1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે […]

મમતા બેનર્જીને જીત અપાવનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી, બંગાળમાં પણ ભાજપ બનશે નંબર-1

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી શરૂ થતા પહેલા ચૂંટણી વ્યૂહરચનાકાર અને જન સુરાજના નેતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું કહેવું છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. પીકેએ પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભાજપે દક્ષિણ અને પૂર્વમાં ઘણી મહેનત કરી […]

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

લોકસભા ચૂંટણીઃ કર્ણાટકમાં 5.60 કરોડની રોકડ અને સોના-ચાંદીના આભુષણો જપ્ત કરાયાં

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે કર્ણાટકમાં બેલ્લારી શહેરમાં પોલીસે દરોડા પાડીને રૂ. 5.60 કરોડની રોકડ, ત્રણ કિલો સોનુ, 100 કિલોથી વધારે ચાંદીના આભુષણો અને 68 ચાંદીના બિસ્કીટ જપ્ત કર્યાં હતા. આમ પોલીસે કુલ 7.60 કરોડની મતા જપ્ત કરીને વધારે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જ્વેલર્સની દુકાનના માલિક નરેશભાઈના ઘરેથી જંગી રકમ અને આભૂષણ મળી આવ્યાં […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલ ઇજિપ્તમાં નવી મંત્રણા માટે તૈયાર

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છ મહિનાના સંઘર્ષમાં સંભવિત યુદ્ધવિરામ પર નવી વાટાઘાટો માટે એક ટીમ ઇજિપ્ત મોકલી છે. ઇઝરાયેલ વર્ષની શરૂઆતથી ગાઝામાં સૈનિકો ઉતારી રહ્યું છે અને માનવતાવાદી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તેના સાથી યુ.એસ.ના વધતા દબાણનો સામનો કરી રહ્યું છે. સૈન્ય પ્રવક્તાએ સૈનિકો પાછા ખેંચવાના કારણો અથવા તેમાં સામેલ સંખ્યા વિશે વિગતો આપી ન હતી, […]

રાજ્યો-કેન્દ્ર વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં, કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં. હકીકતમાં કર્ણાટક સરકારે દુકાળ પ્રબંધન માટે રાષ્ટ્રીય આફત રિસ્પોન્સ ફંડથી આર્થિક મદદ આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કર્ણાટક સરકારની આ […]

દિલ્હી દારૂ ગોટાળામાં મોટી કાર્યવાહી: AAP નેતા દુર્ગેશ પાઠક ઈડી ઓફિસ પહોંચ્યા, કેજરીવાલના પીએની પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં તપાસ કરી રહેલી ઈડીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને પહેલા સમન જાહેર કરવામાં આવ્યો અને હવે તેઓ ઈડી ઓફિસ પૂછપરછ માટે પહોંચી ચુક્યા છે. તેના સિવાય ઈડીએ કેજરીવાલના પીએ વિભવ કુમારની પૂછપરછ કરી છે. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું છે કે ઈડીએ સોમવારે […]

પેરિસઃ એક બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ પછી આગ લાગતા ત્રણ લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાપોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, રુ ડી ચારોન પર એક ઈમારતના 7મા માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. […]

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે […]

ભગવાન રામે હુલ્લડ કરવાનું કહ્યું નથી: મમતા બેનર્જીનો દાવો-ભાજપ ચૂંટણી પહેલા પ.બંગાળમાં કરાવશે રમખાણ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી લોકસબા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા કોમી રમખાણ કરાવશે. લોકોને કોઈપણ ઉશ્કેરણીમાં દોરવાય નહીં જવાની અપીલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાપજ 17 એપ્રિલે રામનવમી પર કોમવાદી ભાવનાઓ ભડકાવશે. બંગાળમાં સત્તાધારી ટીએમસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code