અમરાવતી માટે કરોડોના પ્રોજેક્ટને લીલીઝંડી, અર્થતંત્રને મજબૂતી આપવા PM મોદીના સાત સંકલ્પ
નવી દિલ્હી, 10 જૂન 2026: દેશના શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે કેટલાક દૂરોગામી નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આંધ્રપ્રદેશના અમરાવતીના વિકાસથી લઈને ગુજરાતના અમદાવાદમાં મેટ્રો રેલના વિસ્તરણ સુધીની મહત્વની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે દેશના રાજકીય ઇતિહાસમાં […]


