કાશ્મીર: પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર કરાયો
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ભાંગફોડની પ્રવૃતિ આચરવાનો મનસુબો ધરાવતા હોવાની માહિતીને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે એલર્ટ બની છે. દરમિયાન પુલવામા ખાતે ભારતીય સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અન્ય આતંકવાદીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા […]