1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

તમે એકલા પ્રવાસ કરવાનો શોખીન છો તો સેફ્ટી માટે ચોક્કસ અપનાવો આ ટીસ્પ

એકલા મુસાફરી કરવી ખુબ જ આનંદદાયક હોય છે પણ પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. જો તમે એકલા ટ્રાવેલ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કેટલીક સરળ ટિપ્સ અપનાવી પોતાની ટ્રિપને સેફ અને મજેદાર બનાવી શકે છે. પહેલાથી રિસર્ચ કરો: કોઈ પણ નવી જગ્યાએ નવાના પહેલા જગ્યા વિશે સરખી રીતે જાણકારી ભેગી કરો. ત્યાના […]

બ્રિટનના નવનિયુક્ત વિદેશ મંત્રી ડેવિડ લેમી આ મહિને ભારતની મુલાકાત લે તેવી શકયતા

નવી દિલ્હીઃ બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટોર્મરે (Keir Starmer) શુક્રવારે ડેવિડ લેમી (David Lammy) ને વિદેશ પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે. નવનિયુક્ત પ્રધાનમંત્રીએ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ લેબર પાર્ટીની સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઘણી દિવાળીઓ કોઈપણ વેપાર કરાર વગર પસાર થઈ ગઈ ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના સમર્થકસ માટે 51 વર્ષીય લેમી (David […]

બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, સાત દિવસમાં 1.25 લાખને વટાવી ગઇ શ્રદ્ધાળુઓની સંખ્યા

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. મુશળધાર વરસાદ વચ્ચે પણ મુસાફરોના પગ અટકતા નથી. ગુરુવારે, 5600 તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા અને પૂર્વ તરફ ગયેલા 24978 શ્રદ્ધાળુઓએ હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. બુધવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના સાત […]

અમરનાથ યાત્રાઃ છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ કાશ્મીરના અમરનાથ મંદિરમાં છેલ્લા છ દિવસમાં 1.25 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. શુક્રવારે 6 હજાર 919 મુસાફરોનો બીજો સમૂહ કાશ્મીર માટે રવાના થયો હતો. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે 6 હજાર 919 શ્રદ્ધાળુઓનો બીજો ટુકડો બે સુરક્ષા કાફલામાં ભગવતી નગર યાત્રા નિવાસથી ખીણ તરફ રવાના થયો […]

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં 23 હજારથી વધુ સુરક્ષા કર્મી રહેશે તહેનાત

અમદાવાદઃ શહેરમાં 7મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા માટે રાજ્યની પોલીસ સજજ છે. જેમાં કુલ 23 હજાર 600 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. સાથે જ ચેતક કમાન્ડોની 3 ટીમ તૈનાત રહેશે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, શહેરની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સ્ટાફ ઉપરાંત 17 વર્જ, 07 વોટર […]

ઈ-વ્હિકલ માટે પ્રમુખ માંગ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે મધ્યમ શહેર, લખનૌમાં ઝડપી વેચાણ થયું

મોટા અને ટાયર-2 (મધ્યમ) શહેરો વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં અંતર ઓછું થઈ રહ્યું છે. આગામી સમયમાં, મધ્યમ શહેરો આવા વાહનો માટે મુખ્ય માંગ કેન્દ્રો તરીકે ઉભરી શકે છે. બ્લૂમબર્ગ-એનઇએફ (BNEF) 10 રાજ્યોના 207 શહેરોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને કારના વેચાણનું વિશ્લેષણ દર્શાવે છે કે કેટલાક મધ્ય-શહેરના બજારોમાં ઇ-ટુ-વ્હીલરનું વેચાણ મહાનગરો કરતાં વધી રહ્યું છે. ઈ-કારના વેચાણમાં […]

ચોમાસામાં સાવધાની સાથે કરો મુસાફરી, ટ્રાવેલ દરમિયાન સુરક્ષિત રહેવા માટે 5 બાબતોનું ધ્યાન રાખો

વરસાદના દિવસોમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ છે. પ્રકૃતિનું વાસ્તવિક સૌંદર્ય ચોમાસામાં જ દેખાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો આ સિઝનમાં ફરવાનું પ્લાન કરે છે. વરસાદની ઋતુમાં ફરવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, વ્યક્તિએ એવી જગ્યાએ જવું જોઈએ જ્યાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોય. જો તમે ચોમાસાની […]

સુરક્ષિત બાઇક રાઇડિંગ માટે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર મોટી દુર્ઘટના થઇ શકે છે

મોટાભાગના યુવાનો બાઇક ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ વધુ ઝડપે અથવા બેદરકારીપૂર્વક બાઇક ચલાવવી ક્યારેક જીવલેણ સાબિત થાય છે. તેથી, બાઇક ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બ્રેક લો: જો તમે બાઇક દ્વારા લાંબા અંતરે જતા હોવ અને વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ, તો 20-25 કિલોમીટર ચાલ્યા પછી ચોક્કસપણે સમજો કે બાઇક ચલાવવું મુશ્કેલ […]

ગુજરાતઃ ઉનાળુ વેકેશનમાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 […]

ત્રણ દિવસમાં 51,000 થી પણ વધુ શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના કર્યા દર્શન

નવી દિલ્હીઃ હાલ, ચારઘામ યાત્રાના અંતર્ગત શ્રદ્ધાળુઓનો માનવમેળો ઉમટી પડ્યો છે. તેના કારણે દિવસે અને દિવસે ચારધામ યાત્રામાં આવતા તમામ તીર્થસ્થળ પર ભૂતકાળની સરખામણીમાં લોકોને સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી સરકાર દ્વારા દરરોજ ચારધામ યાત્રા દરમિયાન જે સ્થળે માનવ મહેરામણ જોવા મળી રહ્યું હોય છે. તે તીર્થસ્થળના દર્શન કરેલા શ્રદ્ધાળુઓની સંખ્યાના આંકડાઓ જાહેર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code