કેદારનાથ મંદિરમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિશ્વવિખ્યાત કેદારનાથ ધામમાં દર્શન માટે આવતા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મંદિરની પવિત્રતા અને ગરિમા જાળવી રાખવા માટે મંદિર સમિતિ દ્વારા પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કેદારનાથ મંદિરના પરિસરમાં કોઈપણ ભક્ત મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, મંદિરની અંદર ફોટોગ્રાફી […]


