1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુવાનોના અચાનક મૃત્યુ પાછળ કોવિડ વેક્સિન નહીં, પણ હૃદય રોગ જવાબદારઃ AIIMSનો દાવો

નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોના અચાનક થતાં મૃત્યુના કિસ્સાઓમાં જે ઝડપી વધારો જોવા મળ્યો છે, તેને કોરોના વેક્સિન સાથે જોડતી અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયો છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીએ એક વર્ષ સુધી ચાલેલી વિસ્તૃત સ્ટડીમાં મોટો ખુલાસો કર્યો છે કે, યુવાનોના આ ‘અચાનક મૃત્યુ’નો કોરોના વેક્સિન સાથે કોઈ સીધો […]

રામ મંદિર આંદોલનના મુખ્ય સ્તંભ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન

અયોધ્યા: રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનારા અને અયોધ્યાના પૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ દાસ વેદાંતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના રીવા ખાતે એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 77 વર્ષના હતા. મંદિર આંદોલનમાં ડૉ. વેદાંતીનું યોગદાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે. 90ના દાયકામાં […]

મનરેગાનું નામ બદલાશે, વિકસિત ભારત-જી રામજી યોજના કરાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA/મનરેગા)ના સ્થાને ‘વિકસિત ભારત-જી રામ જી યોજના (VB-G RAM G)’ લઈને આવી રહી છે. આ માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરશે. આ બિલ હેઠળ હવે દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસને બદલે 125 દિવસના મજૂરી રોજગારની કાયદેસર ગેરંટી મળશે. જોકે, બિલ […]

બિહારમાં પાંચ સંતાનો સાથે પિતાએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી, ચારના મોત

મુઝફ્ફરપુર: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ પોતાના ત્રણ દીકરીઓ સાથે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં કુલ ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે તેના અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારના નવલપુર મિશ્રૌલિયા […]

સિડનીના બોન્ડી બીચ આતંકી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક 16ઉપર પહોંચ્યો, 5ની હાલત નાજુક

સિડનીના બોન્ડી બીચ પર રવિવારે થયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈને આંકડો 16 ઉપર પહોંચ્યો છે. પોલીસે સોમવારે માહિતી આપી હતી કે આ હુમલાને અંજામ આપનાર પિતા અને પુત્ર હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પોલીસે પુષ્ટિ કરી છે કે આ ગોળીબાર બાદ અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા […]

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર, એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ સોમવારે સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પર અસર પડી હતી કારણ કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં ગાઢ ધુમ્મસ અને ધુમ્મસના કારણે દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના કારણે ઘણી ફ્લાઇટ્સમાં થોડો વિલંબ થયો હતો. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સે તેમના સમયપત્રકમાં ફેરફાર કર્યા છે. દેશની સૌથી મોટી […]

સરદાર પટેલની 75મી પુણ્યતિથિ: વડાપ્રધાન મોદી સહિતના મહાનુભાવોએ ‘લોહ પુરુષ’ના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 75મી પુણ્યતિથિ છે. સરદાર પટેલ સ્મૃતિ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નેતાઓએ ‘લોહ પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા […]

Breaking: ભાજપના કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ

નવી દિલ્હી, 14 ડિસેમ્બર, 2025: Nitin Nabin ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ થઈ છે. મૂળ બિહારના નિતીન નબીન ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. આ યુવાન નેતાને સંગઠનનો બહોળો અનુભવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર નબીનને અભિનંદન આપતા જણાવ્યું છે. श्री नितिन नबीन जी ने एक कर्मठ […]

ઓપરેશન સિંદૂર ઉપરાંત ઓપરેશન “ઈનડોર” પણ એટલું જ જરૂરી છેઃ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દુષ્યંત સિંહ

ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા ફ્લાઈંગ ઓફિસર પરમ વીર ચક્ર નિર્મલ જીત સિંહ સેખોં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું (અલકેશ પટેલ) ગાંધીનગર, 14 ડિસેમ્બર, 2025: Apart from Operation Sindoor, Operation “Indoor” is equally important “ઓપરેશન સિંદૂર આતંકવાદ અને આતંકવાદી સમર્થકો ઉપર નિર્ણાયક પ્રહાર હતો તેમાં કોઈ શંકા નથી. અગાઉ થયેલા આતંકી હુમલા સમયે […]

ભારતકૂલ-2: સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ વિષયો પર જ્ઞાનવર્ધક સત્ર યોજાયાં

(અલકેશ પટેલ) અમદાવાદ, 14 ડિસેમ્બર, 2025 Bharatcool-2 ભારતકૂલ અધ્યાય-2ના દિવસે અર્થાત 13 ડિસેમ્બરને શનિવારે સમગ્ર કાર્યક્રમના બે સૌથી મહત્ત્વના વિષય ઉપર સત્ર યોજાયાં હતાં. આ વિષય હતા- સ્વાધીનતાથી સ્વતંત્રતા તરફ અને શિક્ષણ થકી રાષ્ટ્રનિર્માણ. સ્વાધીનતા વિષય ઉપર ભાનુભાઈ ચૌહાણે તથા શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણના વિષય ઉપર સર્વશ્રી પ્રદીપ મલ્લિક, શિરીષ કાશીકર તથા સોનલબેન પંડ્યાએ વિચારો રજૂ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code