ટેકનોલોજી આધારિત નવીનતા ભારતના આર્થિક પુનરુત્થાનની ચાવી છે: ડૉ. જિતેન્દ્ર સિંહ
નવી દિલ્હી, 5 મે 2026: કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) દ્વારા પ્રેરિત ટેકનોલોજી-આધારિત નવીનતા ભારતના આર્થિક પુનરુત્થાનની ચાવી છે, જેનું યોગદાન સંશોધનથી ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને રાષ્ટ્રીય […]


