1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ જગ્યાઓ પર ફરવા જવાનું ટાળો,આ જગ્યા નથી સારી

આપણા દેશના લોકો ફરવા માટે અઢળક રૂપિયા ખર્ચ કરતા હોય છે. લોકોને ફરવાનું સૌથી વધારે પસંદ હોય છે. જો વાત કરવામાં આવે આપણા દેશના લોકોની તો એ તો મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા જતા હોય છે. લોકો જે તે સ્થળ વિશે જાણીને એ સ્થળે ફરવા જતા રહેતા હોય છે પરંતુ જો વાત કરવામાં આવે ન […]

પ્રકાશના તહેવારની ઉજવણી,આ શહેરમાં થાય છે જોરદાર,જાણો

દિવાળીના તહેવારને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. લોકો માને છે કે આ દિવસે જો કોઈના ઘરે જઈને તેના ઘરનું અંધારુ દુર કરો તો આપણા જીવનમાં પણ મોટાભાગના તકલીફો દુર થઈ જાય છે. આ વાતનો અર્થ એ છે કે નવા વર્ષમાં થઈ શકે તો કોઈને મદદરૂપ થવુ. આ બધી વાત દિવાળીને લઈને આપણે સૌ જાણીએ […]

દિવાળીની રજાઓમાં ફરવાનો બનાવો પ્લાન,દિલ્હીથી 2 દિવસની ટ્રીપમાં એક્સપ્લોર કરો આ નવી જગ્યા

દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો મોટાભાગે લાંબા વીકએન્ડમાં ક્યાંક બહાર ફરવા જાય છે. કેટલાક લોકો તહેવારો પર આવતા લાંબા વીકએન્ડમાં પણ ફરવા જાય છે. જો તમે પણ દિવાળી પર ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને ઘણી સુંદર અને નવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 2 દિવસ માટે શાનદાર ટ્રિપ પ્લાન કરી […]

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા […]

ભારતીયો હવે વિઝા વિના થાઈલેન્ડનો પ્રવાસ કરી શકશે

ભારતીય પ્રવાસીઓને મે 2024 સુધી મળસે છુટનો લાભ થાઈલેન્ડના પ્રવાસન વિભાગને મળશે વેગ ભારત અને થાઈલેન્ડના સંબંધો વધારે મજબુત બનશે નવી દિલ્હીઃ ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો […]

ઉત્તરાખંડમાં આવેલા પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિર વિશે જાણો છો? આવો ગજબ છે તેનો ઈતિહાસ

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને તેમની પત્ની પાર્વતીએ આ સ્થાન પર ધ્યાન કર્યું હતું. આ કારણથી દર વર્ષે હજારો ભક્તો અહીં દેવી પાર્વતીના આશીર્વાદ લેવા આવે છે. પાર્વતીકુંડ જવા માટેનો રસ્તો પણ કઈક આવો છે કે જો તમારે પાર્વતી કુંડ જવું હોય, તો ત્યાં સુધી પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ […]

શું તમને સેથાન વેલી વિશે ખબર છે?,તો આજે જ જાણી લો

ભારતમાં ફરવા માટે એટલી બધી જગ્યાઓ છે કે જ્યારે પણ પ્લાન બનાવો હોય ત્યારે ઓછામાં ઓછા એક અઠવાડિયું તો વિચારવું જ પડે કે ફરવા ક્યાં જઈશું. ? તો આવામાં વાત કરીએ સેથાન વેલી વિશે તો કદાચ ઘણા લોકોને આ સ્થળ વિશે જાણ હશે નહી. તો આજે આપણે તેના વિશે જાણીશું. ફરવા માટે હજારોની સંખ્યામાં લોકો […]

વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો,તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાં આ 5 બાબતોને ચોક્કસ સામેલ કરો

વિદેશ પ્રવાસ કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. લોકો આ માટે ઘણી બચત પણ કરે છે. વિદેશ પ્રવાસ પર જતા પહેલા આપણે ઘણી તૈયારીઓ કરવી પડે છે, જેમાંથી એક ટ્રાવેલ ઈન્સ્યોરન્સ છે. આ તમને વિદેશમાં મુસાફરી કરતી વખતે ઘણા નાણાકીય નુકસાનથી બચાવે છે અને તમારા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેતી વખતે […]

આ વીકેન્ડમાં લોંગ ડ્રાઈવ પર જવાનું વિચારી રહ્યા છો ? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

લાંબા તણાવપૂર્ણ સપ્તાહ પછી લોકો ઘણીવાર સપ્તાહના અંતે આરામની ક્ષણો વિતાવવાનું આયોજન કરે છે. ઘણા લોકો માટે, સપ્તાહાંત એ અઠવાડિયાનો શ્રેષ્ઠ સમય છે. ખાસ કરીને જો આપણને લાંબો વીકએન્ડ મળે તો આપણે શું કહી શકીએ. આ વખતે દશેરાની રજાના કારણે લોકોને ફરી એકવાર લોંગ વીકએન્ડ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન લૉન ડ્રાઇવ […]

UNWOનો શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ કચ્છના ધોરડોને મળ્યો, PM મોદીએ કરી પ્રશંસા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશન (યુએનડબલ્યુટીઓ) દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામની પ્રશંસા કરી હતી. ધોરડોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા તેમણે 2009 અને 2015માં ગામની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. Absolutely thrilled to see Dhordo in Kutch being celebrated for […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code