1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ભારતમાં ટેબ્લેટની માંગમાં વધારો થયો, એક વર્ષમાં ટેબ્લેટ માર્કેટમાં 25 ટકાનો વધારો

ભારતમાં લોકો હવે ટેબ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા ટેબલેટ જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને સારા ફીચર્સ ધરાવે છે. ભારતમાં એપલ, સેમસંગ અને લેનોવો જેવી મોટી કંપનીઓ સૌથી વધુ ટેબલેટ વેચી રહી છે. આગામી સમયમાં ટેબ્લેટનું વેચાણ વધુ વધવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં ટેબ્લેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ફોન ચાર્જ કરતી વખતે કરેલી ભૂલો મુશ્કેલી ઊભી કરશે

આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, પરંતુ ક્યારેક ચાર્જિંગ દરમિયાન કરવામાં આવેલી ભૂલો બેટરી લાઇફ ઘટાડી શકે છે અને ફોનને નુકસાન પણ પહોંચાડી શકે છે. તમારા સ્માર્ટફોનને સુરક્ષિત અને અસરકારક રીતે ચાર્જ કરવા માટે, તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો – હંમેશા તમારા […]

મોબાઈલ ફોન ચોરાય કે ખોવાય જાય તો આટલું કરો, નહીં થાય મોટુ નુકશાન

આજકાલ મોબાઈલ ચોરી કે ખોવાઈ જવું એ સામાન્ય બાબત બની ગઈ છે. જો તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય, તો ગભરાવાને બદલે, તાત્કાલિક કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ. આનાથી તમારો ડેટા તો સુરક્ષિત રહેશે જ પણ સાથે સાથે તમારો ફોન પાછો મળવાની શક્યતા પણ વધી જશે. યોગ્ય સમયે લેવામાં આવેલા પગલાંથી નુકસાન ઓછું થઈ […]

એક વર્ષમાં દર ત્રીજો ભારતીય સાયબર હુમલાનો ભોગ બન્યો, ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે હેકર્સ

2024 માં વેબ-આધારિત સાયબર ધમકીઓ લાખો ભારતીયોને અસર કરી છે. વૈશ્વિક સાયબર સુરક્ષા કંપની કેસ્પરસ્કીના એક નવા અહેવાલ મુજબ, 2024 માં દર ત્રણ ભારતીય ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાંથી એક વેબ સાયબર હુમલાનો શિકાર બન્યો હતો. જાન્યુઆરી અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, કંપનીએ ભારતમાં વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર 4,43,72,823 ઇન્ટરનેટ-જન્ય સાયબર ધમકીઓ શોધી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, વેબ બ્રાઉઝર […]

ભારતમાં 10 મહિનામાં આઈફોનના નિકાસમાં 31 ટકાનો નોંધપાત્ર વધારો

આપણે વિચારીએ છીએ છે કે, સેમસંગ અને શાઓમી જેવી કંપનીઓ દેશમાંથી પ્રીમિયમ સ્માર્ટફોન નિકાસ કરવામાં આગળ છે, તો એવું નથી. હકીકતમાં, ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માં, અમેરિકન સ્માર્ટફોન નિર્માતા કંપની એપલે ભારતમાંથી સૌથી વધુ સ્માર્ટફોન નિકાસ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-2025 ના પ્રથમ 10 મહિનામાં એપલના આઇફોન નિકાસ 31% વધીને રૂ. 1 લાખ કરોડને વટાવી […]

લો બોલો, દુનિયામાં ટુથબ્રશની સરખામણીએ મોબાઈલ ફોનની સંખ્યા વધારે!

આજકાલ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે ગામડાથી લઈને શહેર સુધી દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોનની સુવિધા છે. આનાથી રોજગાર વધશે અને લોકોની આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે. આમ આજે દુનિયામાં ટૂથબ્રશ કરતાં સ્માર્ટફોન વધુ છે. સ્માર્ટફોનની સંખ્યાઃ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકના હાથમાં સ્માર્ટફોન હોય છે. આજે, ફક્ત સ્માર્ટફોન […]

કૃત્રિમ બુદ્ધિ લોકોના જીવનને બદલી શકે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે આયોજિત કોન્ફરન્સમાં બોલતા, પીએમ મોદીએ કહ્યું, “શાસનનો અર્થ એ પણ છે કે બધા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, સુલભતા સુનિશ્ચિત કરવી. AI આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, ‘AI એવી દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે જેમાં વિકાસ લક્ષ્યો તરફની […]

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખીને તે ઓપરેટ થાય એ પહેલાં બંધ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના […]

સ્વદેશી ટ્રેનર એચજેટી-36 નું નામ બદલીને ‘યશસ’ રાખ્યું

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) એ, તેના એચજેટી-36 તાલીમ વિમાનનું નામ બદલીને ‘યશસ’ રાખ્યું છે. સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે એરો ઇન્ડિયા ખાતે એચએએલ પેવેલિયનમાં ટ્રેનર એરક્રાફ્ટના નવા સંસ્કરણનું નામકરણ કર્યા પછી તેનું લોન્ચિંગ કર્યું. એચએએલ ના વડા ડીકે સુનિલે જણાવ્યું હતું કે આ વિમાન કિરણ માર્ક-2 ને બદલી શકે છે અને તેમાં સારી નિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code