1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

સુનિતા વિલિયમ્સ અને બૈરી વિલ્મોર ફેબ્રુઆરી 2025માં પૃથ્વી પર ફરશે પરત

નવી દિલ્હીઃ નાસાએ જાહેરાત કરી છે કે, ફેબ્રુઆરી 2025માં સ્પેસ સ્ટેશનથી સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લવાશે. આ માટે નાસા સ્પેસ એક્સના ડ્રેગન ક્રૂ કેપ્સ્યુલની મદદ લેશે. સુનીતા અને બૂચ વિલ્મોર ક્રૂ-9 સાથે પૃથ્વી પર પાછા ફરશે. સુનિતાને પૃથ્વી પર લાવવા માટે બોઇંગના સ્ટાર લાઇનરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના અમેરિકન […]

રાજનાથ સિંહે યુએસમાં નેવલ સરફેસ વોરફેર સેન્ટરની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન ટેનેસીના મેમ્ફિસ ખાતે નેવલ સરફેસ વોરફેર સેન્ટર (NSWC)માં વિલિયમ બી મોર્ગન લાર્જ કેવિટેશન ચેનલ (LCC)ની મુલાકાત લીધી. LCC એ સબમરીન, ટોર્પિડોઝ, નૌકાદળની સપાટીના જહાજો અને પ્રોપેલર્સના પરીક્ષણ માટે વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ તકનીકી રીતે અદ્યતન જળ ટનલ સુવિધામાંથી એક છે. રક્ષા મંત્રીને અહીંની […]

ભારતના ત્રણ રાજ્યોની રાજધાની છે આ શહેર, નામ જાણો છો તમે?

ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું શહેર છે જે ત્રણ રાજ્યોની રાજધાની છે. ભારતમાં દરેક રાજ્યની અલગ રાજધાની છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું શહેર છે જે ત્રણ રાજ્યોની રાજધાની છે. વાસ્તવમાં, ભારતમાં કુલ 4000 શહેરો છે અને દિલ્હીને ભારતનું […]

ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, T20 અને વન ડે સીરિઝ રમશે

નવી દિલ્હીઃ મહિલા કિકેટ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ યોજાશે. ભારતીય મહિલા કિકેટ ટીમ ઈંગ્લેન્ડ ના પ્રવાસે જશે અને હરમનપ્રિતકૌર ભારતની કપ્તાની સંભાળશે.બીસીસીઆઈ એ ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝ પૂણઁ શેડ્યુલ બહાર પાડ્યો છે. ભારતીય મહિલા ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે જુન2025 થી સીરીઝ યોજાશે. મહિલા કિક્રેટ માં ભારત […]

પીએમ મોદીએ યુક્રેનને ભેટમાં આપેલી મોબાઈલ હોસ્પિટલની વિશેષતા જાણો..

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનની મુલાકાતે ગયેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝેલેન્સકીને મોબાઈલ હોસ્પિટલ (ભીષ્મ ઘન) ભેટમાં આપી છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ પ્રોજેક્ટ ભીષ્મને સ્વાસ્થ્ય મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે સંયુક્ત રીતે વિકસાવી છે. તેનું આખું નામ ‘બેટલફિલ્ડ હેલ્થ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર મેડિકલ સર્વિસ’ હોવાથી તેને ભીષ્મ નામ આપવામાં આવ્યું હતું. […]

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના […]

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની અમદાવાદ-વડોદરા ક્ષેત્રાધિકારના સંસદો સાથે બેઠક

અમદાવાદઃ અમદાવાદ અને વડોદરા મંડળોના ક્ષેત્રાધિકાર હેઠળ આવતા માનનીય સંસદ સભ્યો સાથે જનરલ મેનેજર પશ્ચિમ રેલવે અશોક કુમાર મિશ્રની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં માનનીય સંસદ સભ્યોમાં ભરતસિંહજી ડાભી, હસમુખભાઈ પટેલ,ગેનીબેન ઠાકોર, હરીભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, ચંદુભાઈ શિહોરા, શોભનાબેન બારૈયા, નરહરી અમીન, રમીલાબેન બારા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઈ નાયક, ડૉ. હેમાંગ જોશી, મિતેશભાઈ પટેલ, મનસુખભાઈ […]

ભારતના આ પાંચ ફેમસ જૈન મંદિરોની મુલાકાત લો, નહીં તો પસ્તાવો થશે

ભારતના પાંચ ફેમસ જૈન મંદિરઃ ભારતના બે સૌથી પ્રસિદ્ધ જૈન મંદિરો રાજસ્થાનમાં છે. પ્રથમ રાણકપુર જૈન મંદિર, જે માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં અરાવલી પહાડીઓની વચ્ચે બનેલું છે. જ્યાં તીર્થંકર ઋષભનાથની પૂજા થાય છે. જાણકારી અનુસાર આ મંદિરમાં 1444 સ્તંભ છે અને તેની સુંદરતા જોવા […]

લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો, 3 મહિનામાં 22990 પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગયા વર્ષે 3 મહિનામાં 11074 પ્રવાસીઓ ગયા હતા લક્ષદ્વીપ જતી ફ્લાઈટ સેવાઓમાં થયો વધારો નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટનને નવી પાંખો મળી છે. PMની ભારતીયોને લક્ષદ્વીપની મુલાકાત લેવાની વિનંતીની અસર હવે દેખાઈ રહી છે. સરકારી ડેટા અનુસાર, ભારતીય ટાપુ પર જનારા મુસાફરોની સંખ્યા આ વર્ષે એપ્રિલ-જૂનમાં બમણી થઈને […]

બેટ દ્વારકાનો ત્રણ તબક્કામાં કરાશે સુગ્રથિત વિકાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો- ટૂરિસ્ટ ડેસ્ટિનેશનને કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યા છે. ત્યારે બેટ દ્વારકામાં ‘સુદર્શન સેતુ’ના નિર્માણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.આ જ રીતે તીર્થસ્થળ તેમજ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી પ્રસિદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની ‘બેટ દ્વારકા’ની વૈશ્વિક સ્તરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code