1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે

ઉત્તરાખંડ, 15 ફેબ્રુઆરી 2026: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત 11મા જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના શિયાળુ કેન્દ્ર ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગ ગણતરી પછી આજે મહાશિવરાત્રીના અવસરે આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ ભક્તોને શુભેચ્છા પાઠવી અને ચાર ધામ યાત્રા માટે આમંત્રણ આપ્યું. તેમણે […]

ભારતની પ્રથમ અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી મળી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ દેશના પ્રથમ અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ નવો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આશરે 18,662 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જોકે અંડરવોટર ટ્વીન-ટ્યુબ રોડ-કમ-રેલ ટનલ આસામમાં સ્થિત હશે, તેની અસર રાજ્યની બહાર વિસ્તરશે, જેનાથી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને અન્ય ઉત્તરપૂર્વીય પ્રદેશો સાથે […]

ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની છલાંગ: 10 ક્રમનો સુધારો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: વિદેશ પ્રવાસના શોખીન ભારતીયો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના પાસપોર્ટની તાકાત દર્શાવતા પ્રતિષ્ઠિત ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026’ના તાજેતરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ નવા રિપોર્ટ અનુસાર, ભારતીય પાસપોર્ટની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત ગ્લોબલ રેન્કિંગમાં 75મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે ભારત 85મા ક્રમે […]

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી […]

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. જ્યારે પણ શિવ મંદિરની વાત આવે ત્યારે આપણા મનમાં કેદારનાથ, કાશી વિશ્વનાથ કે સોમનાથના નામ જરૂર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતની સરહદોની બહાર પણ મહાદેવના એવા અનેક પ્રાચીન અને ભવ્ય મંદિરો છે જે આસ્થાનું કેન્દ્ર છે? […]

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના બજેટને સ્ટેન્ડિંગ કમિટીએ નવા કરબોજ ફગાવીને મંજુર કર્યું

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026:  રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિ.કમિશનરે રજુ કર્યા બાદ બજેટમાં સુધારા-વધારા કરી, નવા કરબોજને ફગાવીને સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 3604.90 કરોડના બજેટ મંજુરીની મહોર મારી છે. હવે આ બજેટ સામાન્ય સભામાં રજુ કરાશે.  રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નાણાકીય વર્ષ 2026-27નું 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા […]

રાજકોટથી દુબઈ અને બેંગકોકની ફ્લાઇટ્સ શરૂ કરવા રજૂઆત કરાઈ

રાજકોટ, 10 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતેથી વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થાય તે ખૂબ જરૂરી છે. આ દિશામાં સક્રિય પ્રયાસોના ભાગરૂપે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક મહત્વપૂર્ણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મુખ્ય માંગ […]

ભારતમાં પ્રાઈવેટ જેટની માંગમાં 25 ટકાનો વધારો, ચીન અને ઓસ્ટ્રેલિયા પછી ત્રીજું સૌથી મોટું બજાર બન્યું

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: ભારતમાં પ્રાઈવેટ જેટની માંગ વધી રહી છે. પહેલા પ્રાઈવેટ જેટ એક વૈભવી જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ હવે તેનો ઉપયોગ વ્યવસાયથી લઈને એમ્બ્યુલન્સ સેવાઓ સુધી દરેક વસ્તુ માટે થઈ રહ્યો છે. ઉડ્ડયન નિયમનકાર DGCA અનુસાર, હાલમાં દેશમાં 445 પ્રાઈવેટ જેટ છે, જેમાં 133 નોન-શિડ્યુલ્ડ ઓપરેટરો ચાર્ટર્ડ પેસેન્જર, કાર્ગો અને એર […]

ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં યાયાવર સહિત પક્ષીઓની ગણતરીનો પ્રારંભ

જામનગર, 6 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં હાલ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્યમાં જુદી-જુદી 3 સભ્યોની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે. પક્ષીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code