1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જાપાનના PM સાનાએ તાકાઈચી જુલાઈમાં ભારતની સત્તાવાર મુલાકાતે: ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદ યોજાશે

નવી દિલ્હી, 26 જૂન 2026: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણને માન આપીને જાપાનના વડાપ્રધાન મહામહિમ સાનાએ તાકાઈચી આગામી 1 થી 3 જુલાઈ, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. જાપાનના વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તાકાઈચીની આ સર્વપ્રથમ ભારત મુલાકાત હશે, જે બંને દેશોના રાજદ્વારી સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. […]

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદ, જનજીવનને અસર

નવી દિલ્હી, 26 જૂન 2026: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પહેલો જ વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. જિલ્લાના નારાયણબગડ ગામમાં ભારે વરસાદને કારણે મોટી માત્રામાં કાટમાળ રસ્તાઓ પર આવી ગયો છે. પાણીના તેજ પ્રવાહ સાથે આવેલા કાટમાળ અને પથ્થરો ઘણી દુકાનોમાં ઘૂસી ગયા છે, જ્યારે અનેક વાહનો પણ તેની ચપેટમાં આવીને ક્ષતિગ્રસ્ત થયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં […]

પહેલી વાર સરકારે ઓપરેશન સિંદૂરમાં બલિદાન આપનારા છ ભારતીય સેનાના સૈનિકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હી, 26 જૂન 2026: Operation Sindoor સરકારે પહેલી વાર સત્તાવાર રીતે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા છ ભારતીય સેનાના સૈનિકોના નામ જાહેર કર્યા છે. આ સરહદ પાર લશ્કરી કાર્યવાહી ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ છ શહીદ સૈનિકોના […]

ઈમામ હુસૈનનું બલિદાન કરોડો લોકોને સત્ય-ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે: PM મોદી

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરતા તેમને સત્ય, ન્યાય, સાહસ અને અતૂટ વિશ્વાસના પ્રતીક ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે, ઈમામ હુસૈનનું બલિદાન આજે પણ કરોડો લોકોને સત્ય અને ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને […]

અયોધ્યા રામ મંદિર વિવાદ: ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું

અયોધ્યા, 26 જૂન 2026: રામમંદિર દાન વિવાદ મામલે ફરિયાદ નોંધાયાની ઘટનાક્રમ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. દરમિયાન શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસજીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું હતું કે, હજુ સુધી મને ઘટનાની […]

બ્રિટનમાં પાકિસ્તાની રેપગેંગનો પર્દાફાશ કર્યો એક બ્રિટિશ પાકિસ્તાનીએઃ જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 26 જૂન, 2026 – બ્રિટનમાં પાકિસ્તાની રેપગેંગ જે ગ્રૂમિંગ ગેંગ તરીકે પણ ઓળખાય છે તે અંકે સૌપ્રથમ વખત એક નવું સત્ય બહાર આવ્યું છે. પાકિસ્તાની મૂળના એક બ્રિટિશ નાગરિકે એક પોડકાસ્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ પાકિસ્તાની બ્રિટિશ નાગરિકનું કહેવું છે કે, બ્રિટન, યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં બળાત્કારીઓની જે ગેંગ છે તે […]

અમેરિકા-ઈરાન ડીલ: ઈરાનના પરમાણુ મથકોની તપાસ કરશે IAEA

ટોક્યો, 26 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ વોચડોગ સંસ્થા ‘ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી’ (આઈએઈએ) ના પ્રમુખ રાફેલ ગ્રોસીએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘અલ જઝીરા’ ના અહેવાલ અનુસાર, ગ્રોસીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના કરાર હેઠળ તેમની એજન્સીને ઈરાનના પરમાણુ મથકોનું નિરીક્ષણ અને […]

ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનાન, સીરિયા અને ગાઝામાં તૈનાત રહેશે: પીએમ બેન્જામિન નેતન્યાહુની જાહેરાત

તેલ અવીવ, 26 જૂન 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ ઉપર સહમતી થઈ છે. જો કે, બીજી તરફ ઈઝરાયલ પોતાની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની તૈયારીમાં નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર સૈન્ય કાર્યવાહી અંગે મોટું અને મક્કમ નિવેદન આપ્યું છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું […]

ડેનમાર્કની છતો પર અઝાનનો અવાજ ન ગુંજવો જોઈએ, આ ઇસ્લામાબાદ નથી: ઇમિગ્રેશન મંત્રી

કોપેનહેગન, 26 જૂન 2026: યુરોપિયન દેશ ડેનમાર્કમાં લાઉડસ્પીકર પર અઝાન આપવા પર દેશવ્યાપી પ્રતિબંધ લગાવવાની યોજના ફરી એકવાર ચર્ચામાં આવી છે. ડેનમાર્કના ઇમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવ દ્વારા આ વિવાદિત યોજનાને ફરી આગળ ધપાવવાની જાહેરાત કરવામાં આવી છે. મંત્રીએ દાવો કર્યો છે કે ડેનમાર્કમાં વધી રહેલું ઇસ્લામીકરણ સાર્વજનિક જીવનમાં જરૂર કરતાં વધુ જગ્યા લઈ રહ્યું છે, […]

વેનેઝુએલામાં ભૂકંપ: અત્યાર સુધીમાં 235 લોકોનાં મોત અને 4300 થી વધુ લોકો ઘાયલ

કારાકાસ, 26 જૂન 2026: Earthquake in Venezuela વેનેઝુએલામાં એક વિનાશક ભૂકંપે તબાહી મચાવી દીધી છે. માત્ર એક મિનિટના સમયગાળામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપ – 7.2 અને 7.5 ની તીવ્રતા – માં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 235 લોકો માર્યા ગયા છે, જ્યારે 4300 થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, બચાવ કાર્યકરો અને સ્થાનિક લોકો કાટમાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code