1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાતમાં વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, નવ જિલ્લામાં સિંહનો વસવાટ

ગાંધીનગરઃ આગામી 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે.વર્ષ 2025નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન […]

દુર્લભ કેન્સર રોગ માટે સોસાયટીને NIPER-એની ટેકનોલોજી ભેટ

અમદાવાદઃ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખદીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. રાષ્ટ્રપતિને ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે […]

દુર્લભ કેન્સર રોગ માટે સોસાયટીને NIPER-એની ટેકનોલોજી ભેટ

અમદાવાદઃ ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા NIPER અમદાવાદએ ટ્રાઇડેન્ટ લાઇફલાઇન લિમિટેડ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. આ ભાગીદારી, ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર દ્વારા ઔપચારિક, ભારતીય દર્દીઓ માટે ગંભીર કેન્સરની દવા વોરિનોસ્ટેટ લાવવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ થશે. મહાશિવરાત્રિના શુભ અવસર પર NIPER-Aના ડાયરેક્ટર પ્રો. શૈલેન્દ્ર સરાફ અને ટ્રાઇડેન્ટ લાઇફલાઇનના ડાયરેક્ટર હાર્દિક દેસાઇ દ્વારા મેમોરેન્ડમ ઑફ […]

વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો અમારો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીનાં વેબિનારને સંબોધન કર્યું હતું. બજેટ પછી વેબિનારમાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં જોડાવા બદલ તમામનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ છે. જેમાં નીતિઓમાં સાતત્યતા […]

નવું સ્ટેશન અમદાવાદના વારસાને પ્રતિબિંબિત કરશે: અશ્વિની વૈષ્ણવ

અમદાવાદઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસની પહેલોની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની મુલાકાત દરમિયાન માહિતી આપી હતી કે, નવા સ્ટેશન પરિસરની ડિઝાઇન અમદાવાદનાં સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું શહેર છે. રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં શહેરની […]

નીતિશ-ભાજપ સરકારે 20 વર્ષમાં બે પેઢીઓનું જીવન બરબાદ કર્યું: તેજસ્વી યાદવ

પટનાઃ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકારે 20 વર્ષમાં બે પેઢીઓનું જીવન બરબાદ કરી દીધું છે. તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો હતો કે, બિહારમાં 15 વર્ષ જૂના વાહનો ચલાવવાની મંજૂરી નથી કારણ કે તે વધુ ધુમાડો […]

પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલનું ‘X’એકાઉન્ટ હેક થયું

પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલે તેના ચાહકોને જાણ કરી છે કે તેનું ‘X’એકાઉન્ટ 13 ફેબ્રુઆરીથી હેક થઈ ગયું છે. તેમણે ચાહકોને ચેતવણી પણ આપી છે કે તેઓ એકાઉન્ટ પર કરવામાં આવેલી કોઈપણ પોસ્ટ, સંદેશ કે લિંક પર ધ્યાન ન આપે. શનિવારે, તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં કહ્યું કે અનેક પ્રયાસો છતાં, તેણી પોતાનું એકાઉન્ટ પાછું મેળવી […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયાં

સુકમાઃ છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના કિસ્તારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે, કિસ્તારામ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુકમા ડિસ્ટ્રિક્ટ […]

ઉત્તરપ્રદેશઃ ઝાંસી-કાનપુર હાઈવે પર ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો, 4ના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ગુજરાતની પરિવારના વાહનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા દૂર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક […]

ચેમ્પિયન ટ્રોફીઃ ભારતીય ટીમના બેસ્ટમેનોએ ન્યૂઝીલેન્ડના સ્પિનરોથી રહેવુ પડશે સાવધાન

નવી દિલ્હીઃ ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. બંને ટીમો અત્યાર સુધી અજેય છે અને ભારત પોતાનો વિજય ક્રમ ચાલુ રાખવા અને ગ્રુપ સ્ટેજ ટોચ પર સમાપ્ત કરવા માંગશે. જો ભારત ગ્રુપમાં ટોચ પર રહેશે, તો તેનો સામનો સેમિફાઇનલમાં ગ્રુપ B માંથી બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે. જાણકારોના મતે, ભારતીય બેટ્સમેનોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code