1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ, રાજઘાટ ઉપર ગાંધીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

નવી દિલ્હીઃ ભારતના બે દિવસના પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનથી પુતિન રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે બેઠક મળશે. જેમાં […]

RBIએ રેપો રેટ ઘટાડીને 5.25 ટકા કર્યો, હોમ-કાર લોન સસ્તી થશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે કરોડો લોનધારકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે મોટી જાહેરાત કરી દીધી છે. વધતી મોંઘવારી વચ્ચે EMI માં રાહતની આશા રાખીને બેઠેલા ગ્રાહકો માટે આ એક મોટી ભેટ છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને […]

PM મોદીએ પુતિનને ભેટમાં આપી રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ભારત પ્રવાસે આવેલા તેમના મિત્ર અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ભેટ તરીકે રશિયન ભાષામાં લખાયેલી શ્રીમદ ભાગવત ગીતા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ગીતાનો ઉપદેશ વિશ્વભરમાં પ્રેરણા આપે છે. ભારત પ્રવાસે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પીએમ મોદીએ ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રોટોકોલ તોડીને, […]

મિશેલ સ્ટાર્કે પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, વસીમ અકરમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હી: મિશેલ સ્ટાર્ક પિંક બોલ ડે નાઈટ ટેસ્ટ: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આજે ગાબા ખાતે શરૂ થયેલી બીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર શરૂઆત કરી હતી. સ્ટાર્કે પહેલી ઓવરમાં બેન ડકેટને ગોલ્ડન ડક પર આઉટ કર્યો અને પછી બીજી ઓવરમાં ઓલી પોપને આઉટ કર્યો. આનાથી ઇંગ્લેન્ડ માટે શરૂઆતથી જ મુશ્કેલીઓ ઊભી થઈ. બે […]

માર્ગ અકસ્માત ઘટાડવા લેવાયો મહત્વનો નિર્ણય, ટુ-વ્હીલરમાં એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત કરાઈ

નવી દિલ્હીઃ દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કેન્દ્ર સરકારે દ્વિ-ચક્રી વાહનો માટે બે મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જૂન 2026 થી, 125 સીસી (125સીસી) થી ઓછી એન્જિન ક્ષમતાવાળા સ્કૂટર અને બાઇકમાં પણ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (સીબીએસ) ની જગ્યાએ એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલયના એક અભ્યાસ મુજબ, 2023માં થયેલા માર્ગ […]

ત્રણ દિવસથી સતત મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બદલ ઈન્ડીગોએ મુસાફરોની માફી માંગી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ કામગીરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસુવિધા થઈ હતી. આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત છે. ઇન્ડિગો દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આ પાછળના કારણો અંગે કોઈ […]

અમેરિકાએ 15 ડિસેમ્બરથી H-1B અને H-4 વિઝા ધારકો માટે એક નવો નિયમ લાગુ કરશે

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સે H-1B વિઝા અને તેમના H-4 ડિપેંડેંટ્સ માટે સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયાઓમાં વધારો કર્યો છે. નવા આદેશ હેઠળ, અરજદારોને તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પ્રાઈવેસી સેટિંગ્સ પબ્લિક કરવા સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે જારી કરાયેલા એક નવા આદેશમાં, રાજ્ય વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી, બધા H-1B અરજદારો અને તેમના […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 18 નક્સલીઓ માર્યા ગયા, ત્રણ જવાન શહીદ થયા

નવી દિલ્હી: બીજાપુર-દંતેવાડા સરહદ પર પશ્ચિમ બસ્તર ડિવિઝનના માઓવાદીઓ સાથે મંગળવાર સવારથી શરૂ થયેલ એન્કાઉન્ટર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી 18 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. માઓવાદી કમાન્ડર વેલ્લાની ટીમ સાથે એન્કાઉન્ટર થયું. મોડી સાંજ સુધીમાં, સુરક્ષા દળોએ વેલ્લા સહિત 12 માઓવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે ત્રણ ડીઆરજી સૈનિકો […]

પ્રેસિડેન્ટ પુટિન દિલ્હીમાં રૂ. 170 કરોડના ભવ્ય આવાસમાં મહેમાનગતિ માણશે

નવી દિલ્હી, 4 ડિસેમ્બર, 2025 President Putin in Delhi વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો ભારતની મુલાકાતે આવે ત્યારે ક્યાં રહેતા હશે એવો પ્રશ્ન અનેકને થતો હશે. વડાપ્રધાન સહિત ભારતીય નેતાગીરી સાથેની મુલાકાતો કે પત્રકાર પરિષદનાં સ્થળ તો જાહેર થતાં હોય છે, પરંતુ આ વિદેશી નેતાઓ રોકાણ ક્યાં કરતા હશે તેની ખાસ કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. છતાં મોટાભાગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code