નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ-2026ની પ્રથમ આવૃત્તિ નૌકાદળ ભવન ખાતે શરૂ
નવી દિલ્હી, 15 એપ્રિલ, 2026 – ભારતીય નૌકાદળ કમાન્ડર્સ કોન્ફરન્સ રોજ નૌકાદળ ભવન ખાતે શરૂ થઈ છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સંબોધન સાથે થયું હતું અને તેમાં વરિષ્ઠ નૌકાદળ નેતૃત્વ, આઉટસ્ટેશન ઓપરેશનલ તેમજ એરિયા કમાન્ડરો અને કમાન્ડ હેડક્વાર્ટર અને નૌકાદળ મુખ્યાલયના સ્ટાફે હાજરી આપી હતી. CNSએ ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ […]


