1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પંજાબઃ હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 10ની ધરપકડ

હરિયાણાઃ પંજાબ પોલીસે હથિયારોની દાણચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તેમજ મધ્યપ્રદેશના એક હથિયાર ઉત્પાદક સહિત દસ લોકોની ધરપકડ કરીને આંતરરાજ્ય ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે આરોપીઓ પાસેથી કુલ 22 હથિયારો મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે ટ્વિટર પર લખ્યું, “પોલીસે મધ્યપ્રદેશથી સંચાલિત […]

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો આઠ મહિનાની ટોચે,આંકડો 0.26% પર પહોંચ્યો

મુંબઈ:વાણિજ્ય મંત્રાલય દ્વારા 14 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતનો જથ્થાબંધ ફુગાવો માર્ચ 2023 પછી પ્રથમ વખત નકારાત્મક ક્ષેત્રમાંથી બહાર આવ્યો અને નવેમ્બરમાં વધીને 0.26 ટકા થયો. ઓક્ટોબર 2023માં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) ફુગાવો -0.52 ટકા અને નવેમ્બર 2022માં 6.12 ટકા હતો.નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 0.26 ટકા હતો, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. […]

તેલંગાણા: પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે DyCM વિક્રમાર્ક અને ઉદ્યોગ મંત્રી શ્રીધર બાબુએ પદગ્રહણ કર્યું

બેંગ્લોરઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જે પૂર્વે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમની જીત થઈ છે. હવે કોંગ્રેસ પણ હિન્દુત્વ તરફ વધી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસ સરકારના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે કાર્યાલયમાં પદભાર સંભાળ્યો હતો. જો કે, તે પૂર્વે વિક્રમાર્ક ભટ્ટીની સાથે બ્રામણો […]

તેલંગાણા:ગદ્દામ પ્રસાદ કુમાર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા

હૈદરાબાદ:તેલંગાણામાં સત્તાધારી કોંગ્રેસના ધારાસભ્ય ગદ્દામ પ્રસાદ કુમારને સર્વસંમતિથી વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિધાનસભાના પ્રોટેમ સ્પીકર (અસ્થાયી અધ્યક્ષ) અકબરુદ્દીન ઓવૈસીએ ગુરુવારે આની જાહેરાત કરી હતી. કુમારને અભિનંદન આપતા ઓવૈસીએ કહ્યું કે ગદ્દામ પ્રસાદ કુમાર સર્વસંમતિથી પ્રમુખ પદ માટે ચૂંટાયા છે. તેમની ઘોષણા પછી, મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી અને નાયબ મુખ્ય પ્રધાન ભાટી વિક્રમાર્કા […]

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવતો હતો, વિસ્ફોટ થતાં તેની હાલત ગંભીર

લખનૌઃ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. વિદ્યાર્થી પીસીબીના આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. કર્નલગંજ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી […]

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નિયમ 256 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડેરેક ઓ બ્રાયન સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત […]

સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે તપાસના આદેશ સાથે તપાસ સમિતિની રચના કરાઈ

નવી દિલ્હીઃ બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે તપાસ કરવા માટે CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિ સંસદની સુરક્ષામાં થયેલી ચૂક અંગેના કારણોની તપાસ કરશે અને હવે […]

સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલોઃ લોકસભા સચિવાલયના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

દિલ્હી: લોકસભાની કાર્યવાહી દરમિયાન સંસદની સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરનાર અને ગૃહમાં ઘૂસી ગયેલા બે લોકોના કેસમાં લોકસભા સચિવાલયે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ લોકસભા અધ્યક્ષે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસદ ભવન સુરક્ષા સ્ટાફ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં […]

CMR-NIMRનું માળખું મજબૂત કરવું એ વર્ષ 2030 સુધીમાં દેશમાં મેલેરિયા નાબૂદી તરફ આગળ વધવાની દિશામાં એક પગલું છે: ડો.માંડવિયા

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન – સંશોધન અને નવીનતા એક મજબૂત સ્વાસ્થ્ય સંશોધન ઇકોસિસ્ટમ ઊભી કરશે અને આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપવા માટે બે એન્જિન હશે. ‘જય અનુસંધાન’ ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ […]

એમપીમાં ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં,એક્શનમાં સીએમ મોહન યાદવ

ભોપાલ: શપથ લીધા બાદ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં ધાર્મિક વિધિ કર્યા બાદ કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી. પ્રથમ કેબિનેટમાં ડો.મોહન યાદવ ફુલ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેણે ઘણા નિર્ણયો લીધા. પહેલો આદેશ જારી કરતી વખતે ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code