1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પરસોત્તમ રૂપાલા બલિદાનોનો આદર થાય, ગાળ ન અપાય: હિંદુઓની પોલિટિકલ યૂનિટી માટે માફી પુરતી નથી, રાજકોટની ઉમેદવારી છોડીને પ્રાયશ્ચિત કરો

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા રૂપાલાની વિવાદીત ટીપ્પણી માફીને લાયક છે? રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રુપાલા રુખી સમાજના એક સ્નેહમિલન સમારંભમાં એક નિવેદન આપીને વિવાદમાં આવ્યા છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના પ્રધાન પરસોત્તમ રુપાલાની ટીપ્પણીનો એક વીડિયો વાયરલ થયો છે. તેમાં તેમણે જૂના જમાનાના રાજવીઓ અંગે […]

IPL 2024: બે મેચના શિડ્યુઅલમાં ફેરફાર કરાયાં, જાણો કારણ…

નવી દિલ્હીઃ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 17 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાનાર મેચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ બંને ટીમો વચ્ચે આ મેચ એક દિવસ પહેલા એટલે કે 16મી એપ્રિલે રમાશે. અગાઉ આ દિવસે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ થવાની હતી, પરંતુ KKR અને રાજસ્થાન વચ્ચેની […]

ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપા લોકસભા ચૂંટણીમાં ફરી જીત હાંસિલ કરશે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ત્રીજા કાર્યક્રાળમાં આમારો લક્ષ્યાંક મફત વિજળી આપવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં લોકસભા ચૂંટણીના પ્રચારને લઈને રેલી કરી હતી. આ પ્રસંગ્રે પીએમ મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટીએ ઉત્તરાખંડમાં ઘરે-ઘરમાં સુવિધા […]

IPL 2024: MIના કેપ્ટન હાર્દિકના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, દર્શકોને કરી ખાસ વિનંતી

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને રોહિત શર્માના પ્રશંસકો પોતાના ગુસ્સાનો શિકાર બનાવી રહ્યાં છે. પંડ્યા જ્યાં પણ જાય છે ત્યાં હાલ તેની સાથે અયોગ્ય વર્તન (હુટિંગ) કરવામાં આવી રહ્યું છે. હાલ આઈપીએલ રમાઈ રહી છે […]

SVPI એરપોર્ટ પર રોબોર્ટથી ઈન્ટેલીજન્ટ સફાઈ કામકાજનો પ્રારંભ

અમદાવાદ : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌપ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.  અમદાવાદના એરપોર્ટ પર હવે કંટાળાજનક મેન્યુઅલ સફાઈના દિવસો […]

દમાસ્કસમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનની કોન્સ્યુલેટ ઈમારત ધરાશાયી

નવી દિલ્હીઃ સીરિયન રાજ્ય મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગની ઇમારતને ઇઝરાયેલના હવાઈ હુમલામાં નુકસાન થયું હતું અને બિલ્ડિંગની અંદરના તમામ લોકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. ઈરાની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ-આલમ અને અરેબિક પ્રાદેશિક ટેલિવિઝન સ્ટેશન અલ-મદિને જણાવ્યું હતું કે હુમલામાં ઈરાની લશ્કરી સલાહકાર જનરલ અલી […]

જેલમાંથી બહાર આવશે AAP સાંસદ સંજય સિંહ, સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કરવા કર્યો આદેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને દારૂ ગોટાળાના આરોપી સંજય સિંહ હવે જેલમાંથી બહાર આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને જામીન આપવામાં આવે. જણાવવામાં આવે છે કે મામલાની સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું છે કે સંજય સિંહને જામીન આપવાથી તપાસ એજન્સીને કોઈ વાંધો […]

આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની પ્રથમ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક 3 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પછી, આરબીઆઈ દ્વારા 5 એપ્રિલે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરવામાં આવશે. આ સંદર્ભમાં, આર્થિક બાબતોના નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે નાણાકીય વર્ષ 2024-25 માટે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા […]

લીકર પોલીસી કેસમાં સંડોવાયેલા મનીષ સિસદિયા, સંજયસિંહ અને કે.કવિતા પણ તિહાડ જેલમાં બંધ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં અરવિંદ કેજરિવાલને કોર્ટે સોમવારે 15મી એપ્રિલ સુધીની જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા. જે બાદ કેજરિવાલને તિહાડ જેલ લઈ જવાયાં હતા. તેમણે જેલ નંબર 2માં રાખવામાં આવ્યાં છે. કેજરિવાલને 21મી માર્ચના રોજ ઈડીએ ધરપકડ કરી હતી. આ કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરિવાલ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ […]

કેજરિવાલને તિહાડ જેલ નંબર બેમાં રખાયાં, પ્રથમ રાત મોડે સુધી જાગતા રહ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને તિહાડ જેલ નંબરમાં પ્રથમ રાત પસાર કરી હતી. કેજરિવાલ પ્રથમવાર તિહાડ જેલમાં ગયા નથી. આ ત્રીજીવાર તિહાડ જેલમાં ગયા છે. રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરિવાલની જેલ નંબર 2માં પ્રથમ રાત અસહજ રહી હતી. તેમણે ઘરનું ભોજન લીધું હતું. આ એક નાની બેરેક છે. સામાન્ય રીતે બેરેકમાં એક જગ્યા ઉપર રહેવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code