1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જામનગરમાં અર્જુન તેંડુલકરના પ્રિવેડિંગની યાદગાર ક્ષણો, જુઓ વીડિયો

જામનગર, 27 ફેબ્રુઆરી, 2026 – Arjun Tendulkar’s pre-wedding દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના લગ્ન 5 માર્ચના રોજ થવાના છે. આ લગ્ન માટે પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. ગયા વર્ષે અર્જુનની સગાઈ સોનિયા ચંડોક સાથે થઈ હતી. સચિન તેંડુલકર પોતાની પત્ની અને અર્જુન-સોનિયા સાથે અંબાણી પરિવાર સાથે પ્રી-વેડિંગ માટે જામનગર પહોંચ્યા હતા. આ પ્રસંગનો […]

મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર […]

લોનની બાકી રકમ મામલે લોન લેનાર જેટલી જ જવાબદારી ગેરન્ટરની રહેશે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: લોકો પોતાની જરૂરીયાત પુરી કરવા માટે સામાન્ય રીતે લોન લેવાનું પસંદ કરે છે. લોન લેવા માટે સાક્ષી એટલે કે ગેરન્ટરની ખાસ જરૂર રહે છે. સાક્ષીએ હોય છે જે લોન ચુકવવાની ગેરેન્ટી આપે છે. સામાન્ય રીતે સાક્ષી મિત્રો અથવા પરિચીત લોકો જ બને છે. એટલું જ નહીં સાક્ષી પણ એક ફોર્માલિટી […]

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેનાથી રિંકુ સિંહના પરિવાર સહિત રમત જગતમાં શોકની લહેર પ્રસરી […]

એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 23 આરોપી દોષમુક્ત જાહેર, આપ નેતા થયા ભાવુક

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી, 2026 – Kejriwal acquitted in excise scam દિલ્હી શરાબ કૌભાંડના આરોપીઓને અદાલતે દોષમુક્ત જાહેર કર્યા છે. આ કેસમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 23 સામે આરોપ ઘડાયા હતા પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તમામને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક થયા હતા અને પોતે પ્રામાણિક […]

ફાઈટર હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ

જેસલમેર, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના પ્રચંડ યુદ્ધાભ્યાસ ‘વાયુશક્તિ-2026’ના સાક્ષી બનવા પહોંચેલા રાષ્ટ્રપતિએ સ્વદેશી બનાવટના હળવા લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ માં વિશેષ ઉડાન ભરી હતી. આ સાથે જ તેઓ આ અત્યાધુનિક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ […]

તાલિબાની સેનાના વળતા પ્રહારમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

ઈસ્લામાબાદ, 27 ફેબ્રુઆરી 2026 : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર (ડ્યુરન્ડ લાઈન) પર તણાવ હવે હિંસક અને ચરમસીમાએ પહોંચી ગયો છે. બુધવારે મોડી રાત્રે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોટા પાયે આક્રમણ કર્યું છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, આ ભીષણ હુમલાઓમાં 55થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, અનેક ઘાયલ થયા છે અને પાકિસ્તાનની 19 જેટલી સૈન્ય […]

તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા

ચેન્નઈ, 27 ફેબ્રુઆરી, 2026: Big political development in Tamil Nadu તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના હાંકી કઢાયેલા નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) આજે શુક્રવારે DMK માં જોડાયા છે. તેઓ ચેન્નઈ સ્થિત ડીએમકે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ સત્તાવાર રીતે DMK માં સામેલ થયા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 શુક્રવાર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત ✨ જ્યોતિષીય અને પૌરાણિક મહત્વ 📜 પૌરાણિક મહત્વ: આમલકી એકાદશી: આજનો દિવસ અત્યંત પવિત્ર છે, જે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષને સમર્પિત છે. પુરાણો અનુસાર, આમળાના વૃક્ષની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના આનંદના આંસુમાંથી થઈ હતી. આજે ઉપવાસ કરવાથી અને આમળાના […]

હોળી પર ટ્રાય કરો આ ખાસ પાન-ગુલકંદ શૉટ્સ, જાણો બનાવવાની રીત

હોળીનો તહેવાર હોય અને ઠંડાઈની વાત ન થાય તેવું તો બને જ નહીં. જોકે, દર વખતે ભાંગની ઠંડાઈ પીધા પછી જો તમારી હાલત પણ ખરાબ થઈ જતી હોય, તો આ વખતે કંઈક નવું ટ્રાય કરો. આ હોળી પર તમે ‘પાન અને ગુલકંદ’માંથી બનેલી રિફ્રેશિંગ ડ્રિંક પીરસી શકો છો. ઠંડાઈની સરખામણીએ આ ડ્રિંક બનાવવું ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code