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક અત્યંત ગંભીર એલર્ટ જારી કર્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતની સુરક્ષા અને અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે મોટા પાયે સાયબર હુમલાની યોજના બનાવી રહી છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ મુજબ, આઈએસઆઈ અધિકારીઓએ તાજેતરમાં અનેક બેઠકો કરી છે, જેનો મુખ્ય હેતુ ભારતીય સંરક્ષણ સંસ્થાઓ અને નાણાકીય માળખાને ઠપ […]

પાકિસ્તાનની ફરી નાપાક હરકત: જમ્મુ સીમા પર ભારતીય ડ્રોન પર કર્યું ફાયરિંગ

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ફરી એકવાર ઉશ્કેરણીજનક કૃત્ય સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહેલા ‘રિમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ’ (આરપીએ/ડ્રોન) પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જોકે, ભારતીય ડ્રોન આ હુમલામાં સુરક્ષિત રીતે પરત ફર્યું છે અને કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. અહેવાલ મુજબ, ગત રાત્રે […]

યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનશે: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો

બ્રસેલ્સ, 1 એપ્રિલ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે યુરોપના દેશો પર જોવા મળી રહી છે. યુરોપમાં તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો નજીકના ભવિષ્યમાં ઘટવાની કોઈ શક્યતા નથી. યુરોપિયન યુનિયન (EU) ના એનર્જી કમિશનર ડેન જોર્ગેનસેને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આવતીકાલે યુદ્ધ વિરામ થઈ જાય અને […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દાયકાને ભારતનો ટેકનોલોજીકલ યુગ ગણાવ્યો

 નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ દાયકો ભારતના ટેકનોલોજીકલ વિકાસનો દાયકો છે અને ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં દેશની પહેલ સમગ્ર વિશ્વને લાભદાયી બનશે. ગઈકાલે ગુજરાતના સાણંદમાં કીન્સ સેમિકન્ડક્ટરના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી મોદીએ આ વાત કહી હતી. તેમણે એમ પણ […]

ચીની બનાવટના સીસીટીવી કેમેરા ઉપર આવતીકાલથી પસ્તાળ, તમે પણ થઈ જજો સાવધાન

નવી દિલ્હી, 31 માર્ચ, 2026: સીસીટીવી કેમેરા દ્વારા પણ જાસૂસી થઈ શકે છે તેવું દેશ અને દુનિયાના ધ્યાનમાં આવ્યા પછી ખાસ કરીને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે અને આગામી પહેલી એપ્રિલ અર્થાત આવતીકાલથી ચીની બનાવટના કેમેરા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય જોખમોથી બચવા અને સાથે જ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલમાં […]

ભારતમાં બે વર્ષમાં છ સેમિકંડક્ટર પ્લાન્ટ તૈયાર થશેઃ અશ્વિની વૈષ્ણવ

અમદાવાદ, 31 માર્ચ 2026: ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મંગળવારે સાણંદ ખાતે ‘કેયન્સ સેમિકોન’ના OSAT પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026 સુધીમાં ભારતમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ જવાની અપેક્ષા છે. આ વિકાસ ભારતની ટેકનોલોજીકલ ક્ષમતા […]

ભારતીય કંપની ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની છેઃ વડાપ્રધાન

સાણંદ, 31 માર્ચ, 2026 – એક ભારતીય કંપની આજથી ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેનનો ભાગ બની ગઈ છે અને એ વાત સમગ્ર દેશ માટે ગૌરવની છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં કહ્યું હતું. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાણંદમાં ‘કેઈન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન પહેલાં વડાપ્રધાને સમગ્ર Kaynes Technology પ્લાન્ટની મુલાકાત […]

યુવાનો અને બાળકોમાં મોબાઈલ ફોનની વધતી આદતનો મુદ્દો રાજ્યસભામાં ઉઠ્યો

નવી દિલ્હી, 27 માર્ચ 2026: દેશના યુવાધનને અજગરભરડો લઈ રહેલા ડિજિટલ વ્યસન અંગે શુક્રવારે રાજ્યસભામાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા દાવો કર્યો હતો કે, મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનને કારણે દેશમાં દર વર્ષે અંદાજે 20 હજાર બાળકો આત્મહત્યા કરી રહ્યા છે. તેમણે સરકારને આ સંકટ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code