1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થયાં

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થયાં હતા. શનિવાર, 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થશે. આ વિસ્તારોમાં બિહારની 8 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7 બેઠકો, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, સૌથી વધારે મહિલા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે આગામી શનિવારે 25મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચાર તબક્કામાં એકંદરે સરેરાશ 66 ટકા જેટલુ મતદાન […]

બંધારણ ધર્મના નામે અનામત આપતું નથી, મુસ્લિમ આરક્ષણ ખતમ થઈ જશે: અમિત શાહ

લખનૌઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશમાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ ધર્મના આધારે મુસ્લિમ આરક્ષણ ખતમ કરશે. આપણું બંધારણ ધર્મના આધારે આરક્ષણનું સમર્થન કરતું નથી. તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે તેઓ કહે છે કે તેમણે દેશના ગરીબો માટે ઘણું કામ કર્યું છે. સેનાના વન રેન્ક અને વન પેન્શનની […]

વડાપ્રધાને એવું શું કહ્યું કે જવાબમાં કોંગ્રેસે કહ્યું કે આ માત્ર હતાશા નથી, તેનાથી પણ કંઇક વધારે છે

લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સામ-સામે જબરજસ્ત આક્ષેપ થઇ રહ્યા છે.. એક તરફ ઇન્ડિયા ગઠબંધન કહે છે કે મોદી સરકાર આવશે તો બંધારણ બદલી નાંખશે તો બીજી તરફ ભાજપ અને તેના નેતાઓ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપતિ છીનવી લેશે.. સામ-સામે આક્ષેપોનો આ દોર એક કદમ વધુ આગળ વધ્યો છે.. શું ક્હ્યુ […]

પીએમ મોદીએ કહ્યું આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરીએકવાર મોદી સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સમાજવાદી પાર્ટી પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. તેમણે કહ્યું કે રેલીની ભીડ અને ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે ‘સપા-કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન સંપૂર્ણપણે તૂટી ગયું છે. આખો દેશ એક જ વાત કહી રહ્યો છે, ફરી એકવાર મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ગઈકાલે હું એક વીડિયો જોઈ રહ્યો […]

લોકસભા ચૂંટણી: ગુજરાતના 2000થી વધારે હોમગાર્ડ જવાનો હરિયાણામાં બંદોબસ્તની જવાબદારી નિભાવશે

અમદાવાદઃ હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચૂંટણીમાં હરિયાણા ખાતે ચૂંટણી બંદોબસ્તમાં 2000 હોમગાર્ડઝ સભ્યોની માંગણી કરવામાં આવી હતી. જેથી ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. જેની મંજૂરી મળતા તરત જ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જે માટે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, અને 24 […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]

25 મેના છઠ્ઠા્ તબક્કાના પ્રચાર માટે પીએમ મોદીની આજે યૂપીમાં તો ગૃહમંત્રી અમિત શાહની પ.બંગાળમાં રેલી

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. હવે વધુ બે તબક્કા બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓનો ચૂંટણી પ્રચાર છઠ્ઠા રાઉન્ડ માટે ચાલી રહ્યો છે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હશે.બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે બંગાળમાં હશે. આજે વડાપ્રધાન […]

સંભવિત ત્રીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકાર કયા મોટા નિર્ણયો લઇ શકે છે, શું કહ્યું પ્રશાંત કિશોરે ?

એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકાય છે. રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ આવી શકે તેમ છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી.. પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code