યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળી પર્વનો સમાવેશ
નવી દિલ્હીઃ ભારતની સૌથી વધુ ઉજવાતી પરંપરાઓમાંની એક, દિવાળી, યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ છે. નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલા યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની આંતર-સરકારી સમિતિના 20મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. દિવાળી એકતા, નવીનતા અને સામાજિક સંવાદિતાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે અને વૈશ્વિક ભારતીય ડાયસ્પોરામાં વ્યાપકપણે ઉજવાય […]


