RSS દ્વારા સંત રવિદાસના 650મા પ્રગટ્ય વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે
[અલકેશ પટેલ] અમદાવાદ, 16 માર્ચ, 2026 – RSS Sant Ravidas રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંત શિરોમણિ શ્રી રવિદાસજીના 650મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરશે તેમ ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલે આજે અહીં જણાવ્યું હતું. હરિયાણામાં 13,14,15 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની વિસ્તૃત માહિતી આપવા સાથે ડૉ. ભરતભાઈ પટેલે […]


