લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 આતંકીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ
નવી દિલ્હી, 27 જૂન 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) એ નવેમ્બર 2025માં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટના મામલામાં વધુ 3 આતંકીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ ઘાતક વિસ્ફોટમાં 11 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. તપાસ એજન્સીએ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરેલી આ ચાર્જશીટમાં જમ્મુ-કાશ્મીરના રહેવાસી ઝમીર અહેમદ અહંગર, તુફૈલ અહેમદ […]


