1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે હવે કડક કાર્યવાહીનો સમય આવી ગયો છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી […]

નરેન્દ્ર મોદી ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને મળ્યા

નવી દિલ્હી, 28 એપ્રિલ 2028: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમની રાજધાની ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ આ સન્માનિત વ્યક્તિઓ સાથે વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરી. તેમણે આ બેઠકને “અત્યંત આનંદપ્રદ” ગણાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર […]

પહેલગામની જેમ મુંબઈમાં પણ નામ અને ધર્મ પૂછીને બે સુરક્ષાકર્મી ઉપર કરાયો હુમલો, આરોપી ઝડપાયો

મુંબઈ, 28 એપ્રિલ, 2028: દેશની આર્થિક રાજધાની મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બે સુરક્ષાકર્મીઓ પર લઘુમતી કોમના યુવાનો નામ અને ધર્મ પૂછ્યા બાદ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે આ બનાવમાં આરોપીને ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા હવે તપાસ મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને […]

ધાર્મિક નિયમો ક્યારેય પણ ભારતીય બંધારણની સીમાઓની બહાર હોઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે મંગળવારે સબરીમાલા કેસ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ ધાર્મિક સંસ્થાના સંચાલન કે વ્યવસ્થાપનના અધિકારનો અર્થ ‘અરાજકતા’ હોઈ શકે નહીં. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે દરેક સંસ્થાના કામકાજ માટે એક નિશ્ચિત વ્યવસ્થા અને માપદંડ […]

પાકિસ્તાન પાસે માત્ર 5 દિવસનો જ ક્રૂડ ઓઈલ સ્ટોક બાકી, પેટ્રોલિયમ મંત્રીએ ભારતની કરી પ્રશંસા

ઈસ્લામાબાદ, 28 એપ્રિલ 2026: પડોશી દેશ પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું છે કે, દેશ પાસે હવે માત્ર પાંચથી સાત દિવસનો જ ક્રૂડ ઓઈલનો સ્ટોક બચ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને લાલ સમુદ્રમાં સર્જાયેલા સંકટને કારણે સપ્લાય ચેઈન […]

પંજાબમાં રેલવે ટ્રેક ઉડાવવાનું કાવતરું: રાજપુરા-શંભુ બોર્ડર પાસે આઈઈડી બ્લાસ્ટ, એકનું મોત

પટિયાલા, 28 એપ્રિલ 2026: પંજાબમાં ફરી એકવાર રેલવે નેટવર્કને નિશાન બનાવીને દેશને હચમચાવી દેવાનું આતંકી કાવતરું સામે આવ્યું છે. રાજપુરા અને શંભુ રેલવે સ્ટેશન વચ્ચેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેમાં એક વ્યક્તિના ચિથરેચિથરા ઊડી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને આતંકી હુમલાના […]

દાઉદનો નજીકનો ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ભારત લવાયો, તુર્કીયેમાં થઈ હતી ધરપકડ

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: ભારત સરકારની નશીલા પદાર્થો વિરુદ્ધની ઝુંબેશમાં એક મોટી સફળતા મળી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો અત્યંત નજીકનો ગણાતો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ ડોલાને તુર્કિયેના ઈસ્તંબુલથી ઝડપી પાડ્યા બાદ ભારત લાવવામાં આવ્યો છે. મંગળવારે વહેલી સવારે એક વિશેષ વિમાન દ્વારા તેને દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય ગુપ્તચર […]

મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી એ પણ અમારો પ્રયાસ છે: રાષ્ટ્રપતિ પુતિન

મોસ્કો, 28 એપ્રિલ 2026: ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ સેન્ટ પીટર્સબર્ગમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ક્રેમલિને ઈરાનને મધ્ય પૂર્વમાં શાંતિ લાવવાના તમામ પ્રયાસોમાં તેના સમર્થનની ખાતરી આપી હતી.  રશિયાની TASS સમાચાર એજન્સીએ પુતિનને ટાંકીને કહ્યું, “અમે તમારા અને પ્રદેશના તમામ લોકો માટે શાંતિની વહેલી તકે સ્થાપના […]

વ્હાઇટ હાઉસ ડિનર હુમલો કેસમાં ચોંકાવનારો ખુલાસો, હુમલાખોર અઠવાડિયાથી ઘડી રહ્યો હતો કાવતરું

ન્યૂયોર્ક, 28 એપ્રિલ 2028: વોશિંગ્ટન, ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર પર હુમલો કરવાના કાવતરા અંગે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ એજન્સીઓ અનુસાર, શંકાસ્પદ હુમલાખોર, કોલ થોમસ એલને ઘણા અઠવાડિયાથી આ હુમલાનું કાળજીપૂર્વક આયોજન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલને 25 એપ્રિલે યોજાનાર આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની […]

ન્યૂઝીલેન્ડના મંત્રી ટોડ મેકલેએ નરેન્દ્ર મોદીને ન્યૂઝેલન્ડ આવવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી ક્રિસ લક્સનના મજબૂત નેતૃત્વને કારણે ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) રેકોર્ડ 9 મહિનામાં પૂર્ણ થઈ શક્યો છે. ખાસ ઈન્ટરવ્યુમાં તેમણે પીએમ મોદીના નેતૃત્વ પ્રત્યે ઊંડું સન્માન વ્યક્ત કર્યું હતું.મેકલેએ વધુમાં ઉમેર્યું કે હવે વેપાર જગતે આગળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code