અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્પક્ષ તપાસની કરાઈ માંગણી
નવી દિલ્હી, 15 જૂન 2026: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતી દાનરાશિ અને ચઢાવામાં કથિત હેરાફેરીના આક્ષેપો બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમાઈ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ૩ સભ્યોની વિશેષ તપાસ ટીમના ગઠનની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા કરવામાં […]


