1. Home
  2. revoinews

revoinews

અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMC

AMC સંચાલિત હોલ-પાર્ટી પ્લોક કેન્સલ કરાવનારને અપાશે રિફન્ડ મનપા દ્વારા 95 ટકા રિફન્ડ આપવાનો નિર્ણય લગ્નમાં 150 લોકોને છૂટને પગલે લોકોની મુશ્કેલી વધી અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ વચ્ચે લગ્નપ્રસંગ્રવાળા પરિવારોની મદદ આવ્યું AMCઅમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટે મહત્વના નિર્ણય લેવાયાં છે. સરકારની ગાઈડલાઈન […]

કોરોના સંકટઃ અમદાવાદના 162 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થવાની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં લગભગ 162 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. દરમિયાન મનપા […]

મધ્યપ્રદેશના ભોપાલમાં શેરી શ્વાનનો આતંકઃ 3 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ કર્યો હુમલો

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બગસેવાનિયાના અંજલિ વિહાર ફેઝ-2માં પાંચ રખડતા શ્વાનોએ ત્રણ વર્ષની માસૂમ બાળકી ઉપર હુમલો કર્યો હતો. તેમજ બાળકીને અનેક જગ્યાએ બચકા ભર્યાં હતા. આ ઘટનાને મધ્યપ્રદેશ માનવ અધિકાર આયોગે ગંભીરતાથી લઈને રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાળકીના પિતા અહીં બાંધકામની સાઈટ ઉપર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા […]

ગુજરાત કાર્ગો હેન્ડલીંગ, લીડ્સ ઇન્ડેક્સ અને એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં મોખરેઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ”લોકલ ગોઝ ગ્લોબલ” વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓને વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં વિદેશી હૂંડિયામણમાં વધારા કરી […]

કોરોના અપડેટ –  24 કલાકમાં નોંધાયા કોરોના 7 હજાર થી વધુ કેસ, સક્રિય કેસોમાં સતત ઘટાડો

  દિલ્હી. સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વધઘટ થઈ રહેલી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાંમાં આવે તો 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ મામલે આરોગ્ય મંત્રાલય દ્વારા આજરોજ રવિવારે જારી કરવામાં આવેલા આંકડા ઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ૭ હજાર 774 નવા કેસ નવા નોંધાયા છે. તે […]

રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની હદમાં સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

ઉમવાડા ગામની સીમમાં સિંહના આંટાફેરા ત્રિપુટીનો વિડીયો આવ્યો સામે સિંહ પરિવારે ગાયનું કર્યું મારણ રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની સીમમાં સિંહના આંટાફેરાનો વિડ્યો સામે આવ્યો છે. જેમાં, ઉમવાડા ગામના ખેતરમાં આંટાફેરા કરતો સિંહ પરિવાર વિડ્યોમાં કેદથયો છે. જેમાં, 2 પાઠડા સાથે 1 સિંહણ જોવા મળી હતી. ગોંડલના નાના ઉમવાળા ગામમાં સિંહ પરિવારે ગાયનું મારણકરીને મજબાની માણી હતી. […]

iPhoneનું સૌથી ઘાંસુ ફીચર, આ ફીચરથી તમે ચોરી-છૂપીથી બીજાની વાતો સાંભળી શકશો

દિગ્ગજ કંપની એપલ iPhoneમાં આપે છે આ ઘાંસુ ફીચર તેમાં તમે ચોરી છૂપીથી બીજા લોકોની વાતો સાંભળી શકો છો તમારા iPhoneમાં આ રીતે આ ફીચરનો કરી શકો છો ઉપયોગ નવી દિલ્હી: ટેક દિગ્ગજ એપલ એ વિશ્વની સૌથી લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની છે. એપલ તેના ફીચર્સ, સિક્યોરિટી, એક્સેસીબલ ફીચર્સ અને બ્રાન્ડ નેમને કારણે જગવિખ્યાત છે અને […]

પંજાબના પૂર્વ CM કેપ્ટને ભાજપ સાથે કામ કરવાની તૈયારી દર્શાવી, ગઠબંધનના એંધાણ

દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી પદ ઉપરથી કેપ્ટન અમરિન્દરસિંહે રાજીનામું આપ્યાં બાદ તેમણે નવા પક્ષની રચના કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ આંદોલન અંગે ચર્ચા કરી હતી. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચતા પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સાથે […]

કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની  ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. 108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી […]

ચીનની દરેક ચાલ પર નજર રાખવા માટે ભારતીય સેના હવે આ શસ્ત્ર વસાવશે

ચીનની દરેક ચાલ પર બાજનજર માટે ભારતીય સેનાએ સરકાર પાસે રડારની માંગણી કરી ભારતીય સેનાએ લો લેવલ લાઇટવેઇટ રડારની માંગણી કરી તેનાથી ચીનની દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રહેશે નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે વિવાદ હજુ અકબંધ છે, અનેકવાર મંત્રણા છતાં પણ હજુ કોઇ સમાધાન આવ્યું નથી. બીજી તરફ ચાલબાઝ ચીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code