1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સિંગાપોરમાં કારની ટક્કરથી મહિલના મોતના કેસમાં ભારતીય નાગરિકને કોર્ટે ફરમાવી સજા

નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય નાગરીકને બેદરકારીથી કાર ચલાવવાના કારણે 10 મહિના જેલની સજા આપી છે. એક રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય ભારતીય નાગરિકે બેદરકારીથી વાહન હંકારીને 79 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ કેસમાં કોર્ટે ભારતીય નાગરિકને કસુરવાર ઠરાવીને તેને 10 મહિનાની સજા સંભળાવી છે. રિપોર્ટ અનુસાર, સજા પામેલા ભારતીય નાગરિકની ઓળખ શિવલિંગમ સુરેશ તરીકે […]

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

બિહારના DyCM તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, જમીન કૌભાંડ કેસમાં ઈડીએ મોકલ્યુ સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેમને એજન્સીની દિલ્હી ઓફિસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવને પણ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે-મનીલોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. […]

મધ્યપ્રદેશના સીએમ અને ડેપ્યુટી સીએમએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત

દિલ્હી: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, નાયબ મુખ્યમંત્રીઓ રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:”મધ્યપ્રદેશના સીએમ, @DrMohanYadav51 જી, ડેપ્યુટી સીએમ @rshuklabjp જી અને @JagdishDevdaBJP જી સાથે PM @narendramodi મળ્યા.” CM of Madhya Pradesh, @DrMohanYadav51 Ji, along with Deputy CMs @rshuklabjp Ji and @JagdishDevdaBJP Ji […]

છત્તીસગઢમાં સીએમ વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા શપથ

રાયપુરઃ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવ જેટલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં 4 નવા મંત્રીઓ જોડાયા હતા. રાજભવનમાં કેટલાક જૂના મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને કુલ 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ વિષ્ણુદેવ સાંઈ દિલ્હી જવા રવાના થયાનું જાણવા મળે છે. તેઓ […]

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીઃ સ્વામી વિવેકાનંદજી અને ગાંધીજી સહિતના મહાનુભાવોએ શ્રીમદ્ ભગવત ગીતાજીને પોતાના જીવનમાં ઉતારી

સમગ્ર દેશમાં માગશર સુદ એકાદશી-મોક્ષદા એકાદશી શ્રીમદ્ ભગવત ગીતાજીની જ્યંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુઓના પવિત્રગંથ શ્રીમદ્ ભગવત ગીતાજીનું માત્ર સનાતનીઓ જ નહીં પરંતુ વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકો પઠન કરીને પોતાના જ્ઞાન ગંગામાં વધારો કરે છે. એટલું જ નહીં અનેક મહાનુભાવોએ શ્રીમદ ભગવદ ગીતાના સંદેશ અનુસાર દુનિયાને નવી રાહ ચિંધી […]

સંસદમાં ક્રિમિનલ લો બિલ પાસ થવા પર PM મોદીનું નિવેદન,કહ્યું- આ એક નવા યુગની શરૂઆત

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ત્રણ ફોજદારી ન્યાય બિલ પસાર થવાની પ્રશંસા કરી અને તેને ભારતના ઇતિહાસની એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી. તેમણે કહ્યું હતું કે જાહેર સેવા અને કલ્યાણ પર કેન્દ્રિત આ કાયદાઓ નવા યુગની શરૂઆત કરે છે. પસાર થયેલા આ ખરડાઓમાં વસાહતી યુગના ગુનાહિત કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરવાની સાથે આતંકવાદ, ‘મોબ લિંચિંગ’ અને રાષ્ટ્રીય […]

રામ નગરીમાં હશે બધું જ રામમય,’અયોધ્યા જંકશન’ તરીકે ઓળખાશે ‘અયોધ્યા ધામ’

લખનઉ:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યા જંકશનનું નવું નામ અયોધ્યા ધામ હોઈ શકે છે. ગુરુવારે અહીંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુલાકાત દરમિયાન આ સંકેત આપવામાં આવ્યો હતો. સીએમનો આશય એ છે કે રામનગરીની ગરિમાને ધ્યાનમાં રાખીને અયોધ્યા પછી જંકશનની જગ્યાએ આ પુનઃવિકાસિત રેલવે સ્ટેશનના નામમાં ધામ ઉમેરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અયોધ્યા જંકશનનું નિરીક્ષણ […]

દેશમાં કોરોનાના કેસ એક જ દિવસમાં કેસ બમણા થયાં, નવા 640 કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના પોઝિટિવ કેસની ગતિ વધી રહ્યાનું લાગી રહ્યું છે. ગઈકાલે 24 કલાકમાં 358 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. દરમિયાન આજે 24 કલાક દરમિયાન આ આંકડો લગબગ બમણી થઈ ગયો હતો. આજે શુક્રવારે કોરોના વાયરસના 640 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. કેરલમાં 265 કેસ સામે આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું કેરલમાં […]

ચેક ગણરાજ્યઃ પ્રાંગની ચાર્લસ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં 15 લોકોના મોત

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા ભીષણ ગોળીબારમાં 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચેક પોલીસે જણાવ્યું કે બંદૂકધારીએ ચાર્લ્સ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો. વિદ્યાર્થી તરીકે ઓળખાતા હુમલાખોરને પોલીસે માર્યો હતો. ચેક રિપબ્લિક ટેલિવિઝનને ચેક ઇન્ટિરિયર મિનિસ્ટર વિટ રાકુસને જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code