1. Home
  2. revoinews

revoinews

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

અયોધ્યા, 18 નવેમ્બર, 2025: Biggest update regarding Ram temple Special message for devotees દેશ અને દુનિયાના રામભક્તો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 નવેમ્બરને મંગળવારે દર્શનાર્થીઓ રામ મંદિરમાં રામલલાના દર્શન નહીં કરી શકે. હકીકતે દર્શનાર્થીઓ માટે રામ મંદિરના દ્વારા 24મીને સોમવારે રાતથી જ બંધ થશે જે 26 નવેમ્બરને બુધવારે ખૂલશે. અહેવાલ મુજબ 25 નવેમ્બરને […]

ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવાના અને દારુ-મરઘા વિશે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાતઃ જુઓ VIDEO

ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે આદિવાસીઓની વ્યથા રજૂ કરી છેઃ કોંગ્રેસ સોશિયલ મીડિયાએ આવાં નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી અલકેશ પટેલ, અમદાવાદ, 17 નવેમ્બર, 2025: statements by Chaitar Vasava about Gen-z and alcohol and poultry  આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વસાવાના આ નિવેદનોને કોંગ્રેસે આવકાર્યા છે […]

ભગવાન બિરસામુંડાજીના પરિવાર સાથે મારે આજે પણ સબંઘ છેઃ વડાપ્રધાન

ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Birsamunda વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતીની નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 9700 કરોડથી વધુના વિકાસના કાર્યોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી વિશાળજનસભાને સંબોઘી હતી. એ પહેલાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામકાજની સમીક્ષા કરી સુરત ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની […]

PM-KISANના 21 મા હપ્તાની તારીખ જાહેરઃ જાણો ક્યારે નાણા મળશે અને ખેડૂતોએ શું કરવું પડશે?

11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ડાઇરેક્ટ ટ્રાન્સફર તરીકે ₹3.70 લાખ કરોડનો આંકડો પાર કર્યો દેશભરમાં સામાજિક કલ્યાણ લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂત રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી આધાર-આધારિત e-KYC, મોબાઇલ એપ્લિકેશન અને કિસાન-eMitra સુવિધાને કારણે પ્રક્રિયા સરળ બની ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ PM KISAN દેશભરના ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન […]

અમેરિકામાં વધતી મોંઘવારી વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય, ફૂડ પ્રોડક્ટ્સ પરનો ભારે ટેરિફ પાછો ખેંચાયો

અમેરિકામાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રોસરીથી લઈ રોજિંદા ઉપયોગની ખાદ્ય વસ્તુઓ સુધી દરેક ક્ષેત્રમાં કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું રાજકીય તેમજ આર્થિક નિર્ણયો કરતાં અનેક ફૂડ આઇટમ્સ પર લાગુ કરાયેલા ઇમ્પોર્ટ ટેરિફ પાછા ખેંચી લીધા છે. આ પગલું ગ્રાહકોને […]

ગરવી ગુર્જરી દ્વારા ૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ

સ્વદેશી બનાવટોના વેચાણ થકી અંદાજે કુલ ૭,૦૦૦થી વધુ કારીગરોને રોજગારી હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા,સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે ગાંધીનગર, 15 નવેમ્બર, 2025ઃ Garvi Gurjari indigenous handicrafts રાજ્ય સરકારના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૫ એટલે કે છેલ્લા ૦૭ મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ […]

સુદર્શનજી અને મોહન ભાગવતજીના કાર્યકાળમાં સંઘ વિશેની સમજ વ્યાપક સમાજ સુધી પહોંચીઃ આલોકકુમાર

વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત અમદાવાદ, 15 નવેમ્બર 2025 : 100 Years of RSS “સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. […]

હરદીપ સિંહ પુરીએ ભારતના દરિયાઈ દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય શિપબિલ્ડિંગ બેઠકો યોજી

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ 13-14 નવેમ્બર 2025ના રોજ કોરિયામાં દરિયાઈ અને જહાજ નિર્માણ સહયોગને મજબૂત બનાવવા માટે યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકોની શ્રેણીના ભાગરૂપે આજે ઉલ્સાનમાં અત્યાધુનિક HD હ્યુન્ડાઇ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડની મુલાકાત લીધી. આ જોડાણો ભારતના દરિયાઈ અમૃત કાલ વિઝન 2047 સાથે જોડાયેલા છે, જેનો ઉદ્દેશ્ય ભારતના વાણિજ્યિક કાફલાને વિસ્તૃત કરવાનો, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code