1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આણંદનો ઈતિહાસ – જે 1997માં આણંદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો

આણંદ ભારતની દૂધની રાજધાની તરીકે ઓળખાય છે. તે અમૂલ ડેરી અને તેની દૂધ ક્રાંતિ માટે પ્રસિદ્ધ બન્યું. આ શહેર ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઈન્ડિયા(NDDB), જાણીતી બિઝનેસ સ્કૂલ – ઇરમા અને આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની મુખ્ય કચેરી ધરાવે છે. શહેરના અન્ય પ્રખ્યાત શૈક્ષણિક હબ વલ્લભવિદ્યાનગર અને કરમસદ છે, જે […]

ગુજરાતના સૂર્ય મંદિર, રાણકી વાવ સહિત ચાર પર્યટન સ્થળો ખાનગી કંપનીના સહયોગથી વિક્સાવાશે

અમદાવાદઃ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના ચાર પર્યટન સ્થળો સહિત દેશમાં 22 પર્યટન સ્થળોને પીપીપી ધોરણે ડેવલપ કરી તેને આકર્ષક બનાવવા ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે. ગુજરાતમાં મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો પુરાતત્વ પાર્ક તેમજ જુનાગઢની બૌદ્ધ ગુફાઓને પીપીપી ધોરણે વિકસાવવા માટે અમદાવાદની એક ટ્રાવેલ્સ કંપની સાથે એમઓયુ કરાયા […]

પોળોના જંગલમાં પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ અને એન્ટ્રી ફી ના નામે પૈસા ઉઘરાવતા એજન્ટો સામે તવાઈ

હિંમતનગરઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં આવેલા પ્રખ્યાત પોળોના જંગલોમાં એન્ટ્રી ફી અને પાકિગ ફીના  નામે પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પડાવતા એજન્ટો અને દલાલોનો પર્દાફાશ કરી જિલ્લા કલેકટરે એવી જાહેરાત કરી છે કે પોળોના જંગલોમાં જવા માટે કોઇપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. સાબરકાંઠાના  વિજયનગર સ્થિત રમણીય કુદરતી સાનિધ્યમાં પોળોના જંગલોમાં પુરાતત્વ વિભાગ હસ્તકના એવા મંદિરો […]

ખેડા જિલ્લાનો ઈતિહાસ – જેને અંગ્રેજો કૈરા કહેતા અને સંસ્કૃત સાહિત્ય તેને ખેટક કહેવામાં આવતું

ખેડા જિલ્લો કે જે આઝાદીની સમય પહેલા પણ અનેક બાબતે ચર્ચાનો વિષય બનીને રહેતો. આ જિલ્લાને છેલ્લા કેટલાક સમયથી લોકો ચરોતરના નામથી પણ ઓળખે છે. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ ચારુ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ “સુંદર” થાય છે. અહીની જમીન ખુબ ફળદ્રુપ અને લીલી વનરાજી ધરાવતી હોવાથી આંખોને ખુશ કરે છે આવી ચરોતર નામ […]

ભારતના સૌથી વધારે લોકપ્રિય શહેરો, પ્રવાસીઓ માટે હંમેશા હોય છે પહેલી પસંદ

ભારતના પાંચ ફરવા લાયક સ્થળો પ્રવાસીઓની હોય છે પહેલી પસંદ અદભૂત જગ્યાઓમાંની એક જગ્યા ભારતમાં આમ તો ફરવા માટે અનેક જગ્યા છે. જો ભારત દર્શને નીકળો તો 2-3 વર્ષ ક્યાં પુર્ણ થઈ જાય તેની ખબર પણ ન પડે. ભારતમાં દરેક રાજ્યમાં તેમની રીત-ભાત અલગ જોવા મળે છે અને તે લોકોને સૌથી વધારે આકર્ષે છે. પણ […]

મહેસાણાનો ઈતિહાસ – જેની સ્થાપના રાજવંશના મેસોજી ચાવડા દ્વારા કરવામાં આવી

મહેસાણા વિક્રમ સંવત 1414માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવી હતી. બાદમાં ગાયકવાડે 1902માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો. 1947માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં 1960માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. મહેસાણા ગુજરાતનો એક જિલ્લો બન્યું હતું. મેહસાના […]

જૂનાગઢમાં જન્માષ્ટમીના તહેવારોમાં પ્રવાસીઓ ઉમટી પડતા સરકારને અઢી કરોડની આવક થઈ

જુનાગઢઃ જન્માષ્ટમીના તહેવારોમાં તમામ પર્યટન અને યાત્રાધામોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મલી હતી.જન્માષ્ટમીએ આવેલા મિની વેકેશનમાં લાંબા સમય બાદ પ્રવાસન સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યુ હતું. આવામાં સરકારી તિજોરી પણ છલકાઈ ગઈ છે. જન્માષ્ટમીમાં જુનાગઢ  જિલ્લાને સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. સાતમ-આઠમના તહેવાર પર 2.60 કરોડની આવક થઈ છે. જેથી કહી શકાય કે જન્માષ્ટમીનો તહેવાર […]

ગિરિમથક સાપુતારામાં વનરાજી સોળેકળાએ ખીલી ઊઠી, સર્પગંગા તળાવ છલકાયું

નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં સાપુતારા હીલ વિસ્તાર સોળેકળાએ ખીલી ઊઠ્યો છે. સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા પડ્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારાનું વાતાવરણ અહલાદક બન્યું છે, સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર વાદળિયા વાતાવરણ વચ્ચે વાહન ચાલાવવામાં તકલીફ થઈ […]

સાબરકાંઠાનો ઈતિહાસઃ ઈડરના રાવને અંકુશમાં રાખવા સુલતાને હિંમતનગરની સ્થાપના કરી

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ પહેલાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. 1426માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ.સ. 1848માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને તેના રાજા હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનું નામ હિંમતનગર રાખવામાં […]

તહેવારોની રજાઓમાં રાજ્ય તમામ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે. વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ ખાતે તાજેતરમાં રજાના દિવસોમાં અભૂતપૂર્વ સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લઇ રાજ્ય સરકારે વિકસાવેલી અત્યાધુનિક પ્રવાસન સુવિધાઓનો લાભ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code