1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારે શપથ લીધા

કોલકાતા, 9 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ પ્રથમ ભાજપ સરકારે આજે શનિવારે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળમાં પણ આજથી ભાજપ સરકારનો પ્રારંભ થયો છે. શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. તેમનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં શનિવારે સવારે 11:30 વાગ્યે યોજાયો હતો. પાંચ મંત્રીઓએ પણ પદ […]

સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન

રિવોઈ ન્યૂઝ, 8 મે, 2026 – સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. આજથી 75 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોમનાથ મંદિર પ્રત્યે જરાય ભક્તિભાવ નહોતો એ તો જાણીતી વાત છે. પરંતુ તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ […]

પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બનશે, શનિવારે શપથવિધિ

કોલકાતા, 8 મે, 2026 – પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી જ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કરી હતી. આ અગાઉ આજે બપોરે કોલકાતા પહોંચેલા અમિતભાઈ શાહે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી અને સૌની સાથે ચર્ચા કર્યા બાદ, ભાજપ વિધાયક દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીની પક્ષના […]

પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે લેખ લખ્યો, જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 8 મે, 2026 – પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે એક વિસ્તૃત લેખ લખ્યો છે. આજથી 75 વર્ષ પહેલાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેના અમૃત મહોત્સવની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેને સોમવારે સોમનાથ પહોંચવાના છે. એ સંદર્ભમાં તેમણે સમગ્ર ઘટનાક્રમને […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે

સોમનાથ, 8 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે અહીં જણાવ્યું હતું. મંત્રી શ્રી જીતુભાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 10મી મેને રવિવારે રાત્રે જામનગર આવી પહોંચશે અને 11મીએ સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના અમૃત મહોત્સવમાં સામેલ થશે. સોમનાથ મહાદેવ મંદિરની વિરાસતના […]

ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ, જાણો તેની ધરપકડના ઓપરેશન વિશે

મુંબઈ, 8 મે, 2026 – ટીસીએસ કાંડની જેહાદી નિદા ખાન છેવટે ઝડપાઈ ગઈ છે. મહારાષ્ટ્ર પોલીસે તેને એક વિશેષ ઓપરેશન કરીને ગઈકાલે ગુરુવારે રાત્રે ઝડપી પાડી હતી. IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ નિદા ખાન પર છે, જે તપાસ દરમિયાન અનેક કેસ નોંધાયા બાદ ફરાર હતી. […]

ઉત્તરાખંડ: ચારધામ યાત્રામાં 7.72 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

નવી દિલ્હી, 7 મે 2026: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયાને આજે 19 દિવસ પૂર્ણ થયા છે. ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં ઉમટી રહેલા ભક્તોને કારણે ચારધામમાં અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓનો આંકડો 7 લાખ 72 હજારને વટાવી ગયો છે. કેદારનાથમાં સૌથી વધુ અંદાજે 3.45 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બદ્રીનાથમાં અંદાજે 1.85 લાખ ભક્તોએ શીશ ઝુકાવ્યું છે. યમુનોત્રીમાં […]

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત: ભારતીય સેના

જયપુર, 7 મે 2026: ‘ઓપરેશન સિંદૂર’ના આજે (7 મે) એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય સેનાએ જયપુરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દુશ્મન દેશને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર એ અંત નથી, પણ આતંકવાદ વિરુદ્ધની લડાઈની માત્ર શરૂઆત છે.” તેમણે ઉમેર્યું કે આ ઓપરેશન […]

બિહારમાં કેબિનેટ વિસ્તરણ: CM ચૌધરીની ટીમમાં અનેક નવા ચહેરા, નીતીશ કુમારના પુત્ર નિશાંતે પણ લીધા શપથ

પટના, 7 મે 2026: બિહારમાં આજે રાજકીય ગરમાવા વચ્ચે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. પટનાના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વરિષ્ઠ નેતાઓ અને નવા ચહેરાઓ સહિત અનેક ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા હતા. આ વિસ્તરણમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર પૂર્વ સીએમ નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code