ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી પરીક્ષણ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે
નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને ISROના વડા વી. નારાયણે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતા. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ તેમની ઐતિહાસિક અવકાશ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે એક્સિઓમ મિશન હેઠળ તેઓ બે અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રહ્યા. આ દરમિયાન તેઓ મિશન પાઇલટ અને કમાન્ડર તરીકે જવાબદારી નિભાવી […]


