1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 25 લોકોના મોત અને ઘણા ધાયલ

નવી દિલ્હી: ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને ત્રણ-ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 25 લોકોમાંથી ત્રણ લોકો દાઝી જવાથી અને બાકીના લોકો ગૂંગળામણને કારણે […]

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધી રદ થયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે ચુકવણી પ્રક્રિયા રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવી જોઈએ. એરલાઇન્સને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફ્લાઇટ રદ થવાને કારણે જેમની ટ્રિપ્સ રદ થઈ હતી તેવા […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લેહમાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખના લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. નવા રસ્તાઓ, પુલો અને ટનલ સહિતના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ ઉદ્ઘાટન […]

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જીતી

નવી દિલ્હી: ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી 2-1થી જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી પરાજય આપ્યો હતો.ભારતીય ટીમે 39 ઓવર અને પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 271 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 116 રન બનાવ્યા અને વિરાટ […]

ભારત અને અમેરિકાએ સરહદપાર સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી

નવી દિલ્હી: ભારત અને અમેરિકાએ સરહદપાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદની સખત નિંદા કરી છે.ત્રીજી ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં 21મા ભારત-અમેરિકા સંયુક્ત કાર્યકારી જૂથ આતંકવાદ વિરોધી અને 7મા સંવાદમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર, ક્વાડ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સહિત વૈશ્વિક સ્તરે આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ બેઠકોમાં ભારતમાં તાજેતરના […]

શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમશે, ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા

નવી દિલ્હી: ભારતના વનડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ માટે સારા સમાચાર છે. ગિલ ફિટ જાહેર થયો છે અને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં તે રમશે તેવી અપેક્ષા છે. ગિલે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી દીધો છે અને તેને T20 શ્રેણી રમવા માટે મંજૂરી મળી ગઈ છે. અહેવાલમાં મીડિયા […]

એન્ડ્રોઇડ ફોનમાં ઘૂસી શકે છે આ નવો ખતરનાક સ્પાયવેર ક્લેરેટ, તમારા ડેટાની કરશે ચોરી

જો તમે એન્ડ્રોઇડ યુઝર છો, તો તમારા માટે એક ગંભીર ચેતવણી છે. સુરક્ષા નિષ્ણાતોએ એક નવા અને વધુ જોખમી સ્પાયવેર ‘ક્લેરેટ’ વિશે ચેતવણી આપી છે, જે તમારા ફોનમાં ઘૂસીને તમારો બધો જ ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર તમારા મેસેજ, કોલની સંપૂર્ણ માહિતી, ફોટા અને અહીં સુધી કે ફોનનું લોક પણ ખોલી શકે છે. […]

ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ

અમદાવાદ : અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ  શનિવારે યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તેઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્યઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બિરદાવવામાં આવી હતી.. અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ જી. અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ […]

ભારતીય ફૂડનો ડંકો: દુનિયાની બેસ્ટ ક્યુઝિન યાદીમાં ભારત 13માં ક્રમે

નવી દિલ્હીઃ ભારત તેની રહેણીકરણી, સંસ્કૃતિ અને ભાષાઓમાં જેટલી વિવિધતા ધરાવે છે, તેટલો જ બદલાવ અહીંના સ્વાદમાં પણ જોવા મળે છે. દરેક સ્થળની પોતાની પરંપરાગત અને અનોખી વાનગીઓ ભારતીય ફૂડ કલ્ચરને વિશ્વમાં ખાસ ઓળખ અપાવે છે. હવે ફૂડ પ્લેટફોર્મ ‘ટેસ્ટ એટલસ’ દ્વારા દુનિયાના 100 દેશોના શ્રેષ્ઠ ભોજનની નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતે […]

બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું અમિત શાહના હસ્તે આગથળા ખાતે લોકાર્પણ

કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1,00,000 કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે પાલનપુર, 6 ડિસેમ્બર, 2025ઃ Banas Bio-CNG – Banas Model inaugurated બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આગથળામાં સ્થપાયેલ “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code