1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

વધારાના ઘઉંના ઉત્પાદનો અને ખાંડની નિકાસની છૂટ આપાઈ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે સ્થાનિક બજારોને સ્થિર કરવા અને ઉત્પાદકોને વળતરદાયક વળતર સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક અને ખેડૂત-કેન્દ્રીય પગલું ભરીને 25 લાખ મેટ્રિક ટન (LMT) ઘઉંની સાથે વધારાના 5 LMT ઘઉંના ઉત્પાદનોની નિકાસને મંજૂરી આપી છે. વર્તમાન ઉપલબ્ધતા અને કિંમતના પરિદ્રશ્યના વ્યાપક મૂલ્યાંકન પછી આ માપાંકિત નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતોના […]

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, રૂ. 1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, […]

21મી સદીના આ દાયકામાં, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે: પીએમ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ – ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ […]

પુલવામાના શહીદોની વીરતા દરેક ભારતીય માટે પ્રેરણા: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના ભયાનક આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને નમન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ અને સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા લખ્યું કે, “2019માં આજના દિવસે પુલવામામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર નાયકોને યાદ […]

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ આસામની મુલાકાતે, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે આશરે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં મોરન બાયપાસ પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ELF) પર ઉતરાણ કરશે, જ્યાં તેઓ લડાયક વિમાનો, પરિવહન અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન જોશે. બપોરે આશરે 1 વાગ્યે પ્રધાનમંત્રી બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુની મુલાકાત લેશે. […]

આરોગ્ય ક્ષેત્ર બનશે વધુ મજબૂત, જાહેર આરોગ્ય સેવાઓમાં AIનો સમાવેશ

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: દેશે હવે ડોકટરોની અછતને દૂર કરવા અને સારવારની સુલભતા સુધારવાના હેતુથી નવી વ્યૂહરચનાના ભાગ રૂપે આરોગ્યસંભાળ પ્રણાલીમાં કૃત્રિમ બુદ્ધિ (AI)નો સમાવેશ કર્યો છે. સરકારે રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ, રાષ્ટ્રીય ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનીંગ કાર્યક્રમ અને રોગ દેખરેખ પ્રણાલીમાં AI સાધનોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેનાથી આરોગ્યસંભાળ કાર્યકરો, જેઓ નિષ્ણાત ડોકટરો નથી, […]

મોંધી બ્લુટી પ્રોડક્ટસને બદલે ઘરે જ આ દેશી ઉપાયથી મેળવો ચમકતી ત્વચા

સ્કિનકેર માટે માર્કેટમાં અનેક બ્યુટી પ્રોડક્ટસ મળે છે પરંતુ લોકોને ડર રહે છે કે, તેમાં હાજર કેમિકલ સ્કિનને નુકશાન તો નહીં કરેને, આ બ્યુટી પ્રોડક્ટથી ઝડપથી પરિણામ ઝડપથી મળે છે જ્યારે ક્યારેક-ક્યારેક નુકશાન પણ કરી શકે છે. આવામાં ઘરેલુ નુસ્ખાને અપનાવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં ફરીથી આર્યુર્વેદિક અથવા ઘરેલુ નુસ્ખાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. […]

ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું સ્થાન લેશે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી, 2026 – Uday Kotak GIFT City Chairman ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) કંપની લિમિટેડના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ પૂર્વ ચેરમેન ડૉ. હસમુખ અઢિયા (નિવૃત્ત IAS) નું સ્થાન લેશે. ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2026 ના રોજ જારી કરવામાં આવેલા […]

ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code