1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગગનયાનની તૈયારી માટે પહેલા બે ખાલી પરીક્ષણ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને ISROના વડા વી. નારાયણે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરી હતા. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ તેમની ઐતિહાસિક અવકાશ યાત્રાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે એક્સિઓમ મિશન હેઠળ તેઓ બે અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં રહ્યા. આ દરમિયાન તેઓ મિશન પાઇલટ અને કમાન્ડર તરીકે જવાબદારી નિભાવી […]

રશિયાનો યુક્રેન ઉપર મોટો હુમલો, 574 ડ્રોન અને 40 મિસાઈલોથી કરાયો હુમલો

પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે, રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયન વાયુસેનાએ આ હુમલાનું વર્ણન કરતા કહ્યું કે, રશિયન સેનાએ મોટાભાગના હુમલા દેશના પશ્ચિમી વિસ્તારોને લક્ષ્ય બનાવીને કર્યા છે. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે રશિયાએ તેમના પર 574 […]

પાકિસ્તાનમાં અનેક મહત્વપૂર્ણ હવાઈ માર્ગો અસ્થાયી રૂપે બંધ કરાયાં

પાકિસ્તાને દેશભરમાં અનેક મહત્વપૂર્ણ હવાઈ માર્ગો અસ્થાયી રૂપે બંધ કરવા માટે NOTAM પણ જારી કર્યો છે. આ પગલાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે પાકિસ્તાન આગામી દિવસોમાં મોટા મિસાઈલ પરીક્ષણ અથવા હવાઈ સંરક્ષણ લશ્કરી કવાયતની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારતે તાજેતરમાં જ તેની અગ્નિ-5 આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક […]

દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે, દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે વિશેષ 12 હજાર ટ્રેનો દોડાવવામાં આવશે. બિહાર NDA નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લોકોની મુસાફરી જરૂરિયાતો અંગે રાજ્યના નેતાઓ સાથે ચર્ચા કર્યા પછી, મંત્રાલયે માત્ર નવી ટ્રેનો જ નહીં પરંતુ અન્ય ઘણી યોજનાઓ […]

ગાઝા ઉપર કબજો કરવા માટે ઈઝરાયલે શરૂ કર્યાં હુમલા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલે ગાઝા ઉપર સંપૂર્ણ સબજો કરવા માટે કવાયત તેજ બનાવી છે, તેમજ ગાઝામાં હુમલામાં પણ વધારો કર્યો છે. ઇઝરાયલની સેના એ જાહેરાત કરી છે કે તેણે ગાઝા શહેરને કબજે કરવા અને નિયંત્રણ મેળવવા માટે આયોજનબદ્ધ ભૂમિ હુમલા શરૂ કર્યા છે. મોટા હુમલાની તૈયારી માટે […]

UNSC:ભારતે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલી જાતીય હિંસા મુદ્દે પાકિસ્તાનની ટીકા કરી

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરૂ થયેલી જાતીય હિંસા હજુ પણ યથાવત છે. ભારતના કાયમી મિશનના ચાર્જ ડી’અફેર્સ એલ્ડોસ મેથ્યુ પુનૂસે જણાવ્યું હતું કે, 1971માં પાકિસ્તાની સૈન્ય દ્વારા અંદાજે 4 લાખ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરાયું હતું. તે હજુ પણ […]

એસ. જયશંકર રશિયન વિદ્વાનો અને થિંક ટેન્કના પ્રતિનિધિઓને મળ્યા

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાની તેમની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન બુધવારે મોસ્કોમાં અગ્રણી રશિયન વિદ્વાનો અને થિંક ટેન્કના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં ભારત-રશિયા સંબંધો, બદલાતા વૈશ્વિક ભૂ-રાજકારણના દૃશ્ય અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાતચીત વિશે માહિતી શેર કરી અને લખ્યું […]

પંજાબમાં મોટા વહીવટી ફેરબદલ, 22 IAS, આઠ PCS અધિકારીઓની બદલી

ચંડીગઢઃ ભગવંત માનની સરકારે પંજાબમાં મોટા વહીવટી ફેરબદલ કર્યા છે. આ મોટા વહીવટી ફેરબદલ હેઠળ, 22 IAS (ભારતીય વહીવટી સેવા) અને આઠ પંજાબ સિવિલ સર્વિસ (PCS) અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બદલી કરાયેલા અધિકારીઓમાં માનસા, સંગરુર અને ભટિંડાના ડેપ્યુટી કમિશનરનો સમાવેશ થાય છે. આદેશ અનુસાર, IAS અધિકારી નવજોત કૌર માનસાના નવા […]

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શને પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું

નવી દિલ્હીઃ વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ગુરુવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પ્રસંગે સોનિયા ગાંધી, શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, રામગોપાલ યાદવ, ડીએમકે સાંસદ તિરુચી શિવ, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉત અને ગઠબંધનના ઘણા અન્ય નેતાઓ પણ નામાંકન સમયે હાજર રહ્યા હતા. 80 વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવક અને સમર્થક તરીકે સહી કરી […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે: રેલવે મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેમાં 406 કિમીમાં પાયાનું કામ પૂર્ણ થયું છે અને 127 કિમી લાંબા પુલો પર ટ્રેક નાખવાનું કામ શરૂ થયું છે. કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટના અન્ય મુખ્ય કાર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code