યુદ્ધમાં બેદરકારીની ભારે કિંમત ચુકવવી પડે છે: CDS જનરલ અનિલ ચૌહાણ
હૈદરાબાદ: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “યુદ્ધમાં કોઈ ઉપવિજેતા હોતા નથી. ભૂલોની શક્યતા નહિવત્ હોય છે અને બેદરકારીની કિંમત ખૂબ જ ભારે હોય છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે તાલીમ મેળવેલા અધિકારીઓ એવા સમયે ભારતીય વાયુસેના (IAF) માં જોડાઈ રહ્યા છે, જ્યારે એક ‘નવું સામાન્ય સ્વરૂપ’ મજબૂતીથી સ્થાપિત […]


