1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

અમદાવાદ શહેરમાં ગ્રીન મોબિલિટી અંતર્ગત 1000 AC ઇલેક્ટ્રિક બસોને મંજુરી મળી

અમદાવાદ, 6 માર્ચ, 2026 – green mobility શહેરમાં પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને ટકાઉ જાહેર પરિવહન સુવિધા પ્રદાન કરવા સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા તેની સંચાલિત સંસ્થાઓ AMTS અને BRTS દ્વારા ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા હાલમાં શહેરમાં કુલ ૩૫૦ બસો મારફતે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવી […]

ઉત્તરાખંડ: વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ

નવી દિલ્હી, 06 માર્ચ 2026: ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ વિભાગની સત્તાવાર વેબસાઇટ, registrationandtouristcare.uk.gov.in અને મોબાઇલ એપ્લિકેશન, ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ દ્વારા નોંધણી કરાવી શકે છે. પ્રવાસન સચિવ ધીરજ ગરબ્યાલે જણાવ્યું હતું કે આ વર્ષની ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે. યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા એક જ […]

આ છે દુનિયાના સૌથી હેલ્ધી 5 દેશ, ગ્લોબલ હેલ્થ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે?

જો તમે વિદેશમાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો અને એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને મજબૂત હેલ્થકેર સિસ્ટમ હોય, તો તાજેતરમાં જાહેર થયેલો ‘ગ્લોબલ હેલ્થ ઇન્ડેક્સ 2025’ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ રિપોર્ટમાં એવા દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે જ્યાં લોકો લાંબુ આયુષ્ય […]

ભાવનગર – મુંબઈ વચ્ચે વિમાનસેવા શરૂ થશે, આવતીકાલ 25 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા નવી દિલ્હી/ભાવનગર, 24 ફેબ્રુઆરી, 2026 ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલી રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા. ૨૯ માર્ચથી ભાવનગરથી […]

કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે

ઉત્તરાખંડ, 15 ફેબ્રુઆરી 2026: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત 11મા જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિરના દરવાજા આ વર્ષે 22 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ઉખીમઠના શિયાળુ કેન્દ્ર ઓમકારેશ્વર મંદિરમાં પંચાંગ ગણતરી પછી આજે મહાશિવરાત્રીના અવસરે આ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ ભક્તોને શુભેચ્છા પાઠવી અને ચાર ધામ યાત્રા માટે આમંત્રણ આપ્યું. તેમણે […]

ભારતની પ્રથમ અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી મળી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ દેશના પ્રથમ અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ નવો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આશરે 18,662 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જોકે અંડરવોટર ટ્વીન-ટ્યુબ રોડ-કમ-રેલ ટનલ આસામમાં સ્થિત હશે, તેની અસર રાજ્યની બહાર વિસ્તરશે, જેનાથી અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને અન્ય ઉત્તરપૂર્વીય પ્રદેશો સાથે […]

ગ્લોબલ રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની છલાંગ: 10 ક્રમનો સુધારો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: વિદેશ પ્રવાસના શોખીન ભારતીયો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના પાસપોર્ટની તાકાત દર્શાવતા પ્રતિષ્ઠિત ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026’ના તાજેતરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ નવા રિપોર્ટ અનુસાર, ભારતીય પાસપોર્ટની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત ગ્લોબલ રેન્કિંગમાં 75મા સ્થાને પહોંચી ગયું છે. ગત વર્ષે ભારત 85મા ક્રમે […]

ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને ભેટ, આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં 750 ઇ-બસો દોડશે ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: 50 state-of-the-art electric buses inaugurated in Bhavnagar વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેર માટે 50 ઇ-બસોને લીલી ઝંડી આપી […]

એએમસી દ્વારા સિટી મોબિલિટી વિષય પર ત્રણ દિવસીય ‘AmdavadNXT’ પ્રદર્શન યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે રિવરફ્રન્ટ હાઉસમાં 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન ‘AmdavadNXT’નું પ્રદર્શન અમદાવાદ, 13 ફેબ્રુઆરી, 2026 – AmdavadNXT exhibition અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સિટી મોબિલિટી વિષય પર ‘AmdavadNXT’ નામથી જાહેર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પ્રદર્શન અને સંવાદ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસે આવેલા […]

માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. જ્યારે પણ શિવ મંદિરની વાત આવે ત્યારે આપણા મનમાં કેદારનાથ, કાશી વિશ્વનાથ કે સોમનાથના નામ જરૂર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતની સરહદોની બહાર પણ મહાદેવના એવા અનેક પ્રાચીન અને ભવ્ય મંદિરો છે જે આસ્થાનું કેન્દ્ર છે? […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code