1. Home
  2. ગુજરાતી
  3. ટેકનોલોજી

ટેકનોલોજી

સાબરમતી જેલના કેદીઓએ ભારતના પ્રજ્ઞાચક્ષુઓ માટે 4500 ઓડીયો બુક બનાવી રચ્યો ઇતિહાસ

 અમદાવાદઃ વર્ષ 2012માં અમદાવાદ ખાતે બ્રેઇલ પુસ્તકના વિમોચન ક્રાર્યકમમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઇ મોદીના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ સમયે પ્રજાવત્સલ તથા સમાજના દરેક વર્ગના વ્યકિતની ચિંતા કરનારા તથા નવી વિચારધારા સાથે કામગીરી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બ્રેઇલ પુસ્તકના સ્થાને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ઓડીયો પુસ્તક બનાવવાનો વિચાર સ્ફુર્યો ! આ વિચાર એ હતો કે, જો […]

જય હો…. ચંદ્ર ઉપર તિરંગો લહેરાયોઃ ચંદ્રયાન-3નું ચંદ્રમા ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય […]

ચંદ્રયાન-3ના લેન્ડીંગ વખતે કોઇ આકસ્મિક ઘટનાની અપેક્ષા નથીઃ ઈસરો

નવી દિલ્હીઃ ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચેરમેન અને અવકાશ વિભાગના સચિવ ડો. એસ. સોમનાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ), કાર્મિક, જન ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની આજે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી અને તેમને 23 ઓગસ્ટ 2023નાં રોજ સાંજે નિર્ધારિત ચંદ્ર ઉતરાણ માટે […]

ચંદ્ર પર ચંદ્રયાન – 3 ના લેન્ડીંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ઈસરોએ ટવીટ કરીને ચંદ્રની સપાટીનો ફોટો જાહેર કર્યા

શ્રીહરિકોટા: ચંદ્રની ફાર સાઈડ એટલે કે તે ભાગની તસ્વીર જાહેર કરવામાં આવી છે,જે ક્યારેય પૃથ્વી તરફ નહીં દેખાતો..આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે, જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં […]

જર્મનીના મંત્રીએ મોબાઈલથી કર્યું શાકભાજીનું પેમેન્ટ,ભારતના વખાણમાં કહી આ મોટી વાત

દિલ્હી: જર્મનીના ફેડરલ ડિજીટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વિસિંગે રવિવારે બેંગલુરુમાં શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે ભારતની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)ની પરીક્ષા આપી હતી. વિસિંગે મંડીના એક દુકાનદાર પાસેથી કેટલોક સામાન લીધો અને તેના માટે UPI દ્વારા ચૂકવણી કરી. તેમણે UPI પેમેન્ટ સિસ્ટમની પ્રશંસા કરી હતી. તેણે તેને દેશની સફળતાની […]

ચંદ્રયાન-3ના લેન્ડિંગ ટાઈમનું એલાન,23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે

દિલ્હી :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે કહ્યું કે તેણે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલ (LM)ને કક્ષામાં થોડું વધુ નીચે સફળતાપૂર્વક પહોંચાડી દીધું છે અને તેને ચંદ્રની નજીક લાવી દીધું છે. ISROએ જણાવ્યું હતું કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર પહોંચવાની અપેક્ષા છે. ISRO […]

રશિયાનું સ્પેશક્રાફ્ટ લુના-25 ક્રેશ થયું,11 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું લોન્ચ

રશિયાનું મિશન લુના-25 નિષ્ફળ 11 ઓગસ્ટે રશિયાએ લુના-25 લોન્ચ કર્યુ હતું રશિયાનું સ્પેશક્રાફ્ટ લુના-25 ક્રેશ થયું દિલ્હી : ચંદ્ર પર મોકલવામાં આવેલ રશિયાનું અવકાશયાન લુના-25 ચંદ્રની સપાટી પર ક્રેશ થયું છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે આ વાત સ્વીકારી છે. રશિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે તેમના દ્વારા ખોટા માપદંડો સેટ કરવામાં આવ્યા હતા. પોતાના ડેટા વિશ્લેષણમાં […]

રશિયન ચંદ્ર મિશન લુના-25માં આવી ટેકનિકલ ખામી,લેન્ડિંગ થઈ શકે છે મોકૂફ

દિલ્હી:  રશિયાના લુના-25 અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ વાતની પુષ્ટિ રશિયન સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ દ્વારા કરવામાં આવી છે. રોસ્કોસ્મોસે શનિવારે જણાવ્યું હતું કે લેન્ડિંગ પહેલાં ભ્રમણકક્ષા બદલતી વખતે અસામાન્ય સ્થિતિને કારણે લુના-25 ભ્રમણકક્ષાને યોગ્ય રીતે બદલી શક્યું નથી.સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો હાલમાં અચાનક સમસ્યાનો સામનો કરવામાં અસમર્થ હતા. તેઓ તેના પર સતત […]

ગુજરાતઃ વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક

અમદાવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન […]

હાલના ટેકનોલોજીના યુગમાં ભારતીયોએ શાસ્ત્રોની સાથે તકનીકી જ્ઞાન પણ મેળવવું આવશ્યકઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ આજે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા ગુજરાત નેશનલ લો યુનવર્સિટી અને ગણપત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 21 મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે. ગુલામીના ઇતિહાસને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code