1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જાપાન,જાણો ક્યા કાર્યક્રમોમાં આપી હાજરી

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત દિવસના વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન તેઓ જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે. આ ક્રમમાં ભૂપેન્દ્ર પટેલ જાપાન પહોંચી ગયા છે. ત્યાં તેમણે પરંપરાગત જાપાનીઝ ચાની પણ મજા લીધી. તમને જણાવી દઈએ કે આવતા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વધુ રોકાણ લાવવાના ઉદ્દેશ્ય સાથે તેઓ જાપાન અને […]

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની આર્મી સાથેની અથડામણમાં આઠ આતંકવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં એક કાર્યવાહી દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. જેમાં આઠ આતંકવાદીઓ માર્યા […]

પંજાબમાં પણ શરૂ થશે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના,CM માન અને કેજરીવાલ બતાવશે લીલી ઝંડી

દિલ્હી: રાજધાની દિલ્હીની તર્જ પર હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ કેજરીવાલ આજે આ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યોજના હેઠળ 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. 6 નવેમ્બરે પંજાબ કેબિનેટ દ્વારા મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ […]

ગાઝા પટ્ટી માં બંધક બનાવાયેલ 14 ઇઝરાયેલી અને 3 વિદેશી બંધકોને હમાસે કર્યા મુક્ત

દિલ્હી – ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 1  મહિનાથી પણ વધુ સામે ચાલી રહેલા યુદ્ધમાં વિરામ આપ્યો હતો આ સ્થિતિ વચ્ચે  હમાસના લડવૈયાઓએ રવિવારે યુદ્ધવિરામ કરાર હેઠળ 14 ઇઝરાયેલ સહિત 17 વધુ બંધકોને મુક્ત કર્યા હતા. હમાસે રવિવારે  રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. મીડિયા  અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને […]

શું બુધ પર પણ જીવન શક્ય છે? નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે બુધ સૂર્યની સૌથી નજીક હોવાને કારણે અહીં અતિશય ગરમી પડશે જેના કારણે અહીં જનજીવન શક્ય નહીં બને. જો કે, હવે નાસાએ દાવો કર્યો છે કે બુધ ગ્રહ પર જીવનની સંભાવના હોઈ શકે છે. […]

પીએમ મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશના તહેવાર અને દેવ દિવાળીની દેશવાશીઓને શુભેચ્છા પાઠવી

દિલ્હી – આજરોજ દેશભરમાં દેવ દિવાળીઓ પર્વ મનાવવામાં આવશે તો સરે જ આજે શીખોનો ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ પણ છે આ ખાસ પ્રસંગે  પીએમ  મોદીએ સોમવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે શીખોના પ્રથમ ગુરુ દ્વારા આપવામાં આવેલી અન્યની સેવા કરવાની અને ભાઈચારાને આગળ વધારવાની શિખામણ […]

PM મોદી 30 નવેમ્બરે દુબઈ જશે,વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં લેશે ભાગ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ક્લાઈમેટ ચેન્જ પર વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે દુબઈની બે દિવસની મુલાકાતે જશે. પરિષદ ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા સંબંધિત ઘટનાઓનો સામનો કરવા વિકાસશીલ દેશોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.વિદેશ મંત્રાલય (MEA) એ રવિવારે કહ્યું કે વડા પ્રધાન મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે 30 નવેમ્બર અને 1 […]

શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે આ દેશમાં ભારતીયોને મળશે ફ્રી વિઝા,રાષ્ટ્રપતિએ કરી જાહેરાત

દિલ્હી: આર્થિક વિકાસ માટે મલેશિયા હવે શ્રીલંકા અને થાઈલેન્ડના માર્ગે ચાલી રહ્યું છે. મલેશિયાએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે ફ્રી વિઝા આપવાનું પણ કહ્યું છે.જો કે, મલેશિયાએ આ સિસ્ટમને ચીની નાગરિકો માટે પણ ખોલી દીધી છે, જે 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. મલેશિયા ભારતીય નાગરિકોને ફ્રી વિઝા આપનારો ત્રીજો એશિયાઈ દેશ છે. હાલમાં મલેશિયામાં સાઉદી […]

પીએમ મોદી તિરૂપતિ બાલાજી મંદિર પહોંચ્યા , પરંપરાગત વસ્ત્રોમાં કરી પૂજા અર્ચના

હેદરાબાદ- તેલંગાણામાં વિધાનસભા ની ચુંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી  રહી છે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે આ સ્થિતિમાં તેલંગાણામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તિરુપતિ બાલાજી ધામ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30મી નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે […]

રાજધાની દિલ્હીની હવા આજે પણ ખરાબ શ્રેણીમાં નોંધાઈ ,લોકોનું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ 

  દિલ્હી – દેશની રાજદશાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ હવા માં પ્રદૂષણનું સ્તર  વધતું જોવા મળી રહ્યું છે ત્યારે હવે આજ રોજ પણ દિલભીના લોકોને ખરાબ હવામાં રાહત મળી નથી આજે સવારથી જ હવા માં ઘૂમદાન ગોટેગોટા જોવા મળ્યાં છે . વિતેલા દિવસની જો વાત કરીએ તો રવિવારે દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ પ્રદૂષિત રહ્યું હતું. અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code