1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

તમિલનાડુને ૫૫૮ મેગાવોટ વીજળી પૂરી પાડવા અદાણી પાવરને લેટર ઓફ એવોર્ડ

અમદાવાદ/ચેન્નાઈ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: ૧૮.૧૫ ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવરે આજે જણાવ્યું હતું કે તેની પેટાકંપની મોક્સી પાવર જનરેશન લિ. (MPGL) ને તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન (TNPDCL) તરફથી પાંચ વર્ષના સમયગાળા માટે ૫૫૮ મેગાવોટ (નેટ) વીજળી પુરી પાડવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. તમિલનાડુના […]

કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ

નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’ નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે. આ ફિલ્મ હાલમાં ભારે […]

ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બે પાઇલટ સહિત ચાર લોકોના મોત

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: મધ્ય ઈરાનમાં એક ઈરાની લશ્કરી હેલિકોપ્ટર બજારમાં ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ઈરાનના રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ દુર્ઘટના દેશના દક્ષિણ ભાગમાં, ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 330 કિલોમીટર દૂર થઈ હતી. અમેરિકાની ધમકીઓ વચ્ચે ઈરાની સેના હાઈ એલર્ટ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે […]

કેરલ હવે કેરલમ તરીકે ઓળખાશે, કેન્દ્ર સરકારે નામ બદલવાની આપી મંજુરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કેબિનેટે કેરલનું નામ બદલીને કેરલમ કરવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે, જ્યારે ભાષાના આધાર ઉપર રાજ્યનું નિર્માણ થયું ત્યારથી જ આ માંગણી હતી કે, કેરલની જગ્યાએ નામ કેરલમ હોવુ જોઈએ. આ માંગને કેબિનેટે સ્વિકારી લીધી છે. આ પગલુ આ વર્ષે કેરલમાં થનારી વિધાનસભાની […]

રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન 2.0 થી GDP માં 40 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થવાની અપેક્ષા છે: નીતિ આયોગ

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન (NMP) ના બીજા તબક્કા હેઠળ સરકારની સંપત્તિ મુદ્રીકરણ પહેલ આગામી 5 થી 10 વર્ષમાં દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) માં 40 લાખ કરોડ રૂપિયા ઉમેરવાની અપેક્ષા છે. નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે સંપત્તિનું મુદ્રીકરણ હાલની જાહેર સંપત્તિનો વધુ સારો ઉપયોગ કરીને અને નવા માળખાગત પ્રોજેક્ટ્સમાં નાણાંનું […]

બંગાળ SIR પ્રક્રિયામાં તેજી લાવવા સુપ્રીમનો આદેશ, ન્યાયીક અધિકારીઓની સંખ્યા વધારવા નિર્દેશ

નવી દિલ્હી, ૨૪ ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ રજિસ્ટર) સાથે જોડાયેલા દાવાઓ અને વાંધાઓના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે આજે એક મોટો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પ્રક્રિયામાં રોકાયેલા ન્યાયિક અધિકારીઓની સંખ્યા વધારવા જણાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડે, તો કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઝારખંડ અને […]

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

શ્રીનગર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં રવિવારે ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુપ્તચર એજન્સીઓના હાથમાં લાગેલી એક્સક્લુઝિવ વિગતો મુજબ, માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરી હોવાનો દાવો કરનાર પાકિસ્તાન અને તેની એજન્સી ISIનો પ્રોપેગેન્ડા ફરી એકવાર ધ્વસ્ત થયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ […]

ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો

ઈન્દોર, 24 ફેબ્રુઆરી 2026: મધ્યપ્રદેશના ઐતિહાસિક ભોજશાળા સંકુલમાં આવેલી કમાલ મૌલા મસ્જિદને લઈને ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. ASI ના તારણ મુજબ, વર્તમાન મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરોના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચમાં રજૂ કરવામાં આવેલા 2000 પાનાના અહેવાલમાં જણાવાયું છે કે […]

પર્યટન સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુ તરીકે કામ કરે છે: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ટુરિઝમ લીડરશીપ સમિટનું ઉદ્ઘાટન કર્યું. સમિટને સંબોધતા તેમણે કહ્યું કે પર્યટન ફક્ત એક ઉદ્યોગ જ નથી અને તે સંસ્કૃતિઓ અને આર્થિક તકો વચ્ચે સેતુનું કામ કરે છે. તેમણે કહ્યું કે પર્યટન એ સૌહાર્દપૂર્ણ રાજદ્વારી માટે એક શક્તિશાળી સાધન છે. ઉપરાષ્ટ્રપતિએ […]

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંપત્તિ મુદ્રીકરણ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રાલયો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે સંપત્તિ મુદ્રીકરણ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. યોજનાનો બીજો તબક્કો નીતિ આયોગ દ્વારા માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો સાથે પરામર્શ કરીને ઘડવામાં આવ્યો છે, જે કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલ ‘એસેટ મુદ્રીકરણ યોજના 2025-30’ ના આદેશના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code