1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 7 માઓવાદીઓ ઠાર મરાયા, ત્રણ જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને ત્રણ જવાન પણ શહીદ થયા છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ત્રણ સૈનિકો […]

મમતા બેનર્જીએ મતદાર યાદી સુધારણા અંગે અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા

નવી દિલ્હી: મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યા. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એ અમિત શાહ દ્વારા 14 વર્ષ જૂની તૃણમૂલ કોંગ્રેસ સરકારને તોડી પાડવા માટે એક ચાલાક યુક્તિ હતી, જેને તેઓ સફળ થવા દેશે નહીં. ઉત્તર બંગાળના સરહદી જિલ્લા માલદામાં SIR વિરુદ્ધ એક […]

પુતિનાનો ભારત પ્રવાસઃ દિલ્હીમાં પાંચ સ્તરની સુપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ સૌજન્ય મુલાકાત પણ કરશે. પુતિનના આગમનને લઈને દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને નકલી સમાચારો સાથે જોડાયેલો મુદ્દો અત્યંત ગંભીર છે. તેમણે કહ્યું કે બનાવટી સમાચારો લોકશાહી માટે ખતરો છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખોટી માહિતીઓ અને AI-જનરેટેડ ડીપફેક પર કડક કાર્યવાહી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો કે […]

પશ્ચિમ બંગાળના 32,000 શિક્ષકો માટે સારા સમાચાર, હાઈકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી: કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોને નોંધપાત્ર રાહત આપી છે. હાઈકોર્ટે 2023ના શિક્ષક ભરતીના નિર્ણયને રદ કર્યો અને તેમની નિમણૂકો પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો. કોલકાતા હાઈકોર્ટની જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ ઋતબ્રત કુમાર મિત્રાની બે જજોની બેન્ચે 32,000 પ્રાથમિક શિક્ષકોની નિમણૂકો રદ કરવાનો નિર્દેશ આપતી સિંગલ બેન્ચના આદેશને રદ કર્યો છે. નિમણૂક […]

પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત […]

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડેમાં કોહલીએ ફટકારી 53મી સદી, સચીનનો વધુ એક રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હીઃ ભારતીય વિસ્ફોટક બેસ્ટમેન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝમાં સતત બીજી સદી ફટકારી છે. રાંધીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં સદી ફટકાર્યા બાદ રાયપુરમાં બીજી વન-ડેમાં સદી ફટકારી છે. બીજી વન-ડેમાં પ્રથમ વિકેટ 40 રન ઉપર પડતા કોહલી બેટીંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. કોહલીએ પોતાના અંદાજમાં ઈનીંગ્સને આગળ વધારીને સદી ફટકારી હતી. આમ એક […]

બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 5 માઓવાદીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ

નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને એક સૈનિક પણ શહીદ થયો છે. એસપી જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે એક સૈનિક શહીદ […]

બાંગ્લાદેશમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ચાલુ વર્ષે 386 વ્યક્તિના મોત

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે, દેશભરમાં ચેપ અને મૃત્યુમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,  24 કલાકમાં બાંગ્લાદેશમાં આ રોગથી બે લોકોના મોત થયા છે, જેના કારણે 2025માં મચ્છરજન્ય રોગથી મૃત્યુઆંક 386 થયો છે. એમ આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS)ના જણાવ્યા અનુસાર, આ જ સમયગાળા દરમિયાન, 565 વધુ લોકોને વાયરલ તાવથી […]

માસુમ બાળકોની હત્યા કરનારી સાયકો મહિલા કિલર ઝડપાઈ, 4 બાળકોની કરી હતી હત્યા

નવી દિલ્હીઃ પાણીપતમાં 6 વર્ષની બાળકીના મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે એક મહિલાને ધરપકડ કરી છે, જે અત્યાર સુધીમાં પોતાના પુત્ર સહિત ચાર બાળકોની હત્યા કરી ચૂકી છે. તાજેતરમાં ઈસરાણા વિસ્તારના નવલ્થા ગામમાં 6 વર્ષની બાળકીની હત્યા પણ આ જ મહિલાએ કરી હોવાની તપાસમાં ખૂલ્યું હતું. માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ પૂનમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code