1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દક્ષિણ ગુજરાતઃ સમુદ્રમાં જોવા મળ્યો ઉકળતા પાણીનો વિશાળ વિસ્તાર, જુઓ VIDEO

સમુદ્રની વચ્ચે રહસ્યમઈ વમળો: ઉકળતા પરપોટા અને પાણીના ગોટા જોઈ માછીમારોમાં ફફડાટ દક્ષિણ ગુજરાત, 20 જાન્યુઆરી, 2026: Large area of ​​boiling water seen in the sea સમુદ્રની સપાટી પર અચાનક ઉકળતા પરપોટા, ગોળ ઘૂમતું પાણી અને મધદરિયે સર્જાયેલું એક વિરાટ કુંડાળું – ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા પાસે કંઈક આવું જ રહસ્યમય દૃશ્ય જોવા મળ્યું છે. આ […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન મારા બોસઃ મોદી

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026ઃ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પોતોના બોસ ગણાવ્યા અને પોતાને એક સામાન્ય કાર્યકર લેખાવ્યાં હતા. નીતિન નબીનને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવા ઉપર અભિનંદન પાઠવા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભાજપાનું […]

ભારતીય સૈન્ય દ્વારા ભુજમાં નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ તથા પરિવાર સાથે મિલન સમારંભ યોજાયો

ભુજ, જાન્યુઆરી, 2026: Indian Army ભારતીય સેનાના આદર્શો અને સમય-સન્માનિત પરંપરાઓને જાળવી રાખતા, 18 જાન્યુઆરી, 2026ને રવિવારે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ દ્વારા એક વિશાળ ‘વેટરન્સ આઉટરીચ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર કચ્છ જિલ્લાના વેટરન્સ (નિવૃત્ત સૈન્ય જવાનો-અધિકારીઓ), વીર નારીઓ, વિધવાઓ અને તેમના પરિવારો સુધી પહોંચવાનો હતો. આ કાર્યક્રમ […]

BJP ના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીનના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે.લક્ષ્મણએ આ જાહેરાત કરી હતી. https://t.co/c32DLh2Iql — Nitin Nabin (@NitinNabin) January 20, 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, […]

એક યુગનો અંત: બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતને કહ્યું અલવિદા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ભારતીય બેડમિન્ટનને નવી ઊંચાઈઓ પર લઈ જનાર અને દેશને ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સ્પર્ધાત્મક રમતમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની પુષ્ટિ કરી છે. લંડન ઓલિમ્પિક 2012ની કાંસ્ય પદક વિજેતા સાઈનાએ જણાવ્યું કે, તેમનું શરીર હવે એલીટ સ્પોર્ટ્સની અઘરી માંગ અને ફિટનેસના સ્તર સાથે તાલમેલ સાધવામાં અસમર્થ છે. સાઈના નેહવાલે […]

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ ODI શ્રેણીમાં 7 મોટા રેકોર્ડ બનાવ્યા

નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: ન્યૂઝીલેન્ડે પહેલીવાર ભારતમાં ટીમ ઈન્ડિયાને વનડે શ્રેણીમાં હરાવ્યું છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતને 41 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમનો ઘરઆંગણે વનડે શ્રેણીમાં પરાજય નિરાશાજનક છે અને ખાસ કરીને 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ચિંતાનું મુખ્ય કારણ છે. જોકે, આ શ્રેણી વિરાટ કોહલી માટે શાનદાર […]

વસુધૈવ કુટુમ્બકમ કોન્ક્લેવમાં યુવાનોએ કરી ચર્ચા-વિચારણાઃ મોડેલ યુનાઈટેડ નેશન્સ કેવું હોય? 

કોન્ક્લેવમાં ચોથા દિવસે પ્રાચીન રાજનીતિ, વૈશ્વિક શાસન અને યુવા રાજદ્વારી વિષયો પર મંથન મુંબઈ, 19 જાન્યુઆરી 2026: Model United Nations મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ અને પ્રદર્શનના ચોથા દિવસે શાસન, રાજદ્વારી સંબંધો અને માનવીય સભ્યતાની વ્યવસ્થા પર વ્યાપક બૌદ્ધિક ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમો તેમજ ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા યુવા નેતાઓ પણ […]

મેક ઇન ઇન્ડિયા જેવી પહેલોથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું: આઠવલે

અમદાવાદ, 19 જાન્યુઆરી 2026: સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ આજે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધી. તેમણે બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓના સંચાલન, બંધારણીય મૂલ્યો તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સર્વસમાવેશી વિકાસ અંગે ચર્ચા કરી હતી. આઠવલેએ જણાવ્યું કે ભગવાન બુદ્ધે આશરે 2,500 વર્ષ પૂર્વે બિહારમાં બોધિવૃક્ષ નીચે બોધિ પ્રાપ્ત કરી હતી, જે બૌદ્ધ […]

પશ્ચિમ બંગાળ: ભાજપ-TMCના કાર્યકરો વચ્ચે અથડામણ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કોલકાતા, 19 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. દરમિયાન ભારત અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના પૂર્વી બર્ધમાન જિલ્લામાં આવેલા કાલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDO) ની કચેરી સામે સોમવારે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ હતી. મતદાર યાદી સંબંધિત ‘ફોર્મ 7’ જમા કરાવવા મુદ્દે ભાજપ અને તૃણમૂલ […]

જુઓ VIDEO: કાશ્મીરી હિન્દુ પંડિત નરસંહાર દિવસ: ૧૯૯૦ના તે ભયાનક પલાયનની ૩૬મી વરસી

નવી દિલ્હી/જમ્મુ: Kashmiri Hindu Pandit Genocide Day આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાશ્મીરી હિન્દુ પંડિતોના નરસંહાર અને સામુદાયિક પલાયનને ૩૬ વર્ષ પૂર્ણ થયા છે. સ્થાનિક ઇસ્લામવાદીઓએ હિંસા અને ભયનો માહોલ ઊભો કરતાં ૧૯૯૦ના આજના દિવસે કાશ્મીર ખીણમાંથી લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર છોડીને રાતોરાત નીકળી જવાની ફરજ પડી હતી. દર વર્ષે આ દિવસને કાશ્મીરી પંડિતો ‘નરસંહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code