1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અદાણી ટોટાલ ગેસના નાણા વર્ષ-૨૬ના નવ અને ત્રિમાસિક ગાળાના પરિણામો

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વ્યાપક માળખાગત વિકાસ મારફત ભારતના ઊર્જા લેન્ડસ્કેપમાં વ્યાપક પરિવર્તન લાવવાના તેના ધ્યેય તરફ સતત આગળ વધી રહેલી ભારતની અગ્રણી ઊર્જા સંક્રમણ કંપની અદાણી ટોટલ ગેસ (ATGL)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિક સમય દરમિયાનના તેના કામકાજ, માળખાગત અને નાણાકીય પ્રદર્શનની આજે જાહેરાત કરી. “ કંપનીની કાર્યદક્ષ ટીમે […]

અદાણી એનર્જી સોલ્યુશન્સનું ચાલુ નાણા વર્ષના ત્રીજા અને નવમા ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન

અમદાવાદ, ૨૨ જાન્યુઆરી ૨૦૨૬: વિશ્વ કક્ષાએ વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન, વિતરણ અને સ્માર્ટ મીટરિંગ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ આજે ​​૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને નવ માસિકના નાણાકીય અને કાર્યકારી પ્રદર્શનની આજે જાહેરાત કરી છે. અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે […]

ટી20 વિશ્વકપમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર થઈ, સ્ટોડલેન્ડને સામેલ કરાશે

દુબઈ, 22 જાન્યુઆરી 2026: આગામી ટી20 વિશ્વકપને લઈને ચાલતી અટકળો વચ્ચે બાંગ્લાદેશની ટીમ મેચ રમવા ભારત આવશે કે લઈને તેના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી હતી. આઈસીસીએ બાંગ્લાદેશની માંગણી ફગાવી દીધા બાદ વિચારવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. દરમિયાન અને આ સસ્પેન્સ ઉપર પડદો ઉચકાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઢાકા ખાતે બાંગ્લાદેશ […]

ઝારખંડમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઇનામી નક્સલી સહિત 15 માઓવાદીઓ ઠાર મરાયાં

રાંચી, 22 જાન્યુઆરી 2026: ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત સારંડા જંગલ વિસ્તારમાં સુરક્ષાદળોએ નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવી છે. ભીષણ અથડામણમાં સુરક્ષાદળોએ 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા ટોચના માઓવાદી નેતા પતિરામ માંઝી ઉર્ફે ‘અનલ દા’ સહિત 15 નક્સલીઓને ઠાર માર્યા છે. ઝારખંડ પોલીસના આઈજી માઈકલ રાજે આ અથડામણની પુષ્ટિ કરતા જણાવ્યું […]

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ ઉપર ગુજરાતનો ટેબ્લો કેવો હશે? જુઓ VIDEO

‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહેશે નવી દિલ્હી: ૨૨ જાન્યુઆરી, ૨૦૨૬ – Republic Day પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રય અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ”! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે […]

ભારતીય રેલવે ઉપર 6 મહિનામાં પથ્થરમારાના 1698 કેસ નોંધાયાં, 665 લોકોની ધરપકડ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: ભારતીય રેલવે વિવિધ રેલવે ઝોનમાં ટ્રેનો પર પથ્થરમારા જેવી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહી છે. આવા ગેરકાયદેસર કૃત્યો માત્ર મુસાફરો અને રેલવે કર્મચારીઓની સલામતીને જોખમમાં જ મૂકતા નથી, પરંતુ કિંમતી સરકારી સંપત્તિને પણ નુકસાન પહોંચાડે છે. જુલાઈ અને ડિસેમ્બર 2025 વચ્ચે, ભારતીય રેલવે નેટવર્કમાં પથ્થરમારાના કુલ 1,698 કેસ નોંધાયા હતા, જેમાં […]

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

છત્તીસગઢઃ આયર્ન ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 શ્રમિકો ભડથું

રાયપુર, 22 જાન્યુઆરી 2026: છત્તીસગઢના બલોદાબજાર-ભાટાપારા જિલ્લામાં બકુલાહી (નિપનિયા) સ્થિત ‘રિયલ ઈસ્પાત’ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં થયેલા જોરદાર ધડાકાએ 7 મજૂરોનો ભોગ લીધો છે. આ ભીષણ વિસ્ફોટમાં અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝયા હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત […]

કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]

વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સામ્રાજ્યવાદમાંથી મુક્તિ આર્થિક વ્યવસ્થા અને સભ્યતાના વિચારો પર મંથન

ભવિષ્યની પેઢીઓને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા માટે મુંબઈ યુનિવર્સિટી સાથે ત્રિપક્ષીય MoU થયા “કાયદાના શાસનને ન્યાયના શાસન દ્વારા બદલવું જોઈએ. કાયદાનું શાસન અપરાધને કાયદેસર બનાવી શકે છે, જ્યારે ન્યાયનું શાસન ન્યાયની સ્થાપના કરી શકે છે”: યુગભૂષણસૂરીજી મહારાજ સાહેબ. મુંબઈ, 22 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbak Conclave મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે વસુધૈવ કુટુમ્બકમ કી ઓર કોન્ક્લેવમાં બુધવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code