વેનેઝુએલા ભૂકંપમાં મોતનો આંકડો 2595 ઉપર પહોંચ્યો, 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
ન્યુયોર્ક, 3 જુલાઈ 2026: વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે 2,595 લોકોના મોત થયા છે અને 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ભૂકંપના તીવ્ર આંચકાઓને કારણે દેશમાં 189 ઈમારતો ધરાશાયી થઈ છે. કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝ અસ્થાયી કેમ્પ બનાવવા માટેના કમાન્ડ સેન્ટરના વડા પણ છે. અગાઉ તેમણે આરોગ્ય કાર્યકરો, સુરક્ષા કર્મચારીઓ અને […]


