ચૂંટણીપંચ SIR ની પ્રક્રિયામાં AI ટેકનોલોજીનો કરશે ઉપયોગ
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ હવે મતદાર સૂચિ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયામાં આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરશે. પશ્ચિમ બંગાળમાં આ ટેકનોલોજી દ્વારા બોગસ અને મૃત્યુ પામેલા મતદાતાઓની ઓળખ વધુ ચોક્સાઈથી કરી શકાશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, AIની મદદથી મતદાર યાદીમાં સમાવાયેલ તસવીરોમાં ચહેરાની સમાનતા વિશ્લેષણ કરવામાં આવશે, જેથી એક જ વ્યક્તિ વિવિધ સ્થળે નોંધાયેલ હોય […]


