પીએમ મોદી એ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે કરી વાતચીત
દિલ્હી – આજરો સાનિવારે પ્રધાન મંત્રી મોદીએ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી .આ વાતચીતમાં વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોતાના 9 વર્ષના કાર્યકાળની ગણતરી કરતા કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશની જનતા મોદીની ગેરંટી પર વિશ્વાસ કરી રહી છે. […]