1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સંત ઘાસીદાસજીની જન્મજ્યંતિઃ સમાજ સુધારની દ્રષ્ટિએ પશુબલિના સ્થાને નાળિયેર ચઢાવવાની પરંપરાને આગળ વધારી

નવી દિલ્હીઃ સંત ઘાસીદાસજીની આજે જન્મ જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ છત્તીસગઢ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સંત ઘાસીદાસજીએ કોઈ ભૂખ્યુ ના રહે તે માટે વિવિધ સ્થળો ઉપર સદાવ્રત ખોલ્યા હતા. એટલું જ નહીં સમાજ સુધારા માટે વિવિધ કામગીરી કરીને સમાજને નવી દિશા બતાવી છે. […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઇડન ની સુરક્ષામાં ચૂક ,કાફલા સાથે કાર ટકરાતાં અકસ્માત થતા રહી ગયો

દિલ્હી – આ,એરિયકના રાષ્ટ્રપતિ જોબાયડન ની સુરખશમાં ચૂકનો મામલો સામે આવ્યો છે  જાણકારી પ્રમાણે તેમના કાફલા સાથે કર્તકરાઈ હતી અને અકસ્માત થ રહી ગયો હતો રવિવારે ડેલવેરના વેમિંગ્ટનમાં યુએસ પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  એક કાર તેમના કાફલા સાથે અથડાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જો બાયડેન […]

પાકિસ્તાનના કરાચીમાં દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયું, હોસ્પિટલમાં કરાયો દાખલ

નવી દિલ્હીઃ મુંબઈમાં વર્ષ 1993માં થયેલા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની અટકળો વહેતી થઈ છે. જેથી તેને કરાચી સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તેમજ દાઉદને કોણે ઝેર આપ્યું તે […]

તામિલનાડુમાં વરસાદનો કહેર ,અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

દિલ્હી – હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી બાદ તામિલનાડુમાં વરસાદ નો કહેર જોવા મળ્યો છે વિતેલા દિવસથી જ અહી વરસાદે મજા મૂકી છે તમિલનાડુ હજુ સુધી ચક્રવાતી તોફાન મિચોંગની અસરમાંથી બહાર આવ્યું નથી. આ સાથે જ  રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રવિવારની મોડી રાત્રે અને સોમવારે વહેલી […]

પીએમ મોદી આજે વારાણસીમાં 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, બપોરે સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લેશે ભાગ

લખનૌ – પીએમ મોદી  આજ રોજ સોમવારે  વારાણસીમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાની 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત સ્વરવેદ મહા મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ  મોદી  તેમના મતવિસ્તારના સેવાપુરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. પીએમ તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. કાશી સંસદ સ્પોર્ટ્સ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી 5 દિવસ સુધી પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે રહશે

દિલ્હી – દેશના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુ  જુદા જુદા રાજ્યોની મુલાકાત લેતા હોય છે નેક કાર્યક્રમ માં ભાગ લે છે ત્યારે આજ રો 18 ડિસેમ્બરથી મુરમું  વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ડિસેમ્બર દરમિયાન 3 રાજ્યોની મુલાકાતે રહશે.  પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ  મુરમું પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેવ જય રહ્યા છે . રાષ્ટ્રપતિ ભવને […]

શ્વાસ  સંબંધી બીમારીને લઈને  WHOએ  સભ્ય દેશોને આપી  ચેતવણી, કોરોનાના નવા વેરીએન્ટ વિષે પણ કહ્યું 

દિલ્હી – વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHO સભ્ય દેશોને શ્વસન સંબંધી રોગોમાં વધારો અને કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે વાયરસ તેમનું સ્વરૂપ બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સભ્ય દેશોએ મજબૂત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને રોગોના ફેલાવાને અટકાવી શકાય. એ દેખીતું છે કે ફરી એક વખત […]

અયોધ્યાઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામજન્મભૂમિ માર્ગનો પ્રવેશદ્વાર તૈયાર,ગુલાબી પથ્થરનો કરવામાં આવ્યો છે ઉપયોગ

અયોધ્યા: રામ મંદિર સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ શ્રી રામ જન્મભૂમિ પથ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દર્શન માર્ગ પર પગ મૂકતાની સાથે જ ગુલાબી પથ્થરોથી બનેલો 12 મીટર ઊંચો પ્રવેશદ્વાર ભક્તોને એક જ નજરમાં આકર્ષે છે. આ પ્રવેશદ્વારનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે. રામજન્મભૂમિ માર્ગની બંને બાજુ મિર્ઝાપુરના […]

આવતા વર્ષે મેથી અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થશે શરૂ,નિર્માણ માટે વિશ્વભરમાંથી દાન એકત્ર કરવામાં આવશે

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન રામ લલ્લાની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન હવે ધન્નીપુરમાં મસ્જિદના નિર્માણના અહેવાલો છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદનું નિર્માણ કાર્ય આવતા વર્ષે મે સુધીમાં શરૂ થઈ જશે.અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સાઉદી અરેબિયાની મસ્જિદ-એ-હરમના […]

દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહી આ વાત

દિલ્હી: દેશમાં ડ્રાઈવર વિનાની કારને લઈને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેને ક્યારેય મંજૂરી નહીં આપે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ ભારતમાં ડ્રાઇવર વિનાની કારની રજૂઆત સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ડ્રાઈવરોની નોકરી ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઝીરો માઈલ ડાયલોગમાં બોલતા ગડકરીએ કહ્યું, ‘મને વારંવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code