1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પીએમ મોદી એ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે કરી વાતચીત

દિલ્હી – આજરો સાનિવારે પ્રધાન મંત્રી મોદીએ ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી .આ વાતચીતમાં વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પોતાના 9 વર્ષના કાર્યકાળની ગણતરી કરતા કોંગ્રેસ પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશની જનતા મોદીની ગેરંટી પર વિશ્વાસ કરી રહી છે. […]

દિલ્હીના VVIP વસંત કુંજ વિસ્તારમાં પોલીસનું એન્કાઉન્ટર, લોરેન્સ ગેંગના બે શૂટરો ઝડપાયાં

નવી દિલ્હીઃ વીવીઆઈપી વસંત કુજ વિસ્તારમાં પોલીસ અને લોરેન્સ ગેંગના શૂટરો વચ્ચે ધાણીફુટ ગોળીબારની ઘટના બની હતી. પોલીસે એન્કાઉન્ટર બાદ ગેંગના બે શૂટરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગેંગના બે સભ્યો પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને અસામાજીક તત્વોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વસંત કુંજ […]

રણબીરની ફિલ્મ એનિમલે રીલીઝના ઍક વીક બાદ ફિલ્મ જવાન અને ગદર ને પછાડી , બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન

મુંબઈ – અભિનેતા રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રીલીઝ થયાને ઍક વીક થઈ ચૂક્યું છે ત્યારે હાલ પણ ફિલ્મને દર્શકો મળી રહ્યા છે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે સોસિયલ મેડિયા પર ફિલ્મ ના દ્રશ્યો છવાયેલા જોવા મળે છે ત્યારે રીલીઝના 8 માં દિવસે ફિલ્મે ગદર અને જવાન ફિલ્મને પછાડી […]

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કાઢવામાં આવશે ઝાંખી

લખનઉ:અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ અંતિમ તબક્કામાં છે. આ સાથે મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આવતા મહિને 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભગવાન રામની ઝાંખી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે રામ નગરીને શણગારવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ રામાયણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કહેવામાં […]

પીએમ મોદીએ ઈન્ફિનિટી ફોરમ 2.0 ને સંબોધી -કહ્યું સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ

 દિલ્હી: આજરોજ  શનિવારે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી એ  વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફિનટેક સંબંધિત વૈશ્વિક વિચાર નેતૃત્વ પ્લેટફોર્મ, ઇન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. ઈન્ફિનિટી ફોરમની બીજી આવૃત્તિ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને GIFT સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વગામી તરીકે ભારત સરકારના નેજા હેઠળ સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી હતી. […]

સ્વીડિશ અવકાશયાત્રીએ ISROના ચંદ્રયાન 3 મિશનના કર્યા વખાણ,કહ્યું- ગગનયાનની રાહ જોઈ રહ્યા છીએ

દિલ્હી: સ્વીડિશ અવકાશયાત્રી ક્રિસ્ટર ફુગલેસાંગે ઈસરોના મિશન ચંદ્રયાન-3ની સફળતાની પ્રશંસા કરી છે. તેમણે આ અભિયાનની સફળતાને અદ્દભૂત અને ઉત્તમ ગણાવી હતી. તેમણે કહ્યું કે જે રીતે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થયું તે ખરેખર અદ્ભુત હતું. ક્રિસ્ટર ફુગલેસાંગનું કહેવું છે કે તેઓ ઈસરોના આગામી મિશનની રાહ જોઈ રહ્યા છે. ક્રિસ્ટર ફુગલેસાંગે એક ઈન્ટરવ્યુમાં […]

આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનો જન્મદિવસ -પીએમ મોદી પાઠવી શુભેચ્છાઓ

દિલ્હી –કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી  આજે 9 ડિસેમ્બરેન રોજ 77મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધીને તેમના 77માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોનિયા ગાંઘીને શુભેચ્છાઓ પાઠવવતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. ભગવાન તેમને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે. Best wishes to Smt. […]

ISIS ષડયંત્ર કેસમાં મહારાષ્ટ્ર-કર્ણાટક સહિતના 40 થી વધુ સ્થળો પર NIA એ પડ્યા  દરોડા

દિલ્હી – દેશભરના અનેક ષડયંત્ર અને ભ્રષ્ટાચાર સામે નેશનલ એજન્સી દ્વારા સતત  કાર્યવાહી થઈ રહી છે ત્યારે  આજ રોજ સવારથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશભરમાં 40 થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું. જાણકારી અનુસાર  એજન્સીએ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા. તે જ સમયે, કર્ણાટકમાં પણ એજન્સીએ ઘણી જગ્યાએ […]

રામ ભક્તો માટે વધુ એક સારા સમાચાર,સીએમ યોગીએ આ કાર્યને અભૂતપૂર્વ ગણાવી માન્યો આભાર

લખનઉ:અયોધ્યામાં શ્રી રામના નિર્માણાધીન ભવ્ય મંદિરમાં શુક્રવારે વીજળી કનેક્શનનું કામ પૂર્ણ થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અભૂતપૂર્વ કાર્ય કરવા બદલ UPPCLનો આભાર માન્યો છે. તેમણે આ બહુપ્રતિક્ષિત રામકાજ પૂર્ણ થવા પર તમામ રામ ભક્તો અને રાજ્યના લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા. સીએમ યોગીએ ટ્વીટ કર્યું, “શ્રી અયોધ્યા ધામમાં નિર્માણાધીન ભગવાન શ્રી રામનું ભવ્ય […]

 જ્યુસની દુકાન ચલાવવાથી લઈને માસ્ટર સેફ બનવા સુધીની સફર – મોહમ્મદ આશિક કે જીત્યો માસ્ટર સેફ ઇન્ડિયાનો ખિતાબ

મુંબઈ – ખુબજ જાણીતો કૂકિંગ રિયાલિટી શો માસ્ટર સેફ ઈન્ડિયા 2023 ને પોટનાઓ વિનર મળી ચૂક્યો છે  વિતેલી રાત્રે આ શો નો  ગ્રાન્ડ ફિનાલે એપિસોડ હતો આ  દરમિયાન માસ્ટરશેફ ઇન્ડિયા 8 વિજેતા જાહેતર કરવામાં આવ્યો છે,  જો કે આ વખતે માત્ર 24 વર્ષના યુવા એ આ ખિતાબ જીતી પોતાનું સપનું સકત્ર કર્યું છે મેંગલુરુમાં રહેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code