1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ચક્રવાત મિચાઉંગને લઈને હવામાન વિભાગે આપ્યું યલ્લો એલર્ટ – 4 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુના દરિયાકાંઠે પાર થશે

દિલ્હી-  છેલ્લા કેટલાક દિવસોથી દેશભારનું વાતાવરણ પાલટયું છે  ત્યારે હાલ પણ ઘણા રાજ્યમાં વરસાદ કહયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી સ્થિતિમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન લગભગ 43 મીમી જેટલો મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સહિત ભારતીય હવામાન વિભાગ હજુ પણ ચેન્નાઈમાં વરસાદ ચાલુ રહેવાની […]

સીઝફાયર સમાપ્તિના પ્રથમ દિવસે ઇઝરાયેલનો મોટો હવાઈ હુમલો,ગાઝામાં 175થી વધુ લોકોના મોત

દિલ્હી: હમાસ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ઈઝરાયેલે શુક્રવારે ફરી એકવાર હવાઈ હુમલા શરૂ કર્યા. પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, યુદ્ધવિરામ ભંગ થયાના પહેલા જ દિવસે ઇઝરાયેલે ગાઝા પર જોરદાર બોમ્બમારો શરૂ કર્યો, જેમાં ઓછામાં ઓછા 175 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલ છે. હમાસ સાથે યુદ્ધવિરામની સમયમર્યાદા સમાપ્ત થયા પછી ઇઝરાયેલી […]

CM યોગી આજે કરશે અયોધ્યાના શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ,પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ સ્થળો માટે ફ્લાઈટ શરૂ થશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે છે. તેમની સાથે નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. આ દરમિયાન સીએમ યોગી અયોધ્યામાં બની રહેલા શ્રી રામ એરપોર્ટનું નિરીક્ષણ કરશે.રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ શ્રી રામ એરપોર્ટ પરથી હવાઈ ઉડાન શરૂ થઈ શકે […]

પીએમ મોદીએ ક્લાઈમેટ સમિટની મહત્વપૂર્ણ ક્ષણોનો વીડિયો શેર કર્યો, કહ્યું ‘થેંક્યું દુબઈ’

દિલ્હી – પીએમ મોદી  30 નવે,મ્બર થી 2 દિવસ યુએઇ ની યાત્રા પર હતા કલાઈમેટ સમિટમાં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ-28 માં હાજરી આપ્યા પછી, વડા પ્રધાન મોદીએ COP28નો એક વિડિયો શેર કર્યો હતો અને વધુ સારા ગ્રહ માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ […]

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં પહોંચ્યું,AQI 388 પર નોંધાયો

દિલ્હી: રાજધાની દિલ્હીના હવામાનમાં ઝડપી બદલાવ જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીંના હવામાનમાં ગરમીની અસર જોવા મળી રહી છે. તે જ સમયે, વાયુ પ્રદૂષણના સ્તરમાં કોઈ ઘટાડો થયો નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ‘ખૂબ જ ખરાબ’ કેટેગરીમાં પહોંચી ગયો છે.અહીં આનંદ વિહારમાં AQI 388, અશોક વિહારમાં 386, […]

ઉત્તરપ્રદેશઃ કુશીનગર એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપનીની સેવા 31મી માર્ચ સુધી બંધ રહશે, જાણો કારણ…

લખનૌઃ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડ્ડયન સેવા આપતી કંપની સ્પાઈસ જેટની સેવાની હાલત એવી છે કે કંપનીએ 7 મહિનામાં કુલ 66 વખત તેની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે.  હવે 31મી માર્ચ સુધી સેવા બંધ કરી દેવામાં આવી છે. એવું નથી કે એરલાઈન્સને પેસેન્જર નથી મળી રહ્યા પણ 78 સીટો સામે સરેરાશ 68 પેસેન્જર મળવાના કારણે […]

વિકસિત દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએઃ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘ

અમદાવાદઃ કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી આર.કે. સિંહ અને ગુજરાતના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી  કનુભાઈ દેસાઈએ  આજે ગાંધીનગરમાં ભારતમાં “એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ” પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે આયોજીત કરવામાં આવી છે. કેન્દ્રીય ઊર્જા અને […]

પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન

નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી […]

વર્ષ 2028માં ભારતમાં COP33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીએ મૂક્યો પ્રસ્તાવ

દિલ્હી – પીએમ મોદીએ તાજેતરમાં યુએઇ ની મુલાકાતે  છે  ત્યારે  દુબઈમાં COP28ને તેમણે  સંબોધિત કર્યું. તેમણે 2028માં ભારતમાં COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. PM એ કહ્યું કે ભારતે ઇકોલોજી અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે […]

બે વર્ષમાં સમગ્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બોર્ડરને ફેન્સિંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ઝારખંડનાં હઝારીબાગમાં મુખ્ય અતિથિ તરીકે સરહદ સુરક્ષા દળ (બીએસએફ)નાં 59મા સ્થાપના દિવસનાં સમારંભને સંબોધન કર્યું હતું. અમિત શાહે બીએસએફના વાર્ષિક સામયિક ‘બોર્ડરમેન’નું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે અમિત શાહે જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code