આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ
સંસ્કૃત ભાષાના વિદ્વાન ડૉ. ગૌતમ પટેલ, નીલમબેન પટેલ અને ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ચીરસ્થાયી ઇતિહાસ બની રહેશે [અલકેશ પટેલ] અમદાવાદ, 13 જાન્યુઆરી, 2026 works of Adi Shankaracharya into Gujarati હિન્દુત્વના અનેક વિદ્વાનો અને ક્યારેક સામાન્ય લોકો પણ વાતચીતમાં આદિ શંકરાચાર્યના નામનો ઉલ્લેખ કરતા હોય છે. તેમના એકાદ સ્તોત્ર અથવા તેમની કામગીરીને ટાંકીને અનેક લોકો […]


