1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે (1 ઓક્ટોબર) મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયોની જાહેરાત કરી. સેન્ટ્રલ બેંકે રેપો રેટ 5.50 ટકા પર યથાવત રાખ્યો અને તટસ્થ મોનેટરી પોલિસી વલણ જાળવી રાખ્યું. રેપો રેટ ઉપરાંત, સેન્ટ્રલ બેંકે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)ને 5.25 ટકા પર યથાવત રાખ્યો, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) 5.75 ટકા પર […]

બિહારઃ SIR ના પ્રથમ તબક્કામાં, કુલ 6,564,075 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા

નવી દિલ્હીઃ બિહારમાં ખાસ ઊંડાણપૂર્વકના સુધારા કાર્યક્રમ હેઠળ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી. રાજ્યના બધા લાયક મતદારો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા તેમના નામની માહિતી ચકાસી શકે છે. ચૂંટણી પંચે એક લિંક શેર કરી છે જ્યાં મતદારો તેમના નામ, સરનામાં અને અન્ય વિગતો ચકાસી શકે છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં મતદાર યાદીનું પ્રકાશન એક મહત્વપૂર્ણ […]

યુપીના મુઝફ્ફરનગરમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવારે (1 ઓક્ટોબર) સવારે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં એક કાર ટ્રક સાથે અથડાઈ જતાં 6 લોકોના મોત થયા છે. મુઝફ્ફરનગરના તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીપત-ખાતિમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-58) પર આ અકસ્માત થયો છે. અહેવાલો અનુસાર, કારમાં સવાર આઠ લોકો હરિયાણાના ફરીદપુરથી હરિદ્વાર જઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી […]

પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પડાશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નવી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરથી થયેલા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની પણ વિનંતી કરી હતી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રીને […]

ICC મહિલા વિશ્વ કપની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ભારત 59 રનથી જીત્યું

નવી દિલ્હીઃ ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું હતું. ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા હતા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ઇનોકા રાણાવીરાએ […]

ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં ગુસ્સો, PCB અધ્યક્ષ મોહસિન નકવીને હટાવવાની માંગ ઉઠી

એશિયા કપ 2025માં ભારત સામે સતત ત્રીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીની આકરી ટીકા થઈ રહી છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને ભારતે પરાજય આપ્યો હતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો હતો, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ નકવી માટે આ શરમજનક ક્ષણ સાબિત થઈ હતી. બીજી […]

ભારતીય સેનાને મળશે 12 એમપીસીડીએસ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હીઃ બદલાતી યુદ્ધ તકનીકો અને આધુનિક હવાઈ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે ડ્રોન ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સેનાને ટૂંક સમયમાં મેન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (એમપીસીડીએસ) મળવા જઈ રહી છે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનની ઓળખ કરી તેમના સિગ્નલને બ્લોક કરવામાં સક્ષમ છે, જેના કારણે જમીન પર તૈનાત સૈનિકો […]

એશિયન એકવેટિક ચેમ્પિયનશિપ : ભારતે વધુ એક રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા

અમદાવાદઃ એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા 11મી એકવેટિક ચેમ્પીયનશિપના બીજા દિવસે ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકની જીત સાથે મેડલ ટેબલમાં નવમા ક્રમે રહ્યું છે. શ્રી નટરાજનો વ્યક્તિગત પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નટરાજ […]

સાયબર હુમલા અને માહિતી યુદ્ધ આજે આપણી સામે નવા ખતરા: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ તાજેતરમાં, આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણી સેનાઓ સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલી તાકાત વધે છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે વાયુસેના દ્વારા આયોજિત ત્રિ-સેવા પરિસંવાદને સંબોધિત કરી રહ્યા હતા. અહીં, તેમણે સંયુક્તતા, સિનર્જી […]

ઈલેક્ટ્રિક વાહનોમાં અવાજ ચેતવણી સિસ્ટમ ફરજિયાત : કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હી : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લઈને ઈલેક્ટ્રિક વાહનો માટે ‘ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી’ (AVAS) ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ નવા ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ મોડલો માટે 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે, જ્યારે હાલના ચાલતા મોડલોમાં આ સિસ્ટમ 1 ઓક્ટોબર, 2027 સુધીમાં લગાવવી ફરજિયાત રહેશે. જેના કારણે ઈ-વાહનોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code