વંદે ભારત ટ્રેનના ભોજનમાં જીવાત નીકળી, રેલવેએ કેટરિંગ એજન્સીને કર્યો 10 લાખનો દંડ
મુંબઈ, 7 એપ્રિલ, 2026 – વંદે ભારત ટ્રેનના ભોજનમાં વધુ એક વખત જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે. જેને પગલે આઈઆરસીટીસીએ ભોજનનો કોન્ટ્રેક્ટ ધરાવતી એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને નોટિસ પાઠવવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક મુસાફરને પીરસવામાં આવેલા ભોજનમાં જીવડું જોવા મળ્યું. સોશિયલ […]


