1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કેદારનાથ મંદિરમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિશ્વવિખ્યાત કેદારનાથ ધામમાં દર્શન માટે આવતા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મંદિરની પવિત્રતા અને ગરિમા જાળવી રાખવા માટે મંદિર સમિતિ દ્વારા પરિસરમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કેદારનાથ મંદિરના પરિસરમાં કોઈપણ ભક્ત મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, મંદિરની અંદર ફોટોગ્રાફી […]

ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને નાણામંત્રીએ આધ્યાત્મિક ગુરુ આદિ શંકરાચાર્યને જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​આધ્યાત્મિક ગુરુ આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આદિ શંકરાચાર્યએ સનાતન ધર્મના શાશ્વત જ્ઞાનને પુનર્જીવિત કર્યું. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્યના ઉપદેશો લોકોને જ્ઞાન મેળવવા, સત્યનું પાલન કરવા અને તેમના જીવનમાં કરુણાને પ્રોત્સાહન આપવા માટે […]

ગુંડાગીરી અને મારામારીના કેસમાં યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ

મુંબઈ, 21 એપ્રિલ, 2026 – ગુંડાગીરી અને મારામારીના કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના ભાયખલ્લા વિસ્તારમાં પઠાણના સસરા, સાળા તથા અન્ય લોકોએ મળીને એક વ્યક્તિ સાથે સાવ નજીવી બાબતમાં મારામારી કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર, મુંબઈમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ યુસુફ […]

નાસાએ બ્રહ્માંડની અદભૂત તસ્વીર જાહેર કરી, વૈજ્ઞાનિક સંશોધનો માટે પણ ખૂબ જ કિંમતી

વોશિંગ્ટન, 21 માર્ચ 2026: અવકાશના રહસ્યોનો પર્દાફાશ કરનાર વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ પૈકીના એક એવા ‘હબલ સ્પેસ ટેલિસ્કોપ’ના લોન્ચિંગને આગામી 24 એપ્રિલના રોજ 36 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી રૂપે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ અવકાશમાં તારાઓના જન્મસ્થળ ગણાતા ‘ટ્રાઈફિડ નેબ્યુલા’ની એક અત્યંત શાનદાર અને તાજી તસવીર શેર કરી છે. પૃથ્વીથી અંદાજે […]

ભારતની કુશળતા અને કોરિયાની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ભાગીદારી યુવાનો માટે તકો ઊભી કરી શકે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે ભારતનું કૌશલ્ય અને કોરિયાની હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ ભાગીદારી બંને દેશોના યુવાનો માટે અસંખ્ય તકો ઊભી કરી શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગનું સ્વાગત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને કોરિયાએ ગ્રીન અને ક્લીન એનર્જી તેમજ અન્ય ક્લાઇમેટ ટેકનોલોજીમાં સહયોગ માટે તકો શોધવી […]

અમેરિકી નૌસેનાએ જપ્ત કરેલા ઈરાની જહાજમાં મિસાઈલ બનાવવાનું કેમિકલ હોવાની આશંકા

વોશિંગ્ટન, 21 એપ્રિલ 2026: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી છે. અમેરિકી નૌસેનાએ હોર્મુઝની સામુદ્રધુની પાસે એક ઈરાની કન્ટેનર જહાજને રસ્તામાં રોકીને તેને પોતાના કબજામાં લીધું છે. આ કાર્યવાહી બાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકી રાજકારણી અને પૂર્વ ગવર્નર […]

નાણાકીય વર્ષ 2025-26 માં ઇન્ડિયા પોસ્ટે 15,296 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી: સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું છે કે ઇન્ડિયા પોસ્ટે નાણાકીય વર્ષ 2025-26 માં 15,296 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી છે. આ પાછલા નાણાકીય વર્ષ કરતા 16 ટકા વધુ છે. નવી દિલ્હીમાં યોજાયેલી વાર્ષિક વ્યાપાર સભાની અધ્યક્ષતા બાદ મીડિયાને માહિતી આપતા સિંધિયાએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિભાગને પરંપરાગત ખર્ચ કેન્દ્રથી […]

TCS નાસિક વિવાદ: પીડિતાએ વર્ણવી આપવીતી; હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી અને છેડતીનો ઘટસ્ફોટ

નાસિક, 21 એપ્રિલ, 2026-  TCS નાસિક વિવાદમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે અન્ય એક પીડિતાએ એફઆઈઆર કરાવતી વખતે પોતાની આપવીતી વર્ણવી છે. આ મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, ટીસીએસના મુસ્લિમ કર્મચારીઓ અને સિનિયર મુસ્લિમ અધિકારીઓ માત્ર હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા હતા એટલું જ નહીં પરંતુ શારીરિક છેડતી પણ કરતા હતા. અમુક […]

ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય, પર્યાવરણ અને એકંદર અર્થતંત્ર માટે ખતરો છે: કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે ભારત “ઇન્ડિયા કૂલિંગ એક્શન પ્લાન” ના અમલીકરણ દ્વારા ટકાઉ ઠંડક અને આબોહવા અનુકૂલન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી રહ્યું છે. નવી દિલ્હીમાં ગ્લોબલ હીટ એન્ડ કૂલિંગ ફોરમને સંબોધતા ડૉ. સિંહે માહિતી આપી હતી કે દેશના 250 થી વધુ શહેરોમાં કૂલિંગ […]

યોજનાઓ અને નીતિઓના અમલીકરણમાં સિવિલ સર્વિસીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ અને નીતિઓને પાયાના સ્તરે લાગુ કરવામાં સિવિલ સર્વિસીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે નવી દિલ્હીમાં સિવિલ સર્વિસીસ ડે પર બોલતા, ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે યોજનાઓ રાજધાની દિલ્હીમાં ઘડવામાં આવી શકે છે, પરંતુ દૂરના ગામડાઓમાં અર્થપૂર્ણ પરિણામો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code