ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ: ઘૂસણખોરી અને તસ્કરી મુદ્દે બંને દેશો આમને-સામને
નવી દિલ્હી, 19 જૂન 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવનો મુદ્દો ફરી એકવાર વૈશ્વિક મંચ પર ચર્ચામાં આવ્યો છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે સંસદમાં ભારતીય સીમા સુરક્ષા દળની કાર્યવાહીને “માનવાધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવી આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે સરહદ પર બાંગ્લાદેશી નાગરિકોના મોતના મુદ્દાને તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી બીએસએફ અને […]


