1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બુમરાહની અનોખી સિદ્ધિ, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100-100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને 101 રનથી હરાવીને પાંચ મેચની આ સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 175 રન બનાવ્યાં હતા. 176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 74 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બુમરાહે બે વિકેટ ઝડપીને ટી-20માં 100 વિકેટ લેવાનો […]

ઘૂસણખોરો દેશના વડાપ્રધાન નક્કી કરશે?: અમિત શાહના લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના આક્ષેપો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જે વિદેશીઓ હોય તેમને શોધી-શોધીને ડીલીટ કરવા એ જ સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) છે, અને દેશના વડાપ્રધાન કોણ હશે તે ઘૂસણખોરો નક્કી કરે તે […]

રાજસ્થાનમાં ગુજરાતના યાત્રાળુઓની બસને નડ્યો અકસ્માત, 4નો મોત 28ને ઈજા

રાજસ્થાનમાં સીકરના ફતેહપુર હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ગુજરાતના યાત્રાળુઓ વિષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ગુજરાતના વલસાડના યાત્રાળુઓ ખાનગી બસમાં પ્રવાસ કરી રહ્યા હતા અમદાવાદઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત […]

શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકારઃ જાણો આયોજકોએ શું કહ્યું?

નવી દિલ્હી, 10 ડિસેમ્બર, 2025: Veer Savarkar Award કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે પોતે આ માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના નથી. જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં […]

ICC ODI રેન્કિંગમાં ભારતનો દબદબો: રોહિત શર્મા ટોચ પર યથાવત, વિરાટ કોહલી બીજા ક્રમે

નવી દિલ્હી: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર વન-ડે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આઈસીસીની તાજેતરની વન-ડે રેન્કિંગમાં બેટ્સમેનોમાં ભારતની બાદશાહત જળવાઈ રહી છે. વિરાટ કોહલીએ બે સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોમાં બીજું સ્થાન હાંસલ કર્યું છે. કોહલીના છેલ્લા કેટલાક સમયના શાનદાર પ્રદર્શનને પગલે તેમની રેન્કિંગમાં સુધારો થયો છે. સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચોની […]

દિલ્હીની સુરક્ષામાં વધારો: ટૂંક સમયમાં સ્વદેશી મલ્ટિલેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરાશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR)ની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે ભારત ટૂંક સમયમાં પોતાની સ્વદેશી મલ્ટિલેયર્ડ ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) તૈનાત કરશે. આ અત્યાધુનિક પ્રણાલી દિલ્હીને દુશ્મનના મિસાઈલ, ડ્રોન અને ઝડપથી ઉડતા ફાઇટર એરક્રાફ્ટ જેવા તમામ હવાઈ જોખમોથી સુરક્ષા પ્રદાન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી દેશમાં વિકસાવવામાં આવેલી ક્વિક રિએક્શન […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

ભારતમાં પાયલટોના નવા ડ્યુટી નિયમો વૈશ્વિક ધોરણો કરતાં કડક: IATA

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વિમાનન સંગઠન (IATA – ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન) એ જણાવ્યું છે કે, ભારતમાં પાયલટો માટે લાગુ કરવામાં આવેલા નવા ડ્યુટી નિયમો (FDTL) વૈશ્વિક ધોરણોની તુલનામાં ઘણા વધુ કડક છે. IATAના વડા વિલી વાલ્શે કહ્યું કે, પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છેલ્લા એક સપ્તાહમાં દેશની સૌથી […]

પૂર્વી દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં બોમ્બની ધમકી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ફફડાટ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વધુ એક સ્કૂલને બોમ્બની ધમતી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો હતો. લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે પોલીસ ટીમે બોમ્બ સ્કવોર્ડની મદદથી સમગ્ર સ્કૂલ સંકુલમાં તપાસ કરી હતી. જો કે, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી નહીં આવ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી […]

તમારા પૈસા, તમારો અધિકાર: બેંકિંગ સિસ્ટમમાં પડ્યા છે બિનવારસી 78000 કરોડ, PM મોદીની નાગરિકોને ખાસ અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય જનતાને અપીલ કરતા કહ્યું છે કે, ‘તમારા પૈસા, તમારો અધિકાર’ પહેલનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક નાગરિક પોતાનો હકનો પૈસો પાછો મેળવી શકે, કારણ કે ભારતીય બેંકો, વીમા અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં હજારો કરોડ રૂપિયા ‘બિનવારસી’ પડ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code