1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અદાણી પોર્ટ્સ અને સેઝનો નાણા વર્ષ-૨૬ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 29% વધી રુ.3,120 કરોડ અને આવક 30% વધી રુ.9,167 કરોડ

અમદાવાદ, ૪ નવેમ્બર ૨૦૨૫: એક સંકલિત પરિવહન ઉપયોગિતા કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ તા.૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે. તદૃનુસાર નાણા વર્ષના બીજા ત્રિમાસિકમાંવાર્ષિક ધોરણે  EBITDA 27% વધી રુ.5,550 કરોડ રહ્યો છે. જ્યારે અર્ધ વાર્ષિકગાળામાં વાર્ષિક ધોરણે EBITDA 20% વધીને […]

ભારતનું મિશન લાઇફ પ્રાચીન સંરક્ષણ પરંપરાઓને પુનર્જીવિત કરી રહ્યું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો એક લેખ શેર કર્યો, જેમાં સમજાવવામાં આવ્યું છે કે ભારતનું મિશન લાઇફ (પર્યાવરણ માટેની જીવનશૈલી) પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓને કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભૂપેન્દ્ર યાદવનો આ લેખ વાંચવા જેવો છે, જેમાં તેઓ સમજાવે છે કે મિશન લાઇફે તમિલનાડુની એરી ટાંકી પ્રણાલીથી લઈને […]

2047માં વિકસિત ભારત માટે સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરો: ઉપરાષ્ટ્રપતિ

બેંગ્લોરઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન આજે તિરુવનંતપુરમમાં પ્રતિષ્ઠિત શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ની મુલાકાત લીધી. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, SCTIMST, સંકલિત તબીબી વિજ્ઞાન, ટેકનોલોજી અને અદ્યતન આરોગ્ય સંભાળમાં તેના અગ્રણી યોગદાન માટે પ્રખ્યાત છે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, તિરુવનંતપુરમમાં અચ્યુથા […]

હવે પાકિસ્તાન ફરી હિંમત કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશેઃ અમિત શાહ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે અંતિમ દિવસ છે અને તમામ રાજકીય પક્ષો પોતાની આખી તાકાત ઝોકી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દરભંગામાં જનસભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોની હત્યા કરી હતી. સેના દ્વારા “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાનની ધરતી પર ઘૂસી આતંકવાદીઓને નાબૂદ કરવામાં […]

ઉત્તર ભારતથી દક્ષિણ સુધી હવામાનમાં મોટો ફેરફાર: અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

નવી દિલ્હી : ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે ભારે ઠંડી સાથે અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ […]

ઘણા કિસ્સાઓમાં પોક્સો કાયદાનો ઉપયોગ વ્યક્તિગત વિવાદોમાં હથિયાર તરીકે થાય છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે, બાળ યૌન શોષણથી સંરક્ષણ માટે બનેલો પોક્સો કાયદો (POCSO Act) અનેક કિસ્સાઓમાં ખોટી રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. અદાલતે નોંધ્યું કે, પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોર-કિશોરી વચ્ચેની પરસ્પર સહમતિના સંબંધોમાં પણ આ કાયદાનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે, જે કાયદાની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. જસ્ટિસ બી.વી. […]

ટ્રમ્પના ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને ચીનને ફગાવ્યો ઈન્કાર

ચીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ગુપ્ત પરમાણુ પરીક્ષણના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને સાથે જ અમેરિકાને એક ખાસ અપીલ પણ કરી છે. ચીનનું કહેવું છે કે તેણે ક્યારેય પરમાણુ પરીક્ષણો અંગે આપેલું વચન તોડ્યું નથી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ફરીથી પરમાણુ હથિયારોના પરીક્ષણ શરૂ કરવાની યોજના […]

નેપાળમાં ભીષણ હિમસ્ખલન: પાંચ વિદેશી સહિત સાત પર્વતારોહીઓના મોત

નેપાળના દોલખા જિલ્લામાં આવેલ રોલવાલીંગ પર્વત શ્રેણીમાં આવેલ ભીષણ હિમસ્ખલનમાં સાત પર્વતારોહીઓના મોત થયા છે. મૃત્યુ પામેલામાં પાંચ વિદેશી અને બે નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ચાર નેપાળી પર્વતારોહીઓ હજી સુધી લાપતા છે. દોલખા જિલ્લા પોલીસ કચેરીએ આપેલી માહિતી મુજબ, આ દુર્ઘટના સવારે આશરે 8:30 વાગ્યે બની હતી, જ્યારે 15 સભ્યોની એક ટીમ યાલુંગ […]

ન્યૂયોર્કના મેયરની ચૂંટણી દરમિયાન ટ્રમ્પે જોહરાન મમદાનીને ધમકી આપી

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યોર્ક શહેરના મેયર પદ માટે ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોની સ્વતંત્ર ઉમેદવારીને સમર્થન આપ્યું છે. તેમણે મતદારોને ડાબેરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મામદાનીને ચૂંટવા ન વિનંતી કરી છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ભારતીય મૂળના મામદાની મેયરની ચૂંટણી જીતે છે, તો તે આર્થિક અને સામાજિક આપત્તિ હશે. ટ્રુથ […]

ઓમકારેશ્વરથી ઉજ્જૈન જતી બસ ખાઈમાં ખાબકી, ત્રણ લોકોના મોત

ઇન્દોર: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મુસાફરોને લઈ જતી બસ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય નવ ઘાયલ થયા હતા. બસ ઓમકારેશ્વરથી ઉજ્જૈનના મહાકાલેશ્વર જઈ રહી હતી. અચાનક, તેણે કાબુ ગુમાવ્યો અને 20 ફૂટ ઊંડી ખાડીમાં પલટી ગઈ. પહાડ પર વૃક્ષો હોવાને કારણે, બસ ખૂબ દૂર કોતરમાં પડી ન હતી. બસ પલટી જતાં જ ખૂબ ચીસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code