1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કુંભ મેળા માટે ભારતીય રેલવે 992 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

• મેળામાં 30 થી 50 કરોડ ભક્તોની હાજરીની અપેક્ષા • રેલ્વે ટ્રેકને ડબલ કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયએ કુંભ મેળા માટે વિસ્તૃત વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યું છે અને જાન્યુઆરીમાં પ્રયાગરાજમાં યોજાનાર વિશાળ ધાર્મિક પ્રસંગ માટે 992 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આ માહિતી આપી […]

છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી

અમદાવાદઃ કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે રાજ્યના છોટા ઉદેપુરના હાફેશ્વર સહિત દેશના 36 ગામોની શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન ગામ તરીકે પસંદગી કરી છે. મંત્રાલય દ્વારા વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ચાલુ વર્ષની શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સ્પર્ધાના આઠ અલગ અલગ શ્રેણીમાં વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી.તેમાં વારસા ગામ શ્રેણીમાં હાફેશ્વરનો સમાવેશ કરાયો છે. નર્મદા કિનારે આવેલા કવાંટ તાલુકાનાં હાફેશ્વર ગામને […]

50 હજાર ખિસ્સામાં છે, તો આ દેશની મુલાકાત લઈ શકો છો, વિઝાની જરૂર નથી

દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેની મોટી કમાણીમાં આપણે ભારતીયોનો પણ મોટો ટેકો છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે. આ દેશો માટે ફ્રી એન્ટ્રી વિઝા ઉપલબ્ધ છે. ભૂતાન, ભારતની નજીક આવેલો દેશ છે, […]

ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે

અમદાવાદઃ ગરવી ગુજરાત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનો આગામી 1 ઓક્ટોબરથી પ્રારભ થશે. આ ટ્રેન દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે. આ સુવિધા શરૂ થવાથી પ્રવાસીઓ ગુજરાતના મુખ્ય આધ્યાત્મિક અને વારસાના સ્થળોની મુલાકાત સરળતાથી લઈ શકશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનના રૂટમાં પ્રથમ વખત વડનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કીર્તિ તોરણ, હાટકેશ્વર મંદિર અને રેલ્વે સ્ટેશન […]

સ્વિટઝરલેન્ડની અનુભૂતી કરાવશે ઉત્તરાખંડનું આ સુંદર સ્થળ

નવી દિલ્હીઃ નીતિન ગડકરીએ કહ્યું કે ‘ઔલી’ના માર્ગો બહુ જલ્દી સારા થઈ જશે અને થોડા જ સમયમાં અહિયાં પર્યટકો ફરવાનો આનંદ લઈ શકશે. કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ હાલમાં જ નિવેદન આપતા કહ્યું હતું કે, ઉતરાખંડના ઔલી હિલના માર્ગોને ફરી ડેવલપ કરીને સ્વિટઝરલેન્ડ જેવા બનાવવાના છે. ઔલી ઉતરખંડનું બહુ સુંદર હિલ સ્ટેશન છે. ‘ઔલી’ની હરિયાળી, પ્રાકૃતિક સુંદરતા, […]

નરેન્દ્ર મોદીએ 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વીપક્ષીય બેઠકો કરી

બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે દ્વીપક્ષીય સંબંધોની સમીક્ષા કરી નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે જુદી જુદી બેઠકો કરી ગાઝામાં માનવીય સંકટ અને વણસી રહેલી સુરક્ષાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના બીજા દિવસે ન્યૂયોર્કમાં 19મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી, કુવૈતના પ્રિન્સ અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ […]

PM શુક્રવારે મહારાષ્ટ્રના પ્રવાસે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. આવતીકાલે સવારે લગભગ 11:30 વાગ્યે, તેઓ ‘PM વિશ્વકર્મા’ હેઠળ પ્રગતિના એક વર્ષની ઉજવણી કરશે. ‘પીએમ વિશ્વકર્મા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર અને લોન આપવામાં આવશે. આ યોજના હેઠળ કારીગરોને આપવામાં આવેલા નક્કર સમર્થનના પ્રતીક તરીકે, તેઓ 18 ટ્રેડ હેઠળ 18 લાભાર્થીઓને PM વિશ્વકર્મા હેઠળ […]

લગ્ન પહેલા ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો આ સ્થળ તમારા માટે ઉપયોગી થશે

જો તમે પણ લગ્ન પહેલા તમારા પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ જવા ઈચ્છો છો, તમે આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. લગ્ન પહેલા તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જ્યાં તમે કેટલીક યાદગાર ક્ષણો વિતાવી શકો છો. કસૌલી પણ યુગલો માટે જોવાલાયક સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ […]

વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

જો તમે પણ તમારા મિત્રો સાથે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમારે અગાઉથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. અન્યથા તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જો તમે વિદેશ પ્રવાસની તારીખ નક્કી કરી હોય તો અગાઉથી બુક કરી લો. આ સિવાય સૌથી પહેલા તમારા તમામ ડોક્યુમેન્ટ અને ટિકિટો યાદ રાખો. તમે જ્યાં પણ […]

PM મોદીએ રાંચીમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત’ ટ્રેનને બતાવી લીલી ઝંડી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીથી વર્ચ્યુઅલ માધ્યમથી 6 ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી હતી. ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જમશેદપુર જઈ શક્યા ન હતા. તેઓ રાંચી પહોંચ્યા બાદ જમશેદપુર જવાના હતા પરંતુ હજુ સુધી હવામાન સાફ નથી થયું. પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી બતાવેલી વંદે ભારત ટ્રેનોમાં બેરહમપુર-ટાટા, રાઉરકેલા-હાવડા, દેવઘર-બનારસ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code