1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દુનિયા અત્યારે ભારે ઉથલપાથલના દોરમાંથી પસાર થઈ રહી છે, વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ: અજીત ડોભાલ

નવી દિલ્હી, 23 જૂન 2026: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે મંગળવારે જણાવ્યું હતું કે BRICS ફક્ત રાષ્ટ્રોના જૂથ કરતાં ઘણું વધારે છે. તેમણે તેને વિશ્વની લગભગ અડધી વસ્તી માટે એક સામૂહિક ઘર તરીકે વર્ણવ્યું, જે વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં “મુખ્ય ભૂમિકા” ભજવે છે – ખાસ કરીને એવા સમયે જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વધતી અસ્થિરતા, ભૂ-રાજકીય […]

અમેરિકાનો પ્રતિબંધ ઉઠતાની સાથે જ ઈરાને શરૂ ઓઈલનું વેચાણ, ભારતને થશે ફાયદો

નવી દિલ્હી: વૈશ્વિક ઉર્જા બજાર અને ખાસ કરીને ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલી પ્રથમ રાઉન્ડની ઉચ્ચ સ્તરીય વાટાઘાટો બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રારંભિક સહમતિ સધાઈ છે. આ કરાર અંતર્ગત અમેરિકાએ ઈરાનને તેલના વેચાણ માટે 60 દિવસની મોટી છૂટ આપી છે. આ વૈશ્વિક નિર્ણયની સીધી અને […]

હોર્મુઝ સ્ટ્રેટ હવે પહેલા જેવો નહીં રહે, અમેરિકા ઝૂક્યું: ઈરાની સંસદ અધ્યક્ષનો દાવો

તેહરાન, 23 જૂન 2026: સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસેથી પરત ફર્યા બાદ ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વ્યૂહાત્મક અને વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવો ‘હોર્મુઝ જલડમરૂમધ્ય’ હવે યુદ્ધ પહેલાની સ્થિતિમાં ક્યારેય પાછો નહીં ફરે. ગાલિબાફે સાફ કર્યું હતું કે હવેથી ઈરાન આ […]

શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]

એસ.જયશંકરે કતાર દુર્ઘટનામાં 12 ભારતીયોનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, 23 જૂન 2026: કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભયાનક અકસ્માતમાં 12 ભારતીય નાગરિકોના મોત થયા છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા […]

બલિદાન દિવસ પર PM મોદી સહિતના મહાનુભાવોએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, 23 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સંસ્કૃત સુભાષિત શેર કરી. આ સાથે, તેમણે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ પણ આપી. પીએમ મોદીએ ‘X’ પોસ્ટમાં લખ્યું, “દેશના મહાન વ્યક્તિત્વ, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીજી, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને સમાજની સેવામાં નિઃસ્વાર્થપણે […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી

રાજપીપળા, 23 જૂન, 2026 – ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ દરમિયાન જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક, શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નર્મદા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે તેમને પુષ્પાંજલિ […]

જુનો સ્માર્ટફોન વેચતા પહેલા 100 વાર વિચારો! કિંમત કરતા પ્રાઇવસીની વધુ કિંમતી

નવી દિલ્હી, 22 જૂન 2026: જ્યારે પણ નવો સ્માર્ટફોન ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો જૂનો હેન્ડસેટ વેચીને અથવા એક્સચેન્જ ઓફરનો લાભ લઈને નવો ફોન ખરીદવાનું વિચારતા હોય છે. ભારતમાં સેકન્ડ હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ ખૂબ મોટું છે અને અનેક કંપનીઓ આકર્ષક ઓફર્સ પણ આપે છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક રિસર્ચમાં ચોંકાવનારી હકીકત સામે […]

રણવીર સિંહ એક જ પ્રોજેક્ટથી રૂ. 325 કરોડ કમાઈને બન્યો ભારતનો સૌથી મોંઘો એક્ટર

મુંબઈ, 22 જૂન 2026: જો તમે અત્યાર સુધી સાઉથ અને બોલિવૂડના સુપરસ્ટાર્સને જ સૌથી વધુ ફી લેતા જોયા હોય, તો હવે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. તાજેતરના અહેવાલો મુજબ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે એક જ પ્રોજેક્ટમાંથી અંદાજે 325 કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. કોઈપણ ભારતીય અભિનેતા માટે […]

સાંજે લાગી હોય હલકી ભૂખ? માત્ર 5 મિનિટમાં બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ ચટાકેદાર પાપડી ચાટ

સાંજે 6 વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે બપોરનું લંચ પચી ગયું હોય છે અને રાત્રિના ડિનરમાં હજી ઘણો સમય બાકી હોય છે. આ સમયે પેટમાં હલકી ભૂખ લાગે છે અને મન કંઈક એવું ખાવા માટે તલપાપડ થાય છે જે ઝટપટ બની જાય, ચટાકેદાર હોય અને જેમાં સ્ટ્રીટ ફૂડ જેવો અસલી સ્વાદ હોય. જો તમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code