1. Home
  2. revoinews

revoinews

અમદાવાદઃ બાગ-બગીચા,રિવરફ્રન્ટ અને AMTS-BRTSમાં વેક્સિન વિના પ્રવેશ નહીં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદમાં તે હવે  માત્ર સાવ ઓછી સંખ્યામાં કેસ નોંધાય રહ્યા છે. પણ કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સાવચેતિ રાખવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિના સત્તાધિશોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને જાહેર બગીચાઓ અને એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી ન કરવા દેવાની સુચના આપવામાં આવી છે.એટલે લોકોએ વેક્સિન […]

રસોઈમાં કોથમીરનો કરો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે અનેકરીતે ફાયદાકારક

કોથમીરના અનેક ફાયદા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભોજનને પણ બનાવે છે સ્વાદિષ્ટ રસોડમાં રહેલી તમામ વસ્તુના અનેક ફાયદા છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો. લીલોતરી વાળા શાકભાજી તો શરીર માટે અમૃત કરતા ઓછા નથી અને તેમાં કોથમીરનો પણ સમાવેશ થાય છે. કોથમીર એ એવી વનસ્પતિ છે કે જેને સ્વાદ હળવો, કડવો છે. તેનો […]

લો બોલો, ઈઝરાઈલની જેલમાંથી છ કેદીઓ કાટવાળી ચમચીઓથી સુરંગ ખોદી થયાં ફરાર

દિલ્હીઃ ઈઝરાઈલમાં સૌથી સુરક્ષિત મનાતી ગિલોબા જેલમાંથી છ કેદીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ભાગનારા તમામ કેદીઓ ફિલીસ્તાની નાગરિક હતા અને તેમની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા. ઈઝરાઈલના વડાપ્રધાન નેફટાલી બેનેટને બનાવની જાણકારી આપવામાં આવી છે. જે બાદ તેમણે કેબિનેટમાં સમગ્ર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ […]

પ્રાથમિક શિક્ષકોને કામના કલાકો વધારાતાં, કોંગ્રેસે નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપી

પાટણ : રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષકો માટે કામના કલાક વધારીને 8 કલાક નિયત કર્યા છે. જેની સામે શિક્ષકોમાં સરકાર સામે અસંતોષ ઊભો થયો છે. હવે શિક્ષકોની વહારે કોંગ્રેસ આવી છે.  શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે પાટણના કોંગ્રેસ  ધારાસભ્ય કિરીટ પટેલએ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહને પત્ર લખ્યો છે. અને શિક્ષકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ […]

નર્મદામાંથી સિંચાઈનું પાણી હવે છોડવામાં નહીં આવે, પીવા માટે પાણીનો જથ્થો અનામત રખાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે હવે રાજયના કોઈપણ ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં નહી આવે. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં હવે પાણીને પીવા માટે જ અનામત રખાશે. રાજ્ય સરકાર માત્ર પીવાના પાણીને ધ્યાને રાખી તેનો સંગ્રહ કરશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કર્યું હતું […]

સરદાર સરોવર નર્મદા ડેમમાં પીવાના પાણી માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈ મુશ્કેલી નહીં પડેઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં અપુરતા વરસાદને કારણે સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે. તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહી, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર […]

કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે […]

રાજ્યમાં કરાર આધારિત નોકરી કરતા ક્લાસ-ટુ તબીબોને મહેનતાણામાં 3000નો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યમાં તબીબી અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ ભથ્થુ આપવાની જાહેરાત કરાયા બાદ આજે તબીબોને રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે રાજ્યના કરાર આધારિત મેડિકલ ઓફિસર્સને માટે મોટો નિર્ણય લીધો હતો.આરોગ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કરાર આધારિત વર્ગ-2ના મેડિકલ ઓફિસર્સના પગારમાં 3000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. […]

રક્ષાબંધન એટલે સમરસતા ઉપરાંત બળોપાસનાનો પણ ઉત્સવ છે: RSS

રક્ષાબંધના આજના પાવન પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવકનો સંદેશ રક્ષાબંધન એટલે રક્ષા કરવા માટે વચનબદ્વ થવું રક્ષાબંધન ઉત્સવમાં સામાજીક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીયતાનો બોધ કરાવવામાં આવે છે અમદાવાદ: આજે છે રક્ષાબંધનનું પર્વ. ભાઇ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ, લાગણી, ભાવનું પર્વ. શ્રાવણી પૂર્ણિમા હિંદુ પવિત્ર દિવસ – રક્ષાબંધન ઉત્સવ દ્વારા મનુષ્યત્વ, ચારિત્ર્ય, સમાજપ્રેમ, નિસ્વાર્થ પ્રેમભાવના અને રાષ્ટ્રને એક સૂત્રે રાખવાનો […]

અટલ બિહારી બાજપેયીની આજે ત્રીજી પુણ્યતિથિઃ પીએમ મોદી, ગૃહમંત્રી શાહ સહીતના નેતાઓએ અટલ સ્મૃતિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ આપી

અટલ બીહારી બાજપેયીની 3જી પુણયતિથિ પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હીઃ આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.આજ રોજ વહેલી સવારે 7 વાગ્યેને 30 મિનિટે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં અટલ સ્મૃતિ સ્થળે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ આયોજિત પ્રાર્થના સભામાં ભાગ લીધો અને તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code