1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

થાઇલેન્ડમાં ક્રેન ચાલતી ટ્રેન પર પડી જતાં 22 લોકોના મોત

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, જેમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા. આ અકસ્માત નાખોન રત્ચાસિમા પ્રાંતના શીખિઓ જિલ્લામાં થયો હતો જ્યારે હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક બાંધકામ ક્રેન ટ્રેનના ડબ્બા પર તૂટી પડી હતી. ટ્રેન બેંગકોકથી […]

મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

લખનૌ, 14 જાન્યુઆરી 2026: મકરસંક્રાતિ પર્વ પર ગંગાસાગરમાં આજે બુધવારે સવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવીને પુણ્ય એકત્ર કર્યું હતું. ત્રેતા યુગમાં સ્વર્ગથી ઉતરીને ગંગાએ સાગર તટ પર સ્થિત કપિલ મુનિના આશ્રમ પાસે ભસ્મ થયેલા રાજા સગરના 60 હજાર પુત્રોને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો હતો. આ જ શુભ મૂહૂર્તમાં વર્ષોથી ગંગાસાગર સ્નાનની પરંપરા છે. […]

ઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત

તહેરાન, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને લાલ આંખ કરી છે અને પ્રદર્શનકારીઓને ખુલ્લું […]

ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આજે બુધવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિની સવારે જ્યારે સમગ્ર દેશ તહેવારની ઉજવણીમાં હતો, ત્યારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી આગના અહેવાલ મળ્યા હતા. ફાયર વિભાગની તત્પરતાને કારણે મોટી હોનારત ટળી છે. […]

ઉત્તર ભારત ઠુંઠરાયું: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કાતિલ શીતલહેરની આગાહી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં અત્યારે હાડથિજવતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા બરફીલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લા 3 વર્ષમાં જાન્યુઆરીની સૌથી ઠંડી સવાર રહી છે. હવામાન વિભાગ અનુસાર, હજુ આગામી 2-3 દિવસ […]

સરહદ પર પાકિસ્તાનનું ફરી નાપાક કૃત્ય: રાજૌરીમાં LoC પાસે દેખાયું ડ્રોન

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: 26 જાન્યુઆરી ‘પ્રજાસત્તાક દિવસ‘ પૂર્વે જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ડ્રોન ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાંબા બાદ હવે રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરના ડુંગા ગાલા વિસ્તારમાં અંકુશ રેખા (LoC) પાસે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. ભારતીય સેનાના સતર્ક જવાનોએ ડ્રોન જોતાની સાથે જ તેના પર ફાયરિંગ શરૂ કરી […]

ફ્રેન્ચ રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર અને NSA અજિત ડોભાલ વચ્ચે બેઠક મળી

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને મંગળવારે નવી દિલ્હીમાં 38મા ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. વ્યૂહાત્મક સંવાદ દરમિયાન, ભારત અને ફ્રાન્સે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. બંને દેશોએ સુરક્ષા, સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ અને નાગરિક પરમાણુ સહયોગના ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય […]

ઈરાનમાં હિંસા વચ્ચે ટ્રમ્પનું નિવેદન: મદદ રસ્તામાં છે, આંદોલન ચાલુ રાખો

વોશિંગ્ટન, 14 જાન્યુઆરી 2024: ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર થઈ રહેલા દમન અને હિંસા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંદોલનકારીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા પ્રદર્શનકારીઓને આંદોલન ચાલુ રાખવા અપીલ કરી છે. તેમણે ઈરાની સત્તાવાળાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે, “મદદ રસ્તામાં છે,” જોકે આ […]

વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0: મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે આયોજન, જાણો વિગતો અહીં

મુંબઈ, 13 જાન્યુઆરી, 2026: Vasudhaiva Kutumbakam Conclave 4.0 જ્યોત ફાઉન્ડેશન દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના સહયોગથી આગામી ‘વસુધૈવ કુટુંબકમ કોન્ક્લેવ 4.0’ યોજાઈ રહી છે. આ કાર્યક્રમ 16થી 22 જાન્યુઆરી, 2026 દરમિયાન મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાશે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય યુગભૂષણસૂરીજીના માર્ગદર્શન હેઠળ આ કોન્ક્લેવનું આયોજન એવા ‘સંક્રમણ કાળ’માં કરવામાં આવી રહ્યું છે […]

સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું સમાપન: ભારત@2047 પર વ્યાપક ચર્ચા

સુરત, જાન્યુઆરી 2026: Surat Literature Festival 2026 concludes સુરત લિટરેચર ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ રવિવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે સંપન્ન થઈ. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં નીતિ નિર્ધારકો, સંરક્ષણ નિષ્ણાતો, શિક્ષણવિદો, પત્રકારો, કલાકારો અને સાંસ્કૃતિક ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓએ ગહન ચર્ચા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિમાં ભાગ લીધો હતો. 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code