1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રપતિની મંજૂરી પછી સુપ્રીમ કોર્ટને પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક

નવી દિલ્હી, 1 જૂન 2026: દેશની ન્યાયપાલિકાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા આજે, 1 જૂન 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય બંધારણની કલમ 124 ની પેટા-કલમ […]

હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ: ઈરાનની ટોલ ટેક્સ વ્યવસ્થાને કતારનું સમર્થન

દોહા, 1 જૂન 2026: વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં ઈરાન દ્વારા લાદવામાં આવેલા ટોલ ટેક્સના વિવાદમાં હવે કતાર ઈરાનના બચાવમાં આવ્યું છે. સિંગાપોરમાં યોજાયેલા ‘શાંગરી-લા ડાયલોગ’માં બોલતા કતારના નાયબ વડાપ્રધાને ઈરાનની કામચલાઉ ટોલ વ્યવસ્થાને યોગ્ય ઠેરવી છે. તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા પાછળ થતા ખર્ચને વસૂલવા […]

ઈરાન સંઘર્ષ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો

ન્યૂયોર્ક, 1 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ માટે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવિત કરારના ડ્રાફ્ટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે આ ડ્રાફ્ટ પાછો મોકલી દીધો છે અને તેમાં અનેક મહત્વપૂર્ણ તેમજ કડક ફેરફારો કરવાનો […]

કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને 5 કિલોગ્રામના મિની સિલિન્ડરના ભાવમાં વધારો

નવી દિલ્હી, 1 જૂન 2026: પેટ્રોલ અને ડીઝલ પછી, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડર આજથી મોંઘા થયા છે. દિલ્હીમાં તેની કિંમત રૂ. 42 નો વધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેની કિંમત રૂ. 3113.50 થઈ ગઈ છે. કોલકાતામાં તેની કિંમત રૂ. 3255.50 થઈ ગઈ છે. વધુમાં, 5 કિલોગ્રામના મિની LPG સિલિન્ડરની કિંમત રૂ. 11 […]

ઉત્તર ભારતના રાજ્યોમાં વીજળી અને કરા સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, 1 જૂન 2026: દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અલગ-અલગ હિસ્સાઓ માટે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દેશના કેટલાક સંવેદનશીલ […]

બંગાળમાં શુભેન્દુ કેબિનેટનું વિસ્તરણ: પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સહિત 35 નવા મંત્રીઓએ લીધા શપથ

કોલકાતા, 1 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચનાના આશરે એક મહિના બાદ આજે સોમવારે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની કેબિનેટનું પ્રથમ મોટું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજભવન/લોકભવન ખાતે આયોજિત એક ભવ્ય અને સત્તાવાર સમારોહમાં રાજ્યપાલ દ્વારા કુલ ૩૫ નવા નેતાઓને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ નવા વિસ્તરણ સાથે જ હવે શુભેન્દુ સરકારમાં કુલ મંત્રીઓની […]

ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો

નવી દિલ્હી, 1 જૂન 2026: ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તથા નૌકાદળના નવા વડાએ પદભાર સંભાળ્યો છે. જનરલ એનએસ રાજા સુબ્રમણીએ રવિવારે ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે. જનરલ અનિલ ચૌહાણ શનિવારે દેશના સર્વોચ્ચ સૈન્ય અધિકારી તરીકેનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો […]

બંગાળઃ ટીએમસીમાં ભંગાણના સંકેત, ધારાસભ્યોની બેઠકમાં 80માંથી માત્ર 20 જ રહ્યાં હાજર

કોલકાતા, 1 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભત્રીજા અભિષેક બેનર્જી અને પાર્ટીના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જી પર થયેલા હુમલા બાદ મમતા બેનર્જીએ પાર્ટીના ધારાસભ્યોની એક મહત્વની બેઠક બોલાવી હતી. મમતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બેઠક મળી હતી, પરંતુ […]

મલેશિયામાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ ફરમાવાયો

કુઆલાલમ્પુર, 1 જૂન, 2026: બાળકોના માનસિક વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મલેશિયા સરકારે સોશિયલ મીડિયાના વપરાશ અંગે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લીધો છે. સોમવારથી અમલમાં આવેલા નવા નિયમ અનુસાર, હવે મલેશિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ બનાવી શકશે નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ જેવા તમામ મોટા પ્લેટફોર્મ્સે […]

એડમિરલ કૃષ્ણા સ્વામિનાથને નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો

નવી દિલ્હી, 31 મે 2026: Admiral Krishna Swaminath એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે 27મા નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીના સ્થાન લેશે. એડમિરલ સ્વામીનાથને જણાવ્યું હતું કે નૌકાદળ પડકારજનક, જટિલ અને અનિશ્ચિત વાતાવરણનો સામનો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે નૌકાદળનું આધુનિકીકરણ અને ઉચ્ચતમ સ્તરની લડાઇ ક્ષમતાથી સજ્જ કરવામાં આવી રહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code