1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરાશે. મંત્રાલયે જણાવ્યું કે આ યાત્રામાં શ્રદ્ધાળુઓના જૂથ ઉત્તરાખંડમાં લીપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ-લા પાસ પાર કરશે. આ યાત્રા માટે અરજી મંત્રાલયની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકાશે. જેમાં મુસાફરોની પસંદગી નિષ્પક્ષ કમ્પ્યુટર રેન્ડમ માધ્યમ દ્વારા કરવામાં આવશે. યાત્રાળુઓ http://kmy.gov.in પર અરજી […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ હિલસ્ટેશનની મુલાકાત લો

હવામાન ગમે તે હોય, દરેકને મુસાફરી કરવી ગમે છે. એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, લોકો ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. ઠંડા સ્થળની મુલાકાત લેવાનું નામ આવતા જ લોકો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખની સુંદર ખીણોમાં જવા લાગે છે. પરંતુ ભારતમાં આવી […]

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

જયપુરઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની […]

ગુજરાતના યુવક-યુવતીઓ નિઃશુલ્ક હિમાલય ભ્રમણ કરી શકશે

ગાંધીનગરઃ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ 2025માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમાં યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હિમાલય ભ્રમણ ટુકડીમાં જોડાવવા ઇચ્છતા યુવક-યુવતીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની રહેશે. નિયત અરજી પત્રક તથા મૂળ જાહેરાત svim administrationના ફેસબુક પેજ પરથી મેળવવાનું રહેશે. […]

આગમી દિવસોમાં વડાપ્રધાન મોદી જમ્મુની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી ખીણ સુધીની પ્રથમ રેલવેને લીલી ઝંડી બતાવશે. આનાથી કાશ્મીર સાથે રેલ કનેક્ટિવિટીનું 70 વર્ષ જૂનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી દોડશે અને શ્રીનગર પહોંચવા માટે પીર પંજાલ પર્વતમાળા પાર કરશે અને પછી ઉત્તર કાશ્મીરના બારામુલ્લા ખાતે તેના અંતિમ મુકામ પર પહોંચશે. આ […]

મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ખાસ સ્ટોપેજ

વડોદરાઃ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરીનો આનંદ માણે છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપવાની માંગણી કરવામાં આવતી હતી. જો કે, રેલવે મંત્રાલય દ્વારા આ ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપ્યું હોવાનું જાણવા મળે છે. રેલવે મંત્રાલયના આ નિર્ણયથી આંણદની જનતામાં ખુશી ફેલાઈ છે. મુંબઈથી […]

ઉત્તરપ્રદેશમાં ધાર્મિક પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 65 કરોડથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ તેના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. ગયા વર્ષે, 65 કરોડથી વધુ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી હતી. ધાર્મિક પર્યટનને નવી ઊંચાઈએ લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી રોજગાર અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યામાં ભવ્ય […]

ભારતીય રેલવેની આર્થિક સ્થિતિ સારી, મુસાફરોને વધુ સબસિડી આપે છે: કેન્દ્રીય રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની ઉપલબ્ધિઓ અને તેની ભવિષ્યની યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય રેલવે મુસાફરોને સસ્તા ભાડામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાની સાથે વૈશ્વિક સ્તરે પણ એક અલગ ઓળખ બનાવી […]

ઉનાળામાં રોડ ટ્રિપ મજા ડબલ કરવા માટે મોટરકારમાં આટલી વસ્તુઓ સાચવીને રાખો

ઉનાળાની રજાઓમાં કાર દ્વારા લાંબી મુસાફરી કરવાની એક અલગ જ મજા હોય છે. પરંતુ જો મુસાફરી દરમિયાન જરૂરી વસ્તુઓ ન હોય, તો આ મજા મુશ્કેલીમાં ફેરવાઈ જાય છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ અને સાધનો તમારી સાથે રાખવા જોઈએ, જેથી મુસાફરી આરામદાયક અને મુશ્કેલીમુક્ત રહે. બેઝિક કાર કીટઃ લાંબી મુસાફરી દરમિયાન કારમાં પંચર પડવું […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code